- સ્પોર્ટસ
મોટી મુશ્કેલીમાં માહી! ધોની સામે તેના જ બાળપણના મિત્રએ બદનક્ષીનો દાવો માંડ્યો
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન તથા ચેન્નઇ સુપરકિંગ્સ આઇપીએલ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની એક મોટી મુશ્કેલીમાં ફસાયા છે. તેમની સામે તેમના 2 ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર્સે દિલ્હી હાઇકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે, જેની આવતીકાલે સુનાવણી યોજાશે.ધોનીના નાનપણના મિત્ર…
- નેશનલ
શું 2024માં અબ કી બાર BJP 400 પાર? રામ મંદિરની અસરથી UPમાં તૂટશે રેકોર્ડ?
લખનઊ: 2014માં કેન્દ્રમાં બીજી વાર સત્તા મેળવ્યા બાદ ભારતીય રાજકારણમાં BJP પોતાનો દબદબો જમાવી રહી છે. અને તેના પરિણામે 2019માં વધુ બેઠકો મેળવીને પોતાના રેકોર્ડમાં ઘણો સુધાર કર્યો હતો અને હવે તેનાથી પણ આગળ વધવાની કોશિશ થઈ રહી છે. લોકસભાની…
- આમચી મુંબઈ
મહિલાનું જાતીય શોષણ કરી પૈસા પડાવ્યા: શખસ સામે ગુનો
થાણે: 35 વર્ષની મહિલાને લગ્નની લાલચ આપીને તેનું જાતીય શોષણ કરવા અને પૈસા પડાવવા બદલ શખસ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.પનવેલમાં રહેતી મહિલાએ નોંધાવેલી ફરિયાદને આધારે પનવેલ તાલુકા પોલીસે સોમવારે આરોપી ઇશાન અવેયા બહેરા સર્વજીત સામે ગુનો દાખલ કર્યો…
- આમચી મુંબઈ
બે પ્રોજેક્ટમાં ફ્લેટ ખરીદદારો સાથે છેતરપિંડી: બિલ્ડર વિરુદ્ધ એફઆઇઆર દાખલ
મુંબઈ: ફ્લેટ ખરીદદારો સાથે છેતરપિંડી આચરવા પ્રકરણે મુંબઈના બિલ્ડર, તેની પત્ની, બિઝનેસ પાર્ટનર્સ તથા અન્યો વિરુદ્ધ મુંબઈ અને નવી મુંબઈમાં બે અલગ અલગ એફઆઇઆર દાખલ કરાયા હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.મુંબઈ પોલીસે આ પ્રકરણે બિલ્ડર લલિત ટેકચંદાની અને તેની કંપની…
- સ્પોર્ટસ
IND Vs AFG:… તો અફઘાનિસ્તાનને હરાવીને ટીમ ઈન્ડિયા પાકિસ્તાનને પાછળ મૂકી દેશે?
Indian Cricket Team આજે બેંગ્લોરમાં અફઘાનિસ્તાન સાથે ટકરાઈ રહી છે અને ત્યારે Team India પાસે એક વધુ વિક્રમ સર્જવાની તક છે અને જો આજે ટીમ ઈન્ડિયા આ વિક્રમ સર્જશે તો તે Pakistani Cricket Teamને પાછળ છોડી દેશે. આવો જોઈએ શું…
- મનોરંજન
હેમા માલિનીની પુત્રીના લગ્નજીવનમાં તિરાડ? ઇશા-ભરત ઘણા સમયથી અલગ રહેતા હોવાની ચર્ચા
બોલીવુડની ડ્રીમગર્લ હેમા માલિનીની પુત્રી ઇશા દેઓલનું લગ્નજીવન ભંગાણને આરે હોવાની ગોસિપ થઇ રહી છે. ઇશા દેઓલ તેના પતિ ભરત તખ્તાનીથી અલગ રહેતી હોવાનો તેમજ આ ભંગાણ પાછળ ભરત તખ્તાની સાથે જોડાયેલી એક ચોંકાવનારી હકીકત જવાબદાર હોવાની વિગતો છે.ધર્મેન્દ્ર અને…
- નેશનલ
કોંગ્રેસે ગરીબી હટાવાનો નારો આપ્યો, અમારી સરકારે 25 કરોડ લોકોને ગરીબીમાંથી દૂર કર્યાંઃ પીએમ મોદી
એર્નાકુલમ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ આંધ્ર પ્રદેશ-કેરળના પ્રવાસે છે. આજે PM મોદીએ કેરળના ગુરુવાયૂર મંદિર અને થ્રીપ્રયાર શ્રી રામ મંદિરમાં પૂજા કરી. બપોરે લગભગ 1 વાગ્યે તેમણે કોચીમાં કોચીન શિપયાર્ડ સંબંધિત 4000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું.ત્યાર બાદ એર્નાકુલમમાં…
- નેશનલ
જ્યારે અયોધ્યા પહોંચ્યા ભગવાન રામ અને સીતા, થયું કંઈક એવું કે…
અત્યારે આખો દેશ અને દેશવાસીઓ શ્રીરામના રંગે રંગાઈ ગયા છે અને લોકો હર્ષોલ્લાસથી રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે હેડિંગ વાંચીને કદાચ તમને એવું પણ થશે કે ભાઈ રામ લલ્લા તો 22મી જાન્યુઆરીના મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા છે…
- મનોરંજન
ભૂલભૂલૈયા-3માં ‘ઓરિજીનલ મંજુલિકા’ જોવા મળશે? વિદ્યાની એન્ટ્રી અંગે મળી આ બ્રેકિંગ ન્યુઝ..
વર્ષ 2022માં મોટા પડદે તથા OTT પર પણ ધમાલ મચાવનારી ‘ભૂલભૂલૈયા-2’ની સફળતા બાદ હવે તેના ત્રીજા ભાગના શૂટિંગની તૈયારી શરૂ થઇ ચુકી છે. આ વર્ષના માર્ચથી શૂટિંગ શરૂ કરીને તેને દિવાળીટાણે રિલીઝ કરવાની નિર્માતાઓની યોજના છે. અનીસ બઝમીના દિગ્દર્શન હેઠળ…
- નેશનલ
મહારાષ્ટ્ર અને કેરળ જેવા રાજ્યોમાં થયો કોવિડ-19ના કેસમાં ઘટાડો….
નવી દિલ્હી: દેશભરમાં કોરોનાના કેસમાં હવે થોડા ઘણા અંશે ઘટાડો નોંધાયો હતો. કોરોના કેસમાં આ ઘટાડો છેલ્લા બે સપ્તાહમાં જ જોવા મળ્યો છે. થોડા દિવસ અગાઉ એક દિવસમાં કોવિડ-19ના 750 કેસ નોંધાયા હતા જ્યારે હવે આ કોસમાં ઘણો મોટો ઘટાડો…