- મનોરંજન
મનોજ બાજપેયીની આ ફિલ્મની ઓસ્કર લાઇબ્રેરીમાં થઇ એન્ટ્રી…
બોલીવુડ અભિનેતા મનોજ બાજપેયીની ફિલ્મ ‘Joram’ની ઓસ્કર લાઇબ્રેરીમાં એન્ટ્રી થઇ છે, એટલે કે આ ફિલ્મની સ્ક્રીપ્ટ અને સ્ક્રીનપ્લેને વિશ્વભરના નિષ્ણાતો તથા ફિલ્મમેકિંગ શીખી રહેલા વિદ્યાર્થીઓ માટે એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સ લાઇબ્રેરીએ તેના કોર કલેક્શનમાં સ્થાન આપ્યું છે.…
- મનોરંજન
Aamir Khanની લાડકી ઈરા ખાનનો રિસેપ્શન લૂક જોયો કે? જોશો તો…
બી-ટાઉનમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ મિસ્ટર પરફેક્શનિસ્ટની લાડકી ઈરા ખાનના લગ્નની ચર્ચા ચાલી રહી છે. ત્રીજી જાન્યુઆરીએ મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યા પછી 10 તારીખે રાજસ્થાનના ઉદયપુરમાં ક્રિશ્ચિયન વેડિંગ કર્યા હતા. આજે હવે કપલનું રિસેપ્શન અને રિસેપ્શનનો લૂક પણ સામે…
- સ્પોર્ટસ
‘કુછ તો લોગ કહેંગે…’ યુવરાજ સિંહે આવું કેમ અને કોના વિશે કહ્યું?
નવી દિલ્હી: સામાન્ય રીતે ક્રિકેટરોને લોકો જે કહે અથવા મીડિયામાં તેમના વિશે જે ચર્ચા હોય એના કરતાં તેમના સાથી ખેલાડીઓ કે ભૂતપૂર્વ પ્લેયરો જે કંઈ કહે એ વધુ પસંદ હોય છે. જુઓને, રોહિત શર્મા અને વિરાટ કોહલી 14 મહિને પાછા…
- સ્પોર્ટસ
Yuvraj Singhએ Rohit Sharmaને કહ્યું વધુ સ્પીડમાં ભાગ જાડિયા… સોશિયલ મીડિયા પર કમેન્ટ વાઈરલ…
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની લાંબા સમય બાદ T-20 ફોર્મેટમાં કમબેક ખાસ કંઈ સારું નથી રહ્યું. અફઘાનિસ્તાન સામે રમાયેલી પહેલી T-20 મેચમાં રોહિતની બેટ ખાસ કંઈ જાદુ નહીં દેખાડી શકી અને તે ખાતું ખોલાવ્યા વગર ઝીરો રન પર જ આઉટ…
- આમચી મુંબઈ
BMCની એફડીમાં થયો આટલા કરોડનો ઘટાડો, પણ કારણ શું?
મુંબઈઃ આ વર્ષે લોકસભા ચૂંટણી યોજવામાં આવ્યા પછી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવ્યા પહેલા દરેક પક્ષોએ પણ તેની તૈયારીઓ શરુ કરી દીધી છે. મુંબઈમાં મહાનગર પાલિકાની ચૂંટણી પણ આ વર્ષે યોજાય એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે ત્યારે સૌથી મોટા…
- આમચી મુંબઈ
એનજીઓ પાસે લાંચ માગવા બદલ પાલિકાના બે અધિકારીની ધરપકડ
મુંબઈ: બિલ ક્લિયર કરવા માટે એનજીઓ પાસે લાંચ માગવા બદલ પાલિકાના બે અધિકારીની એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ ધરપકડ કરી હતી.મહાનગરપાલિકાના એલ વોર્ડના અધિકારી સતીષ દગડખૈર અને નીતિન સાબળેએ રૂ. 84 હજારનું બિલ ક્લિયર કરવા માટે એનજીઓ ચલાવતા આઇટીઆઇ કાર્યકર્તા પાસે…
- નેશનલ
મની લોન્ડરિંગઃ મહાદેવ એપ કેસમાં ઇડી દ્વારા વધુ બેની ધરપકડ
રાયપુરઃ ઇડીએ મહાદેવ ઓનલાઇન સટ્ટાબાજી અને ગેમિંગ એપ કેસમાં મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં વધુ બે વ્યક્તિઓની ધરપકડ કરી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ઇડીના વકીલ સૌરભ પાંડેના જણાવ્યા અનુસાર નીતિન ટિબ્રેવાલ અને અમિત અગ્રવાલને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની વિવિધ કલમો…
- નેશનલ
14 લાખ રંગીન દીવાથી બનાવાશે પ્રભુ રામનું પરાક્રમી સ્વરૂપ…
અયોધ્યા: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને કારણે હાલમાં અયોધ્યા સંપૂર્ણપણે રામમય બની ગઈ છે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં દિવાળી કરતા પણ મોટો તહેવાર જોવા મળે તો નવાઈ નહિ. અગાઉ અયોધ્યામાં 21 લાખ દિવડા પ્રગટાવીને એક રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે ફરી…
- આપણું ગુજરાત
ગોંડલ શહેર પ્રમુખ ઉપર હુમલો કરનારાઓ સામે ગુજસીટોક એક્ટ હેઠળ પોલીસ કાર્યવાહી કરે – મહેશભાઈ રાજપુત
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી મહેશભાઈ રાજપુતે તથા રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ-પૂર્વ ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયાએ જણાવ્યું છે કે ગઈકાલે તા.૧૨/૦૧/૨૦૨૪ના રોજ ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી આશિષભાઈ કુંજડીયા દ્વારા ગેરકાયદેસર એલ.ડી.ઓ.નું નેટવર્ક ચલાવનારા સામે આકરી કાર્યવાહી કરવા અને…
- આપણું ગુજરાત
અર્જુન ખાટરીયાએ ભાજપમાં જોડાવાનું મન બનાવ્યું, જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતા તરીકે દૂર કરાયા
આજરોજ કોંગ્રેસ પક્ષ માટે એક માથા સમાચાર આપ્યા છે કે જિલ્લા પંચાયત અને સહકારી ક્ષેત્રે સક્રિય રાજકારણમાં વર્ચસ્વ ધરાવતા જિલ્લા પંચાયતના સભ્ય અને વિરોધ પક્ષના નેતા તરીકે કાર્યરત અર્જુન ખાટરિયા કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી અને કેસરિયો ધારણ કરવા જઈ…