- નેશનલ
બિહારમાં કોર્ટ પરિસરમાં ધોળે દિવસે ગોળીબાર વિધાનસભ્યના ભાઇની હત્યાના આરોપીનું ઢીમ ઢાળ્યું
પટણાઃ ગુનાખોરીના રાજ્ય ગણાતા બિહારમાં કોર્ટ પરિસરમાં ગોળીબારની ઘટના બની છે, જેમાં ગુનેગારોએ દાનાપુર સિવિલ કોર્ટમાં એક કેદીની ગોળી મારીને હત્યા કરી હતી.મળતી માબહિતી મુજબ કેદી બેઉર જેલમાંથી દાનાપુર કોર્ટમાં હાજર થવા આવ્યો હતો. તે સમયે ત્યાં પહેલેથી જ ગુનેગારો…
- સ્પોર્ટસ
જો ગિલે ગઈકાલે DRS લીધું હોત તો… રાહુલે આપ્યું આવું રિએક્શન…
છેલ્લાં કેટલાય સમયથી ભારતીય ટીમના સ્ટાર ઓપનર શુભમન ગિલનું T20 ઈન્ટરનેશનલમાં ફોર્મ ખૂબ જ ખરાબ રહ્યો છે અને એમાં પણ ગઈકાલે એટલે કે ગુરુવારે જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી T20 મેચમાં તો તે છ બોલમાં બાર રન…
- મનોરંજન
આ એક નિર્ણયનો પ્રિયંકા ચોપરાની માતાને છે પસ્તાવો, કહ્યું આજે પણ યાદ કરીને રડવું આવે છે..
મધુ ચોપરાએ તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં એક ખુલાસો કર્યો હતો કે પ્રિયંકા ચોપરાના ઉછેરમાં તેણે અમુક એવા નિર્ણયો લીધા છે જેનો તેને ખૂબ પસ્તાવો છે. ક્યારેક એ સમયગાળાને યાદ કરીને તે રડવા લાગે છે અને જો તેને એ સમયમાં પરત જઇને…
- નેશનલ
આ રાજ્યના ધારાસભ્યોના ફંડમાં થયો વધારો, હવે વિકાસકાર્યો માટે મળશે આટલા કરોડ રૂપિયા
નવી દિલ્હી: અરવિંદ કેજરીવાલ સરકારે આજે એક મહત્વની જાહેરાત કરી છે. આજથી શરૂ થયેલા દિલ્હી વિધાનસભાના શિયાળુ સત્રમાં સીએમ કેજરીવાલે MLA ફંડમાં વધારાની જાહેરાત કરી છે. આથી હવે દિલ્હીના ધારાસભ્યોને વિકાસ કાર્યો માટે 7 કરોડ રૂપિયા મળશે. અગાઉ ધારાસભ્યોને વિકાસના…
- ઇન્ટરનેશનલ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કરી જાહેરાત, આવતા વર્ષે રશિયા BRICSની અધ્યક્ષતા કરશે’
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ફરી એકવાર પશ્ચિમી દેશો સામે આક્રમક વલણ અપનાવતા જાહેરાત કરી છે કે તેઓ આવતા વર્ષે BRICS દેશોની અધ્યક્ષતા કરશે. તેમણે કહ્યું કે આવતા વર્ષે રશિયાની અધ્યક્ષતામાં બ્રિક્સ સંમેલન યોજાશે, જે વાજબી વૈશ્વિક વ્યવસ્થા સ્થાપિત કરવા માટે…
- આમચી મુંબઈ
કાંદિવલીના વેપારી પાસેથી ખંડણી વસૂલવાનો પ્રયાસ: ભૂતપૂર્વ નગરસેવિકાના પુત્રો સામે ગુનો
મુંબઈ: ફ્લૅટનો તાબો સોંપવા કાંદિવલીના વેપારી પાસેથી 75 લાખ રૂપિયાની ખંડણી માગી કથિત ધમકી આપવા પ્રકરણે વસઈ-વિરારની નગરસેવિકાના બે પુત્ર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ કાંદિવલીના ચારકોપ વિસ્તારમાં રહેતા ફરિયાદી વિષ્ણુ બજાજે (55) વસઈ પૂર્વના આચોલે ખાતે પવન…
- આપણું ગુજરાત
માલધારીઓ અને તંત્ર ફરી આમને સામને આવશે?
આજરોજ રસ્તા પર રખડતા ઢોરને પકડવાની કામગીરી સંદર્ભે અગાઉ હાઇકોર્ટ ની સૂચના અનુસાર પાડેલા પશુઓને પાળેલા પશુઓને રજીસ્ટ્રેશન કરાવી અને વાડામાં સુરક્ષિત રીતે બાંધી રાખવા માલધારીઓને સૂચના આપવામાં આવી હતી અને તમામ પશુઓનું રજીસ્ટ્રેશન કોર્પોરેશનમાં કરાવવું જેથી કરી અને ક્યારેક…
- નેશનલ
એરપોર્ટ પર ભીડ ઓછી થાય એ માટે સરકારે પગલા લીધા છે: જ્યોતિરાદિત્ય સિંધિયા
નવી દિલ્હી: દિલ્હી અને મુંબઇ સહિત દેશના અનેક મોટા એરપોર્ટ પર મુસાફરોની સતત ભીડ જોવા મળતી હોય છે, સ્વાભાવિક છે કે આ શહેરોના એરપોર્ટ દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ્સમાંના એક છે. મુસાફરોની ભીડ મામલે કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ એક મોટું નિવેદન…
- મનોરંજન
હવે બચ્ચન પરિવારના આ સદસ્યથી નારાજ થયા બિગ બી અને કહી દીધી આ વાત…
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર છેલ્લાં કેટલાય સમયથી પરિવારમાં ચાલી રહેલાં વિખવાદને કારણે ચર્ચામાં છે પણ હેડિંગ વાંચીને જો તમે સમજી રહ્યા હોવ કે આ વિખવાદ વકર્યો છે અને એને પરિણામે બિગ બી બચ્ચન પરિવારના કોઈ સદસ્યથી નારાજ…