- નેશનલ

ગોવાના પ્રવાસન પર કોવિડની હજુ પણ અસર, વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો
નવી દિલ્હી: કોરોના પાનડેમિકને દેશમાં વિદેશી પ્રવાસીની સંખ્યામાં નોંધપાત્ર ધટાડો નોંધાયો હતો, પાન ડેમિક ખતમ થયા બાદ પણ પહેલા જેટલા વિદેશી પ્રવાસીઓ ગોવા નથી આવી રહ્યા. આ વર્ષના પ્રથમ સાત મહિનામાં 2.81 લાખથી વધુ વિદેશી પ્રવાસીઓએ ગોવાની મુલાકાત લીધી હતી.…
- નેશનલ

ચા બનાવવામાં મોડું કર્યું ને પત્નીને મળ્યું મોત…
ગાઝિયાબાદ: ગાઝિયાબાદના ભોજપુરના ફાજલગઢ ગામમાં મંગળવારે સવારે લગભગ છ વાગ્યાના સમયે પતિએ પત્નીની ચા આપવામાં વિલંબ થવાના કારણે મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી.પોલીસે જણાવ્યું હતું કે ધરમવીરને સવારની ચા મેળવવામાં પાંચ…
- IPL 2024

IPL 2024 Auction: 26 બોલર, 25 ઓલરાઉન્ડર, 13 બેટ્સમેન અને 8 વિકેટકીપર વેચાયા, જાણો કોને કેટલી રકમ મળી…
દુબઈ: મંગળવારે દુબઈમાં યોજાયેલા IPL 2024 માટે મિની ઓક્શનમાં 10 ફ્રેન્ચાઇઝી દ્વારા કુલ 72 ખેલાડીઓ ખરીદવામાં આવ્યા હતા. ખરીદાયેલા ખેલાડીઓમાં સૌથી વધુ સંખ્યામાં બોલરો હતા અને સૌથી વધુ પૈસા પણ બોલરો પર ખર્ચવામાં આવ્યા હતા. ખરીદાયેલા કુલ ખેલાડીઓમાં 26 બોલર,…
- નેશનલ

વિપશ્યના માટે રવાના થયા કેજરીવાલ, EDનું સમન્સનું શું થશે?
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન તથા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં વિપશ્યના માટે રવાના થઇ ગયા છે. 21 ડિસેમ્બરે EDએ તેમને આબકારી નીતિ મામલે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીના સીએમનો આ વિપશ્યના…
- નેશનલ

ભારતીય નૌસેના બનાવી રહી છે ગુપ્ત બંકર, જાણો INS વર્ષા વિશે..
ભારતીય નૌસેના દ્વારા એક ગુપ્ત નેવલ બેઝ તૈયાર થઇ રહી છે, જેને નામ આપવામાં આવ્યું છે INS વર્ષા. આ નેવલ બેઝમાં ભારતની પરમાણુ સબમરીન રહેશે. ખાસ વાત એ છે કે પરમાણુ સબમરીનને કોઇ જોઇ શકશે નહિ. કેમકે તે અંડરગ્રાઉન્ડ રહેશે.આ…
- મનોરંજન

નાગિન’ ફેમ નિયાએ પિંક ડ્રેસમાં લગાવી આગ
‘મુંબઈઃ ટીવી અભિનેત્રી નિયા શર્માએ ફિલ્મી દુનિયામાં પોતાના અભિનયને કારણે આગવું સ્થાન જમાવ્યું છે. ટીવીની દુનિયાથી દૂર રહી છે, પરંતુ સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) તાજેતરમાં તેનો…
- સ્પેશિયલ ફિચર્સ

કર્મચારીને તાવ આવ્યા પછી બોસ પાસે રજા માગી, પછી એવું થયું કે…
આપણે ઓફિસમાંથી રજા લેવા માટે અનેક બહાના કરીએ છીએ. પણ અનેક વખત આ રજા ન મળતા આ બાબત વિવાદમાં પરિણમી જતી હોય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર કર્મચારી અને તેના બૉસ વચ્ચે રજા મેળવવા માટે વોટ્સએપ ચેટનો સ્ક્રીન શૉટ વાઇરલ…
- આમચી મુંબઈ

મુંબઈમાં ફરી હવાની ગુણવત્તા કથળી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં સોમવારથી વાતાવરણમાં રહેલા ભેજ અને ધુમ્મસને કારણે હવાની ગુણવત્તાને અસર થઈ રહી છે. મંગળવારે સતત બીજા દિવસે પણ મુંબઈનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ નબળો રહ્યો હતો. બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં હવાની ગુણવત્તા નબળી રહીને એક્યુઆઈ ૨૦૧ નોંધાયો હતો.મુંબઈમાં…
- આમચી મુંબઈ

વિશેષ અધિવેશનને બદલે ચાલુ અધિવેશનની સમયમર્યાદા વધારો: જરાંગે-પાટીલ
મુંબઈ: રાજ્ય સરકારે 24 ડિસેમ્બરની અંદર મરાઠા આરક્ષણ અંગેનો નિર્ણય લેવો નહીંતર ત્યારબાદ અમે કોઈની વાત સાંભળશું નહીં. સરકારને એક ક્ષણનો પણ વધારાનો સમય મળશે નહીં, એવો હુંકાર ભરતાં મરાઠા આરક્ષણના આંદોલનકારી મનોજ જરાંગે-પાટીલે અધિવેશનની મુદત વધારવાની માગણી કરી હતી.મંગળવારે…
- આમચી મુંબઈ

24 ડિસેમ્બરે મરાઠા આરક્ષણ નહીં જ મળે, ફેબ્રુઆરીમાં વિશેષ અધિવેશનમાં મળશે: મુખ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે 24 ડિસેમ્બરે મરાઠા સમાજને આરક્ષણ નહીં જ મળે, ફેબ્રુઆરી મહિનામાં વિશેષ અધિવેશન બોલાવીને તેમાં મરાઠા સમાજને આરક્ષણનો નિર્ણય લેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે…









