- નેશનલ
ફેરિયાઓ પાસેથી મહિને ૩૨ લાખ કમાવવાની રેલવેની યોજના, કઈ રીતે થશે અમલ?
મુંબઈઃ મધ્ય રેલવેએ લાંબા અંતરની ટ્રેનોના એસી અને નોન-એસી કોચમાં ફેરીયાઓને નોન-કેટરિંગ આઇટમ્સ અને માલસામાન વેચવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે, જેને કારણે તેને દર મહિને ₹ ૩૨ લાખની આવક થવાની સંભાવના છે.અધિકારીએ જણાવ્યું હતું કે રેલ્વેએ એક કોન્ટ્રાક્ટરની નિમણૂક…
- મનોરંજન
બીડી પીવાથી ગંટુર કારમના હીરોને થયો માથાનો દુઃખાવો, ને પછી…
મુંબઈઃ ફિલ્મો કે એડવર્ટાઈમેન્ટમાં સ્ટાઈલ બતાવતા હીરો ખરેખર નથી સમજતા હોતા કે જે વસ્તુને તેઓ દુનિયા સામે મૂકી રહ્યા છે તેનાથી શું શું નુકસાન થાય છે. ખાસ કરીને નશો કરતી વસ્તુઓ કે વ્યસન થઈ જાય તેવી વસ્તુઓની જાહેરાતો કરતા સમયે…
- સ્પોર્ટસ
PAK VS NZ: રિઝવાન બેટ લીધા વિના રન લેવા દોડ્યો પછી કરી નાખી આ હરકત, વીડિયો વાઈરલ
ડનડિનઃ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ અત્યારે ન્યૂ ઝીલેન્ડના પ્રવાસે છે, પરંતુ ટવેન્ટી-20ની સિરીઝમાં પાકિસ્તાનની કફોડી હાલત કિવિઓએ કરી નાખી હતી. ત્રણેય મેચમાં પાકિસ્તાનની ટીમને ભયંકર રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રીજી ટવેન્ટી-20 મેચમાં પાકિસ્તાનના વાઈસ કેપ્ટન રિઝવાન વધુ રન લેવાના…
- નેશનલ
રામમંદિરની પ્રતિકૃતિ કોતરીને મુસ્લિમ પરિવારે બનાવ્યા ખાસ સિક્કા, રામભક્તોમાં વિતરણ કરવાની યોજના
મુંબઇ: અયોધ્યામાં યોજાનારા 22 જાન્યુઆરીના કાર્યક્રમની વિશ્વભરમાં ચર્ચા થઇ રહી છે. હજારો લોકો રામમંદિરના ભવ્ય કાર્યક્રમમાં સામેલ થશે, ત્યારે મુંબઇના એક મુસ્લિમ પરિવારે એક વિશિષ્ટ પ્રકારના સિક્કા તૈયાર કર્યા છે, જેમાં એક તરફ રામમંદિરની પ્રતિકૃતિ અને બીજી તરફ મોદીજીનું નામ…
- સ્પોર્ટસ
નવો કૅરિબિયન ઑલરાઉન્ડર કાંગારૂઓને પહેલી જ મૅચમાં નડ્યો: કરીઅરના પહેલા જ બૉલમાં સ્મિથને આઉટ કર્યો
ઍડિલેઇડ: દસ દિવસ પહેલાં પાકિસ્તાન સામેની ટેસ્ટ-સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કરનાર ઑસ્ટ્રેલિયન ટીમ ઍડિલેઇડમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રારંભિક ટેસ્ટમાં શરૂઆતથી જ સંપૂર્ણ પ્રભુત્વ જમાવશે એવું લાગતું હતું અને 133 રનમાં તેમની નવ વિકેટ પણ લઈ લીધી હતી, પરંતુ નવો કૅરિબિયન…
- સ્પોર્ટસ
‘સમજીવિચારીને કરો તકલીફોની પસંદગી’: ડિવોર્સની અફવાઓ વચ્ચે સાનિયા મિર્ઝાએ આ શું લખ્યું?
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાનની ટીમના ખેલાડી શોએબ મલિક વચ્ચે ડિવોર્સની અફવાઓ ઘણા સમયથી ચાલી રહી છે, તેવામાં સાનિયા મિર્ઝાએ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં તેણે લોકોને ‘બુદ્ધિપૂર્વક તકલીફોની પસંદગી’ કરવાની સલાહ આપી છે.સાનિયાએ લખ્યું…
- નેશનલ
Rammandir: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય યજમાન વિશે જાણો છો ?
અયોધ્યાઃ અયોધ્યા ધામ ખાતે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વિવિધ વિધિઓ અને કાર્યક્રમોની શરૂઆત થઈ ગઈ છે. અહીં 22 જાન્યુઆરી પહેલા એક અઠવાડિયા સુધી અહીં ધાર્મિક કાર્યો થઈ રહ્યા છે. આ ધાર્મિક કાર્યોમાં જે મુખ્ય યજમાન બન્યા છે, તેમના વિશે…
- મનોરંજન
Manoj Bajpayeeનો એ ફોટો હતો Morphed… એકટરે જણાવ્યું સાચું કારણ…
જો તમને યાદ હોય તો બી-ટાઉનના મોસ્ટ ટેલેન્ટેડ એક્ટરે નવા વર્ષની શરુઆતમાં જ એક ફોટો શેર કર્યો હતો જેમાં તેણે તેનો શર્ટલેસ સિક્સપેકવાળો કિલર ફોટો પોસ્ટ કરીને ફેન્સ અને બાકીના સેલેબ્સને પણ એકદમ ચોંકાવી દીધા હતા. પરંતુ હવે એક્ટરે ખુદ…
- Uncategorized
હવે હેલિકોપ્ટરથી ‘અયોધ્યા દર્શન’ કરાવશે યોગી સરકાર, આ રહી સમગ્ર માહિતી
લખનઊ: રામ ભક્તો માટે ‘અયોધ્યા દર્શન’ હવે એક યાદગાર પ્રસંગ બની રહેશે કારણ કે યોગી સરકાર રામ ભક્તો અને પર્યટકો માટે હેલિકોપ્ટરથી અયોધ્યા દર્શનની સગવડ કરી રહી છે (ayodhya darshan by helicopter). આ તકે સરકાર પ્રદેશના 6 જીલાથી સેવા શરૂ…