- આમચી મુંબઈ

નો-ટ્રેનઃ પશ્ચિમ રેલવેમાં ‘આ’ કારણોસર લોકલ ટ્રેનસેવા પર અસર, પ્રવાસીઓ પરેશાન
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં અણધાર્યા મેઘરાજાનું આગમન થવાથી ગરમીમાંથી મુક્તિ મળી છે, પરંતુ જનજીવન પર અસર થઈ રહી છે. સતત બીજા દિવસ દરમિયાન ધૂળની ડમરી સાથે પવન મુંબઈગરાને ગરમીમાંથી મુક્તિ મળી હતી, પરંતુ પશ્ચિમ રેલવેમાં અલગ અલગ…
- અમદાવાદ

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ પ્રશાસન થઈ ગયું દોડતું
અમદાવાદ: પહલગામ આતંકી હુમલાનો બદલો ભારતે ‘ઓપરેશન સિંદૂર’થી લીધો છે. આતંકી પ્રવૃતિઓને છાવરવાનો જડબાતોડ જવાબ આપ્યો હતો. આ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને (Narendra Modi Stadium) બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેલ (threatening e-mail) મળતાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનના…
- રાશિફળ

મે મહિનામાં ગુરુ કરશે રાશિ પરિવર્તન, અમુક રાશિના જાતકોને થઈ રહ્યો છે અપરંપાર લાભ…
વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ ગ્રહ આશરે 13 મહિના બાદ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે અને તેને એક રાશિચક્ર પૂર્ણ કરવામાં 12 વર્ષનો સમય લાગે છે. મે મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરવા જઈ રહ્યા છે અને એટલે જ…
- નેશનલ

ઓપરેશન સિંદૂર બાદ અમિત શાહની રાજ્યનાં 9 મુખ્ય પ્રધાનો સાથે બેઠક; જાણો શું છે આગામી પ્લાન?
નવી દિલ્હી: ‘ઓપરેશન સિંદૂર’ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી અને તેમને આ ઓપરેશનની માહિતી આપી હતી. બીજી તરફ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દેશનાં નવ રાજ્યોના મુખ્ય પ્રધાનો, ડીજીપી અને મુખ્ય સચિવો સાથે બેઠક…
- સ્પોર્ટસ

સચિને ઑપરેશન સિંદૂર’ બદલ અભિનંદન આપતા કહ્યું,દુનિયામાં આતંકવાદ માટે…’
મુંબઈઃ ભારત સરકારની સૂચના મુજબ દેશના સંરક્ષણ ક્ષેત્રના જવાનોએ પાકિસ્તાન (PAKISTAN)માં આતંકવાદીઓના છૂપા સ્થાનો પર સફળતાપૂર્વક ઓચિંતા હવાઈ હુમલા કર્યા એના પર ઘણા ક્રિકેટરોએ પ્રતિક્રિયા આપી છે અને એમાં ખાસ કરીને ક્રિકેટના ભગવાન' સચિન તેન્ડુલકરે ઑપરેશન સિંદૂર’ અભિયાનને પૂરો સપોર્ટ…
- નેશનલ

પાકિસ્તાન ગભરાયું! પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે સેનાએ કાર્યવાહી કરવા મંજુરી આપી
નવી દિલ્હી: દિવસો સુધી ચાલેલા તણાવ બાદ આખરે ભારતે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ગત મોડી રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર રોકેટમારો કર્યો હતો, જેમાં 26 આતંકવાદીઓના મોત થયા હોવાના અહેવાલ છે. ભારતીય સેનાએ આ ‘ઓપરેશન સિંદૂર’…
- નેશનલ

BREAKING: ઓપરેશન સિંદૂરથી ફફડ્યું પાકિસ્તાન, પંજાબમાં જાહેર કરી કટોકટી
નવી દિલ્હીઃ પહલગામ હુમલાનો જવાબ આપવા મંગળવાર રાત્રે દેશના સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો હતો. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકીના ઠેકાણાનું નામોનિશાન મીટાવી દીધું હતું. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું…
- ઈન્ટરવલ

ઔર યે મૌસમ હંસીં… સ્મશાન વૈરાગ્ય: ક્ષણિક આવીને ભાગી કેમ જાય છે?
-દેવલ શાસ્ત્રીસ્મશાન નામનો સિલેબસ હોય તો એકમાત્ર લેસન યાદ રાખવાની જરૂર છે કે જીવન ક્ષણભંગુર છેયુધિષ્ઠિરના ભાઇઓ ઝેરી પાણી પીને મૃતપ્રાય થઈ ગયા હતા ત્યારે યુધિષ્ઠિરે એમને બચાવવા યક્ષ સાથે થયેલી પ્રશ્નોત્તરી વખતે જે રીતે યુધિષ્ઠિર સચોટ જવાબ આપ્યા હતાં,…
- ઈન્ટરવલ

પ્રાસંગિક: કેનેડાના લોકોએ ટ્રમ્પને મારી જબરી લપડાક…
-અમૂલ દવે કેનેડામાં થોડા મહિના પહેલાં કોઈએ માન્યું નહોતું કે ત્યાંની લિબરલ પાર્ટીનો વિજય થશે… અગાઉના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો કેનેડાના વડા પ્રધાન હતા ત્યારે એમના આ પક્ષનો પરાજય લગભગ નિશ્ર્ચિત લાગતો હતો, પરંતુ બે પરિબળે આખો માહોલ અને મુકાબલો…
- ઈન્ટરવલ

કવર સ્ટોરી: સરહદી ટેન્શન શેરબજારને કેટલું અવરોધશે?
નિલેશ વાઘેલા શેરબજાર માટે જ્યારે મોટાભાગના પરિબળો પોઝિટિવ છે ત્યારે એકમાત્ર નાપાક પાકિસ્તાનના ઊંબાડિયાને કારણે સેન્ટિમેન્ટ ખોરવાઇ રહ્યું છે. એ જ રીતે, યુદ્ધ સંદર્ભે ભારત આ શત્રુ પાડોશી કરતા ચાર હાથ ઊંચું હોવા છતાં એકમાત્ર ન્યુક્લિઅર ફેકટરને કારણે નાદાન અને…









