- આમચી મુંબઈ
પાણીની પાઈપલાઈનમાં ગળતર અને ભંગાણથી મળશે છૂટકારો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાઈપલાઈનમાં થતું ગળતર અને ભંગાણની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે મુંબઈ મહાનગરપાલિકા પાણીની પાઈપલાઈનના પર્યાયરૂપે કૉંક્રીટ વોટર ટનલ બાંધવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. છેલ્લા થોડા મહિનામાં અનેક વખત પાઈપલાઈનમાં ભંગાણ પડવાથી પાણીપુરવઠો ખોરવાઈ જતા નાગરિકોને હાલાકીનો સામનો કરવો…
- આમચી મુંબઈ
ગેરકાયદે કાટમાળ ફેંકનારાને રોકવામાં પાલિકા લાચાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: હાઈવે પર મધરાતે કાટમાળ ફેંકી જનારાઓને રોકવામાં મુંબઈ મહાનગરપાલિકા સતત લાચારી અનુભવી રહી છે. માનખુર્દ, શિવાજી નગર, દેવનાર, ગોવંડી, ટ્રોમ્બેમાં હાઈવે પર ગેરકાયદે રીતે કાટમાળ ફેંકી જવાની વારંવારની ઘટનાઓ બાદ હવે પાલિકાએ હવે મુંબઈ ટ્રાફિક પોલીસની મદદ…
- રાશિફળ
આજનું રાશિફળ (27-12-23): મેષ અને વૃશ્ચિક રાશિના લોકો માટે દિવસ લાવશે Good Luck
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યો છે. આજે વેપારમાં કોઈ પણ પ્રકારનું મોટું રોકાણ કરતાં પહેલાં ખૂબ જ સમજી-વિચારીને નિર્ણય લો. આજે કોઈ પણ ડિલ ફાઈનલ કરતાં પહેલાં વિચારો, નહીંતર આ ડિલને કારણે જ મુશ્કેલીમાં…
- મનોરંજન
રેડ ડ્રેસમાં કેટ શર્માએ સોશિયલ મીડિયા પર લગાવી આગ
મુંબઈઃ ટીવી અભિનેત્રી કેટ શર્મા પોતાની બોલ્ડ અને હોટનેસ માટે જાણીતી છે, જ્યારે પોતાની સ્ટાઈલને લઈને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર લોકોને ક્રિસમસને શુભેચ્છા આપતી તસવીરો મૂકીને ઈન્ટરનેટ પર આગ લગાવી હતી. તેના રેડ કલરના ડ્રેસને…
- સ્પોર્ટસ
ભારત અને દ. આફ્રિકા વચ્ચેની ટેસ્ટમાં આવ્યું વિઘ્ન, કોણે કર્યો ચમત્કાર અને ધબડકો?
સેન્ચુરિયનઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની સૌથી પહેલી ટેસ્ટ મેચમાં આફ્રિકાએ ટોસ જીતીને ફિલ્ડિંગ લેવાનો નિર્ણય સફળ રહ્યો હતો. ટવેન્ટી-ટવેન્ટી અને વન-ડેમાં રમાયેલી મેચની સિરીઝ પછી આજથી શરુ થયેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના સુકાની રોહિત શર્મા, શુભમન ગિલ સહિત મોટા…
- સ્પેશિયલ ફિચર્સ
મીઠાને કારણે દર વર્ષે આટલા લાખ લોકોના મૃત્યુ થાય છે… જાણો કઈ રીતે?
ભારતીય રસોઈ જ નહીં પણ કોઈ પણ રસોઈમાં મીઠા વગર કોઈ જ સ્વાદ નથી. મીઠું એ એક એવું ઘટક છે કે જેની ઓછી હાજરી પણ ઉડીને આંખે વળગે છે અને તેની વધારે પડતી હાજરી પણ મોઢાનો સ્વાગ બગાડી મૂકે છે.…
- આમચી મુંબઈ
વિધાનસભ્ય અપાત્રતા પિટિશનનો જવાબ આપવા અજિત પવાર જૂથે માગ્યો વધુ સમય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીના વિધાનપરિષદના સભ્યોની અપાત્રતા પિટિશનની સુનાવણીમાં નવી વાત સામે આવી છે. એનસીપીના અજિત પવાર જૂથે અપાત્રતા પ્રકરણની નોટિસનો જવાબ આપવા માટે એક મહિનાનો સમય માગ્યો છે.અપાત્રતા પ્રકરણમાં એનસીપીના બંને જૂથોના વિધાનસભ્યોને વિધાનમંડળ સચિવ તરફથી પાંચમી ડિસેમ્બરે નોટિસ…
- આપણું ગુજરાત
બ્રેકિંગઃ અમદાવાદમાં કોરોનાને કારણે વૃદ્ધાનું મોત
ગાંધીનગરઃ દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જેમાં કેરળથી લઈને ગુજરાતમાં કેસમાં વધારો થઈ રહ્યો છે. કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્રની સાથે ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારા સાથે આજે ગુજરાતમાં કોરોનાથી વૃદ્ધ મહિલાનો ભોગ લેવાયો છે, તેનાથી અમદાવાદમાં કુલ 35 એક્ટિવ કેસ થયા…
- નેશનલ
હવે પાટનગર દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટનો કોલ મળતા પ્રશાસન હરકતમાં
નવી દિલ્હી: મુંબઈમાં આરબીઆઈ સહિત અન્ય બેંકોમાં બોમ્બ રાખ્યા હોવાના ધમકીભર્યા કોલ પછી પાટનગર દિલ્હીમાં ઈઝરાયલ એમ્બેસી નજીક બોમ્બ વિસ્ફોટના કોલને કારણે દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડ પ્રશાસન દોડતું થઈ ગયું હતું.પાટનગર દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં ઈઝરાયલ એમ્બેસીના પાછળ આવેલા એક…
- આમચી મુંબઈ
નવી મુંબઈ એરપોર્ટનું નિર્માણ કાર્ય 60 ટકા પૂર્ણ
નવી મુંબઈ: શહેરમાં બની રહેલા એરપોર્ટ સંબંધે સૂત્રોનું કહેવું છે કે તેનું 60 ટકાથી વધુ બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને ડિસેમ્બર 2024 સુધીમાં આ એરપોર્ટ કોમર્શિયલ પ્રવૃત્તિઓ માટે સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. આ ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કાર્ય…