- આમચી મુંબઈ
કલ્યાણ સ્ટેશન પાસે છ માળનું મલ્ટી પાર્કિંગ તૈયાર, પણ ઉદ્ઘાટન કયારે?
અગાઉ કલ્યાણ પશ્ચિમમાં સ્ટેશન વિસ્તારમાં એક પાર્કિંગ પ્લોટ હતો. જે થોડા વર્ષો પહેલા તોડી પાડવામાં આવ્યો હતો. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકાર અને મહાનગરપાલિકા દ્વારા આ સ્થળે છ માળની સ્માર્ટ પાર્કિંગ જગ્યા બનાવવામાં આવી છે. આ બિલ્ડિંગનું કામ પૂર્ણ…
- આમચી મુંબઈ
આર્ટિકલ 370: સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે ઉદ્ધવ ઠાકરે જૂથે આપ્યું આ નિવેદન
મુંબઈ: વર્ષ ૨૦૧૯માં ભાજપ સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરમાંથી ૩૭૦ કલમને રદ કરવાના કેન્દ્ર સરકારના આ નિર્ણયને પડકારતી પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ પિટિશન સામે આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો, જેમાં કોર્ટે જમ્મુ અને કાશ્મીરમાંથી ૩૭૦ની…
- નેશનલ
મધ્ય પ્રદેશમાં નવા સીએમનું નામ જાહેર, જાણી લો નવા સીએમની કુંડળી…
ભોપાલઃ મધ્ય પ્રદેશના આગામી મુખ્ય પ્રધાન માટે પાટનગરમાં વિધાનસભ્યના જૂથની બેઠક પછી નવા મુખ્ય પ્રધાનના નામ માટે મોહન યાદવની જાહેરાત કરવામાં આવી હતી. કહેવાય છે કે મોહન યાદવ સંઘ(RSS)ની નજીક છે. છત્તીસગઢની માફક મધ્ય પ્રદેશમાં બે નાયબ મુખ્ય પ્રધાનના નામ…
- ઇન્ટરનેશનલ
સિક્કિમ પહોંચ્યા દલાઇ લામા, 14 ડિસેમ્બરે પરત ફરશે
ગેંગટૉક (સિક્કિમ): આધ્યાત્મિક નેતા 14મા દલાઈ લામા આજથી (સોમવાર) ચાર દિવસની મુલાકાતે સિક્કિમ પહોંચ્યા છે. તેઓ 12 ડિસેમ્બરે રાજધાની ગંગટોકમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. દલાઈ લામા 14 ડિસેમ્બરે સિક્કિમથી પરત ફરશે.દલાઈ લામાના આગમનને લઈને સિક્કિમ રાજ્યમાં વ્યાપક તૈયારીઓ કરવામાં આવી…
- મનોરંજન
ઐશ્વર્યા સાથેના અણબનાવ પર બિગ બીએ તોડ્યું મૌન, કહી દીધી આવી વાત…
બોલીવૂડના પાવરફૂલ ફેમિલી તરીકે ઓળખાતા બચ્ચન પરિવારમાં છેલ્લાં કેટલાય સમયથી બધું સમુસૂતરું નથી ચાલી રહ્યું અને પરિવારની લડાઈ હવે સોશિયલ મીડિયા પર જાહેરમાં ચર્ચાના ચકડોળે ચડી ગઈ છે. હવે બિગ બીએ ઐશ્વર્યા રાય બચ્ચન સાથેના વિવાદ પર મૌન તોડ્યું છે…
- મનોરંજન
એનિમલ ફિલ્મમાં ગુંડાગીરી માટે અર્જન વેલીનો ઉપયોગ કરવા બદલ શિખ સમુદાય નારાજ, લખ્યો પત્ર
નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહીટ સાબિત થઈ છે તો બીજી બાજુ ફિલ્મની ટીકા પણ એટલી જ થઈ રહી છે. તેવામાં હવે એક નવો પડકાર આવીને ઊભો છે. ઓલ ઈન્ડિયા…
- નેશનલ
આબકારી નીતિ કૌભાંડ મામલે AAP સાંસદ સંજય સિંહને સુપ્રીમ તરફથી કોઇ રાહત નહિ
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટે વચગાળાની રાહત આપવાનો ઇનકાર કરી દેતા સાંસદની મુશ્કેલીમાં વધારો થયો છે. હવે આ અંગે 5 ફેબ્રુઆરીના રોજ વિસ્તૃત સુનાવણી થશે.પ્રવર્તન નિદેશાલય (ED)એ દિલ્હીમાં આબકારી નીતિમાં ગેરકાયદે નાણાકીય હેરફેર કરવાના…
- આમચી મુંબઈ
વિરાર-અલીબાગ કોરિડોર માટે જમીન સંપાદનનું કામ થશે પૂરુ5 કલાકની મુસાફરી માત્ર દોઢ કલાકમાં થશે
મુંબઇઃ છેલ્લા ઘણા સમયથી વિરાર-અલીબાગ કોરિડોરનું કામ કાગળ પર જ રહી ગયું છે. MMRના મહત્વના પ્રોજેક્ટની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. હવે એમ જાણવા મળ્યું છે કે વિરાર-અલીબાગ કોરિડોરનું નિર્માણ કાર્ય 2024માં શરૂ થશે. આ માટે જમીન સંપાદનની કામગીરી…
- નેશનલ
સ્મરણાંજલિઃ આ કારણે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિએ કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો
આજે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રણવ મુખરજીનો જન્મદિવસ છે. તેમની પુત્રી શર્મિષ્ઠા મુખરજીએ તેમના પર લખેલા પુસ્તકની ચર્ચાઓ ચાલી રહી છે અને આજથી તે લોકો વાંચી શકશે આથી વધારે ચર્ચા થશે, પરંતુ તેમના જીવનના ઘણા પાસાં છે…
- આમચી મુંબઈ
મિક્સર ગ્રાઈન્ડરમાં સંતાડીને લવાયેલું 1.21 કરોડનું સોનું ઍરપોર્ટ પર પકડાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કસ્ટમ્સના ઍર ઈન્ટેલિજન્સ યુનિટ (એઆઈયુ)ના અધિકારીઓએ મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી જેદ્દાહથી આવેલા પ્રવાસીને તાબામાં લઈ 1.21 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું હતું. મિક્સર ગ્રાઈન્ડર અને પૂંઠાના બૉક્સમાં સંતાડીને સોનાની તસ્કરી કરવામાં આવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.એઆઈયુએ…