- મનોરંજન

સેલ્ફી ક્લિક કરી Female Fanએ Actor Prabhas સાથે આ શું કર્યું?
સાઉથના સુપરસ્ટાર પ્રભાસ હાલમાં ચારે બાજુ ચર્ચાનો વિશય બની ગયો છે અને એનું કારણ છે તેની ફિલ્મ સાલાર… સાલારને ચારે બાજુથી દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે અને ઈન્ડિયન બોક્સ ઓફિસની સાથે સાથે જ ઓવરસીઝમાં પણ બંપર કમાઈ કરી રહી…
- આમચી મુંબઈ

પીએમ મોદી આ તારીખે એમટીએચએલનું કરશે ઉદ્ઘાટનઃ શિંદેની મોટી જાહેરાત
મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બારમી જાન્યુઆરીના મંગળવારના દેશના સૌથી મોટા લાંબા દરિયાઈ પુલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (એમટીએચએલ)નું ઉદ્ઘાટન કરશે, એવી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જાહેરાત કરી હતી.મુંબઈમાં શિવડી અને રાયગઢ જિલ્લાના ન્હાવાશેવાની વચ્ચેના 21.8 કિલોમીટર લાંબા…
- મનોરંજન

‘ગહેરાઇયા’ કર્યા બાદ લોકો મને દગાખોર સમજવા લાગ્યા હતા: સિદ્ધાંત ચતુર્વેદી
બોલીવુડ અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીની લેટેસ્ટ નેટફ્લિક્સ રિલીઝ ‘ખો ગયે હમ કહાં’ના ભરપૂર વખાણ થઇ રહ્યા છે. ફિલ્મમાં તેમના પાત્રની પણ ખૂબ પ્રશંસા થઇ રહી છે. ત્યારે એક ઇન્ટરવ્યુમાં સિદ્ધાંતે અભિનયકળા અંગેના પોતાના વિચારો રજૂ કર્યા હતા. ‘ગલીબોય’, ‘બંટી ઓર બબલી-2’,…
- મનોરંજન

શાહરૂખ ખાને અનુષ્કાની કરી પ્રશંસા તો કટરિના થઇ ગઇ નારાજ પછી….
બોલિવૂડના બેતાજ બાદશાહ ગણાતા શાહરૂખ ખાનની દોસ્તી ઘણી વખણાય છે. હંમેશા એના વ્યવહારની પ્રશંસા કરવામાં આવે છે. એમ કહેવાય છએ કે શાહરૂખ ક્યારેય કોઇને નિરાશ નથી કરતો. તે બધા સાથે રિસ્પેક્ટથી વાતો કરે છે. એ કોઇને અપસેટ થવાનો મોકો નથી…
- નેશનલ

દેશના 5.33 કરોડ ઘરોમાં હજુ પાણી પહોંચ્યું નથી, આ 3 રાજ્યોમાં સ્થિતિ સૌથી ખરાબ..
ભારત સરકારે વર્ષ 2024 સુધી દેશના દરેક ઘરની અંદર નલથી જલ એટલે કે ઘરબેઠા પીવાનું પાણી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જો કે એક આરટીઆઇ મુજબ હજુપણ ગ્રામ્ય સ્તરે લગભગ 5.33 કરોડ ઘરોને નલથી જલનું કનેક્શન મળી શક્યું નથી. રાજસ્થાન, પશ્ચિમ…
- રાશિફળ

નવા વર્ષમાં ધન રાશિના લોકોએ સ્વાસ્થ્ય પ્રત્યે રહેવું પડશે સભાન, મકર રાશિના લોકોને ધનની થશે…
ધન રાશિના લોકો હંમેશા પોતાની ફરજ અને જીવનના ટાર્ગેટને લઈને ક્લિયર હોય છે. તમે વિચારોની સ્વતંત્રતામાં વિશ્વાસ ધરાવો છો એટલે બીજા પાસેથી પણ એવી જ અપેક્ષા રાખો છો. વર્ષની શરૂઆતથી જ તમારામાં આત્મવિશ્વાસમાં વધારો થઈ રહ્યો છે. જેને કારણે તમને…
- નેશનલ

Safety First: મુંબઈ-દિલ્હી રેલ કોરિડોરને ‘કવચ’ સિસ્ટમથી સજ્જ બનાવાશે
મુંબઈ: મુંબઈ દિલ્હી વચ્ચે કલાકના 130 કિ.મી. ઝડપે મેલ-એક્સપ્રેસ ટ્રેનો દોડાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે મુંબઈથી રતલામ વચ્ચે ‘કવચ’ એટલે કે ઓટોમેટિક રેલવે સુરક્ષા સિસ્ટમ બેસાડવામાં આવશે. આ ‘કવચ’ સિસ્ટમ જૂન, 2024 સુધીમાં દરેક કોરિડોરમાં બેસાડવામાં આવશે, એમ…
- મનોરંજન

bye bye 2023: બોલીવૂડમાં આ વર્ષ રહ્યું હીરોનું, એકને બાદ કરતા હીરોઈનો ન બતાવી શકી કમાલ
બોલીવૂડમાં સદનસીબે ઘણા સમયથી હીરોઈન સેન્ટ્રીક ફિલ્મો બની રહી છે અને લોકોને ગમી પણ રહી છે. માત્ર ગ્લેમરસ લાગતી, ગીતો ગાતી અને અલકઝકલ દેખાતી હીરોઈનો કરતા ફિલ્મની વાર્તાના કેન્દ્ર સ્થાને રહેતી હીરોઈનો ઘણી છે અને તે તેમના ખભે ફિલ્મનો ભાર…









