- મનોરંજન

ઐશ્વર્યાએ કોને યાદ કરીને લખી આવી ઈમોશનલ પોસ્ટ…
બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન હાલમાં પ્રોફેશનલ લાઈફ કરતાં તેની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે અને આવા સંજોગોમાં હેડિંગ વાંચીને કદાચ તમને એવું પણ થઈ રહ્યું હશે કે કદાચ બચ્ચન પરિવાર સાથેના કોઈ પ્રિય વ્યક્તિને યાદ કરીને ભાવુક પોસ્ટ…
- નેશનલ

દિલ્હી અને મુંબઈમાં વધતા જતા હવાના પ્રદૂષણને કારણે લોકોમાં વધી રહી છે સ્વાસ્થ સમસ્યાઓ…
મુંબઈ : મુંબઈની હવાની ગુણવત્તા છેલ્લા 48માં કલાકમાં ઘટી છે. 24 કલાક પહેલા જ મુંબઈમાં સરેરાશ હવાનો ગુણવત્તા સૂચકાંક 189 હતો. તેમજ ગુરુવારે 21 ડિસેમ્બરે મુંબઈમાં હવા ગુણવત્તા સૂચકાંક 157 પર પહોંચ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈની હવાની ગુણવત્તા બગડી…
- આપણું ગુજરાત

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ ઘણા પ્રશ્નો ઊભા કરશે??
ગુજરાત સરકારે ગઈકાલે એક નિર્ણય લીધો અને એ ગાંધીના ગુજરાતમાં ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટી માં લિકરની પરમીટ આપવાની મંજૂરી મળી ગઈ છે. મંત્રી શ્રી રાઘવજી પટેલ ના કહેવા મુજબ બહારથી આવતા વેપારીઓ ધંધાના વિકાસ અર્થે આવતા હોય ત્યારે તેમની જરૂરિયાતોને…
- આપણું ગુજરાત

ગુજરાત હાઇકોર્ટે આ કેસમાં ડીજીપી સહિત પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે ઘટના?
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે રાજ્યના ડીજીપી, આણંદ જિલ્લાના પોલીસ વડા અને અન્ય પોલીસ અધિકારીઓને નોટિસ પાઠવી છે. એક નાણાકીય છેતરપિંડીના કેસમાં પોલીસે કરેલી ગેરવર્તણૂંકના આક્ષેપને પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ આરોપી પાસેથી 1 કરોડ રૂપિયા અને 100 તોલા…
- મહારાષ્ટ્ર

ચંદ્રશેખર બાવનકૂળેનું સૂચક વક્તવ્ય, પ્રતાપ ચિખલીકરનો દાવો: અશોક ચવ્હાણની ભાજપમાં પ્રવેશની જોરદાર ચર્ચા
નાંદેડ: ભાજપ પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકૂળેએ કરેલ સૂચક વક્તવ્ય અને સાંસદ પ્રતાપ પાટીલ ચિખલીકરના દાવા બાદ કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણના ભાજપ પ્રવેશ અંગેની ચર્ચાઓ ફરી થવા લાગી છે. અશોક ચવ્હાણ જલ્દી જ ભાજપમાં પ્રવેશ કરશે એવો દાવો…
- આમચી મુંબઈ

કોરોનાના નવા વેરિયન્ટથી પેનિક થવાની જરૂર નથી: સુધરાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં કોરોનાના નવા વેરિયન્ટનો કેસ નોંધાયા બાદ મુંબઈ મહાનગરપાલિકા એલર્ટ થઈ ગઈ છે. પ્રશાસન પરિસ્થિતિ પર નજર રાખી રહી હોવાથી પેનિક થવાની જરૂર નથી. તકેદારીના પગલારૂપે આગામી દિવસમાં કોરોનાની ટેસ્ટિંગ વધારવાની સાથે જ કોવિડ પોઝિટિવ કેસના…
- આમચી મુંબઈ

ઝૂંપડપટ્ટીમાં સાર્વજનિક શૌયાલય બાંધવામાં ફરી વિલંબ કન્સલ્ટન્ટ સામે દંડાત્મક કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈની ઝૂંપડપટ્ટીમાં ૫૫૯ સ્થળોએ સાર્વજનિક શૌચાલયમાં ૧૪,૧૬૬ સીટ બાંધવાનું કામ ચાલુ કર્યું છે. જોકે પશ્ચિમ ઉપનગરમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (પીએમસી) છેલ્લા બે મહિનાથી ડિઝાઈન સબમીટ કરવામાં નિષ્ફળ ગયા છે. તેથી ગંભીર દખલ લઈને પાલિકા પ્રશાસનને…
- આમચી મુંબઈ

આગામી બે મહિનામાં મુંબઈ ચકાચક થઈ જશે: સુધરાઈનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગામી બે મહિનાની અંદર મુંબઈ સ્વચ્છ અને સુંદર બનાવી દેવાનો મનસૂબો મુંબઈ મહાનગરપાલિકાએ રાખ્યો છે. તે માટે દરેક વિસ્તારમાં ઘર-ઘરથી કચરો જમા કરવાનું, ગલીઓ, નાળાઓ, રસ્તાઓ તથા શૌચાલય સાફ કરવાનું કામ અલગ-અલગ કૉન્ટ્રેક્ટરને બદલે હવે એક જ…
- સ્પોર્ટસ

IND vs SA: ત્રીજી વન-ડેમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતનો 78 રને ભવ્ય વિજય: સિરીઝ જીત્યું
બોલેન્ડ પાર્કઃ અહીંયા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ વન-ડે સિરીઝની છેલ્લી મેચ રમાઈ હતી. ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાના સુકાની એડન માર્કરામે બોલિંગ લીધી હતી, જ્યારે બેટિંગમાં ભારતીય ટીમ પચાસ ઓવરમાં આઠ વિકેટે 296 રનનો નોંધપાત્ર સ્કોર કર્યો હતો, જેમાં…









