- નેશનલ

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે…..
શ્રીનગર: પૂંછમાં આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને તેના પર સેનાની કાર્યવાહી પર મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત નહીં થાય તો…
- મનોરંજન

બોલીવૂડનો બાદશાહ અહીં સાલાર કરતા નીકળી ગયો આગળ, કરી નાખી આટલી કમાણી
મુંબઈઃ આજકાલ ફિલ્મજગતમાં બે ફિલ્મની જ બોલબાલા છે. એક દક્ષિણના સુપરસ્ટાર પ્રભાસની સલાર અને બીજી બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાનની ડંકી. આ બન્ને ફિલ્મો ક્રિસમસ વીકમાં રિલિઝ થઈ અને બન્ને બોક્સ ઓફિસ છલકાવી રહી છે. ભારતમાં ડંકીએ રૂ. 100 કરોડનો આંકડો…
- નેશનલ

આજનું રાશિફળ (26-12-2023): મેષ, વૃષભ અને તુલા રાશિના લોકોનો દિવસ હશે Goody Goody…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ નવું વાહન ખરીદવા માટે અનુકૂળ છે. આજે તમારે કોઈ પણ પ્રકારના વાદ-વિવાદમાં પડવાથી બચવું પડશે, નહીંતર તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આજે કોઈપણ અજાણ્યા વ્યક્તિથી અંતર જાળવવું જોઈએ, નહીં તો તે તમને નુકસાન પહોંચાડી…
- નેશનલ

ટ્રાફિકથી તોબાઃ કારચાલકે નદીમાં કર્યું મોટું પરાક્રમ, વીડિયો વાઈરલ
શિમલા: હિમાચલ પ્રદેશના મોટા ભાગના સ્થળો સૌથી લોકપ્રિય છે, જેથી આખું વર્ષ પર્યટકોની અવરજવર રહે છે. મોટા ભાગે નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે અહીં મોટા પ્રમાણમાં પર્યટકોની વિશેષ અવરજવર રહે છે, પરિણામે બે દિવસથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. તાજેતરમાં…
- આમચી મુંબઈ

ભાજપના વલણને કારણે શિંદે-પવાર જૂથના ટેન્શનમાં વધારો: સામના
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રની સત્તાધારી મહાયુતીમાં ભાજપના યુતિ પક્ષો એનસીપી (અજિત પવાર જૂથ) અને શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના ટેન્શનમાં વધારો થયો છે, કેમ કે ભાજપે આગામી ચૂંટણીમાં સ્વચ્છ ચહેરાના ઉમેદવારો ઉતારવાનો નિર્ણય લીધો છે ત્યારે આ બંને પક્ષના મોટા ભાગના…
- આમચી મુંબઈ

મહાવિકાસ આઘાડી રાજ્યમાં 40 લોકસભાની બેઠક જીતશે: સંજય રાઉતનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની આગામી ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે ભાજપની એનડીએ આઘાડી અને વિપક્ષની ઈન્ડિયા આઘાડી જોરદાર તૈયારીમાં લાગ્યા છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં રાજ્યમાં ભાજપની મહાયુતી આઘાડીને લોકસભાની 48માંથી ફક્ત 18થી 20 બેઠક મળવાની…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્ર માટે આવ્યા બેડ ન્યૂઝ, નવા વર્ષમાં પાણીની વિકટ સ્થિતિના એંધાણ
મુંબઈ: આગામી નવા વર્ષમાં રાજ્યમાં પાણીની તંગીનું સંકટ વધુ વકરવાની શક્યતા છે. રાજ્યના ડેમોમાં માત્ર ૬૩ ટકા જ પાણીનો સ્ટોક બાકી રહ્યો છે અને છત્રપતિ સંભાજીનગર વિભાગમાં સૌથી ઓછો ૩૬.૭૧ ટકા પાણીનો સંગ્રહ છે.ઝડપથી ઘટી રહેલા પાણીના સ્ટોકને કારણે રાજ્યના…
- નેશનલ

રેટ માઇનર્સને નહિ તો કોને મળ્યા કેજરીવાલ? મજૂરોએ કહ્યું અમને તો નથી મળ્યા..
ઉત્તરાખંડની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને 12 રેટ માઇનર્સે તેમનો કિંમતી જીવ જોખમમાં મુકીને બહાર કાઢ્યા હતા. એ પછી દિલ્હીની કેજરીવાલ સરકારે દાવો કર્યો હતો કે સીએમ કેજરીવાલે રેટ માઇનર્સ સાથે મુલાકાત કરી હતી, જો કે હવે રેટ માઇનર્સ દાવો…
- આમચી મુંબઈ

પત્રા ચાલ પ્રોજેકટમાં મ્હાડાના 4,711 ઘર, રૂ. 1700 કરોડનો ફાયદો
મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ઇડી)ની કાર્યવાહીને લીધે વિવાદમાં આવેલી ગોરેગાવ પશ્ચિમની પત્રા ચાલ (સિદ્ધાર્થ નગર) આ વિવાદિત પ્રોજેકટ હવે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મહાડા) દ્વારા સામાન્ય નાગરિકોને 4,711 ફ્લૅટ મળવામાં છે, આ સાથે પ્લોટના વેચાણમાંથી પણ મ્હાડા 1700…









