- આપણું ગુજરાત
ગોંડલ શહેર પ્રમુખ ઉપર હુમલો કરનારાઓ સામે ગુજસીટોક એક્ટ હેઠળ પોલીસ કાર્યવાહી કરે – મહેશભાઈ રાજપુત
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી મહેશભાઈ રાજપુતે તથા રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ-પૂર્વ ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયાએ જણાવ્યું છે કે ગઈકાલે તા.૧૨/૦૧/૨૦૨૪ના રોજ ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી આશિષભાઈ કુંજડીયા દ્વારા ગેરકાયદેસર એલ.ડી.ઓ.નું નેટવર્ક ચલાવનારા સામે આકરી કાર્યવાહી કરવા અને…
- આપણું ગુજરાત
અર્જુન ખાટરીયાએ ભાજપમાં જોડાવાનું મન બનાવ્યું, જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતા તરીકે દૂર કરાયા
આજરોજ કોંગ્રેસ પક્ષ માટે એક માથા સમાચાર આપ્યા છે કે જિલ્લા પંચાયત અને સહકારી ક્ષેત્રે સક્રિય રાજકારણમાં વર્ચસ્વ ધરાવતા જિલ્લા પંચાયતના સભ્ય અને વિરોધ પક્ષના નેતા તરીકે કાર્યરત અર્જુન ખાટરિયા કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી અને કેસરિયો ધારણ કરવા જઈ…
- નેશનલ
ગીતા પ્રેસમાંથી 10,000 પુસ્તક અયોધ્યા મોકલાશે, કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારાને અપાશે ભેટ
ગોરખપુર: રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આખો દેશ થનગની રહ્યો છે. દેશના મોટા ભાગના શહેરો પ્રભુ રામને સમર્પિત કરવા માટે કંઇ ને કંઇ મોકલી રહ્યા છે. ત્યારે હિંદુ ધર્મના વિચારોનો પ્રચાર પ્રસાર કરતી ગીતા પ્રેસ દ્વારા 10 હજારથી વધુ…
- નેશનલ
“ભારત હવે રાજકીય રીતે સૌથી સ્થિર દેશ છે…” યુએસ-ઈન્ડિયા પાર્ટનરશિપ ફોરમના વડા મુકેશ આઘી
નવી દિલ્હી: યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમના વડા મુકેશ આઘીએ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં ભારતના નેતૃત્વમાં વિશ્વાસ વધ્યો છે. રાજકીય જોખમના દૃષ્ટિકોણથી ભારત હવે સૌથી સ્થિર દેશ માનવામાં આવે છે.મુકેશ આઘીએ વૈશ્વિક રાજકારણની બદલાતી ગતિશીલતા…
- આમચી મુંબઈ
લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાના છોઃ આજે રાતે અને આવતીકાલે આ લાઈનમાં રહેશે બ્લોક
મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેની ત્રણેય લાઈનમાં ટ્રાવેલ કરવાનું વિચારો છો. જો હા તો વાંચી લેજો મહત્ત્વના સમાચાર, કારણ કે આજે રાતના મધ્ય રેલવેની મેઈન લાઈનમાં નાઈટ બ્લોક રહેશે, જ્યારે હાર્બર અને પશ્ચિમ રેલવેમાં વિશેષ બ્લોક રહેશે. મધ્ય રેલવેની હાર્બર લાઈનમાં…
- નેશનલ
‘નારાયણ મૂર્તિ કોર્પોરેટ ગાંધી હશે, પણ હું કસ્તુરબા નથી..’: સુધા મૂર્તિએ કોને કહી આ વાત?
ઇન્ફોસિસના સહસ્થાપક નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે તેઓ અઠવાડિયામાં 85થી 90 કલાક કામ કરી લીધા બાદ પરિવાર સાથે પરિવારને ક્વોલિટી ટાઇમ વિતાવતા હતા. સુધા મૂર્તિએ પણ કહ્યું હતું કે આ ઉંમરમાં પણ પોતે 70 કલાકથી વધુ સમય સુધી કામ કરે…
- મનોરંજન
માતાએ પૂછ્યું લગ્ન નથી કરવા તો શું કરવું છે? ફિલ્મ નિર્માતાએ આપ્યો આવો જવાબ…
બી-ટાઉનના ફેમસ ફિલ્મ મેકર કરણ જોહર એવા પસંદગીના લોકોમાંથી છે કે જેઓ લગ્ન વિના સરોગસીની મદદથી પિતા બન્યો છે. કરણે 2017માં બે ટ્વીન્સ દીકરાનો પિતા બન્યો હતો. પણ ફિલ્મ મેકરે હવે એક ઈન્ટરવ્યુમાં લગ્નને લઈને ચોંકાવનારા ખુલાસો કર્યો હતો. આવો…