- આમચી મુંબઈ
મુંબઈમાં અકસ્માતોમાં નિયંત્રણ માટે ટ્રાફિક વિભાગે ભર્યું સૌથી મોટું પગલું
મુંબઈ: મુંબઈમાં રસ્તાઓ પહોળા કરવાનું કામ ચાલુ જ હોય છે. ત્યારે આટલા પહોળા રસ્તા કર્યા બાદ પણ મુંબઈમાં ઘણી જગ્યાએ રોડ અકસ્માત થતા જોવા મળે છે. જેના કારણે મુંબઈ ટ્રાફિક પોલીસે કેટલાક અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ ઘણા વિસ્તારોમાં ગતિ…
- મનોરંજન
શમા સિકંદરના કિલર લૂકે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
મુંબઈઃ બોલીવુડની જાણીતી અને બોલ્ડ અભિનેત્રી અંગે શમા સિકંદરનું નામ હોટ ફેવરિટ છે, જેમાં શમા સવાર હોય કે સાંજ પણ તેના બોલ્ડ અવતારને લઈને ચર્ચામાં રહે છે. તેના બોલ્ડ લૂકની સોશિયલ મીડિયા પર હંમેશાં ચર્ચા થાય છે, જ્યારે વાઈરલ પણ…
- સ્પોર્ટસ
આઇપીએલ જેવી ફ્રેન્ચાઇઝી લીગ નહી રમે આ ક્રિકેટર
ઢાકાઃ બાંગ્લાદેશના મહાન ઓલરાઉન્ડર અને કેપ્ટન શાકિબ અલ હસન હવે આઇપીએલ અને પીએસએલ જેવી ફ્રેન્ચાઇઝી ટી-20 લીગમાં રમતો જોવા મળશે નહીં. તેણે વધુ ફ્રેન્ચાઈઝી ક્રિકેટ નહીં રમવાનો નિર્ણય કર્યો છે. હવે તે પોતાનું ધ્યાન માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર જ રાખવા…
- ટોપ ન્યૂઝ
મોહન, વિષ્ણુ અને ભજનલાલ ભાજપની 2024ની તૈયારી?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ત્રણ રાજ્યોના મુખ્ય પ્રધાનની પસંદગી કરતી વખતે ભાજપે પોતાનો આંચકા પદ્ધતિ કાયમ રાખી છે અને ત્રણેય મુખ્ય પ્રધાનોના નામ જાહેર થયા બાદ તેનું અર્થઘટન કરતાં 2024ની લોકસભાની તૈયારી સાથે આને હવે સાંકળીને જોવામાં આવે છે. વસુંધરા રાજે,…
- મહારાષ્ટ્ર
…અને જ્યારે ‘મોટી રકમ’નો ચેક લઈ જવા મહારાષ્ટ્રના ખેડૂતે કરી પોલીસ પ્રોટેક્શનની માગણી
નાગપુર: મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના શિવાની ગામના દિલીપ રાઠોડ નામના ખેડૂતે પાક વીમા પેટે મળેલી અત્યંત મામૂલી 52.99 (બાવન રૂપિયા નવાણું પૈસા) રૂપિયાની રકમ બદલ નારાજી અને આક્રોશ વ્યક્ત કરતાં એવી હરકત કરી છે કે જેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.વાત…
- નેશનલ
મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આવતીકાલે શપથગ્રહણ, પીએમ મોદી સહિત આ નેતાઓ રહેશે ઉપસ્થિત
નવી દિલ્હી: ત્રણેય રાજ્યોના મુખ્ય પ્રધાનોના નામ જાહેર થઇ ગયા છે અને હવે ત્રણેય રાજ્યોમાં શપથગ્રહણ સમારોહ યોજાશે, જેમાં ધામધૂમપૂર્વક નવા મુખ્યપ્રધાનોની તાજપોશી થશે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ યોજાશે અને રાજસ્થાનમાં 15 ડિસેમ્બરની આસપાસ શપથ ગ્રહણ સમારોહ…
- આમચી મુંબઈ
આઈએસઆઈએસ મહારાષ્ટ્ર મોડ્યુલ કેસમાં 20થી વધુ લોકોની પૂછપરછ
મુંબઈ: આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક ઍન્ડ સિરિયા (આઈએસઆઈએસ)ના કથિત મહારાષ્ટ્ર મોડ્યુલનો પર્દાફાશ કરનારી નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ મુંબઈ, થાણે અને બેંગલુરુમાં 20થી વધુ લોકોની પૂછપરછ કરી હતી.સૂત્રોના જણાવ્યા મુજબ એનઆઈએ દ્વારા પૂછપરછ કરવામાં આવેલા શકમંદોમાં અરીબ માજીદનો પણ…
- આમચી મુંબઈ
વિદેશમાં સ્થાયી કરવા અને નોકરી અપાવવાને બહાને લૂંટ ચલાવનારી ટોળકી પકડાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિદેશમાં સ્થાયી કરવા અને નોકરી અપાવવાની લાલચે મુંબઈ બોલાવ્યા બાદ અનેક લોકોને લૂંટનારી ટોળકીને સાકીનાકા પોલીસે પકડી પાડી હતી. ધરપકડ કરાયેલાઓમાં ત્રણ ટ્રાવેલ એજન્ટનો સમાવેશ થતો હોઈ આ ટોળકી પુણેનું હોવાનું પોલીસે જણાવ્યું હતું.સાકીનાકા પોલીસે ત્રણ ટ્રાવેલ…