- નેશનલ
ઈન્દોરમાં ઘરની બહાર લગાવવામાં આવેલું એક પોસ્ટર બન્યું ટોક ઓફ ધ ટાઉન… રામ મંદિર સાથે છે કનેકશન…
અત્યારે ભારતની હવાઓમાં રામ અને રામાયણની મહેક આવી રહી છે. જેમ જેમ પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ લોકોમાં ઉત્સાહ અને આનંદમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક વ્યક્તિએ પોતાના ઘરની બહાર એક અજીબ…
- નેશનલ
Ramoji Film City: સિલ્વર જુબલીની ઉજવણી માતમમાં પરિણમી, યુએસ સ્થિત ફર્મના ભારતીય સીઈઓનું મોત
હૈદરાબાદની રામોજી ફિલ્મ સિટી(Ramoji Film city)માં બનેલી એક ગંભીર દુર્ઘટનામાં યુએસ બેઝ સોફ્ટવેર ફર્મ વિસ્ટેક્સ(Vistex)ના સીઈઓ સંજય શાહ(Sanjay Shah)નું મોત નીપજ્યું હતું. દુર્ઘટનામાં તેમના સાથીદાર રાજુ દાતલા(Raju Datla) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ગુરુવારે સાંજે રામોજી ફિલ્મ સિટીમાં સોફ્ટવેર ફાર્મની…
- ઇન્ટરનેશનલ
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અમેરિકાના મંદિરો પણ રામધૂન અને સુંદરકાંડના પાઠથી ગૂંજી ઉઠશે…..
અયોધ્યા: અયોધ્યામાં પ્રભુ રામના પ્રણ પ્રતિષ્ઠામાં હવે ફક્ત બે જ દિવસ બાકી છે. ત્યારે દેશ વિદેશમાંથી અનેક હસ્તીઓ પ્રભુ રામનું સ્વાગત કરવા માટે અયોધ્યા પહોંચી ગઈ છે. આખો દેશ આજે રામમય બની ગયો છે જ્યાં જુઓ ત્યાં આજે પ્રભુ રામના…
એટલા માટે ભાયંદરમાં તૈયાર કરાઈ રામ મંદિરની પ્રતિકૃતિ, જાણો ખાસિયત
મુંબઈ: રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને દેશભરમાં તૈયારીઓ પૂર્ણ થવા આવી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને મુંબઈમાં પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવવાનું છે ત્યારે મુંબઈમાં પણ રામ મંદિરની 80 ફૂટ ઊંચી પ્રતિકૃતિ ઊભી કરવામાં…
- સ્પેશિયલ ફિચર્સ
આવતીકાલે પુત્રદા એકાદશી જાણો આ વ્રત કેમ કરવામાં આવે છે
21મી જાન્યુઆરી એટલે કે આવતીકાલે વર્ષની બીજી એકાદશી, પૌષ પુત્રદા એકાદશી છે. એકાદશીનું આ વ્રત સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. જ્યોતિષીઓના મતે એકાદશીના રોજ નિયમિત ઉપવાસ કરવાથી મનની ચંચળતા દૂર થાય છે અને ધન અને સ્વાસ્થ્ય મળે છે. મહાભારતમાં…
- મનોરંજન
પાકિસ્તાની ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ મલિકે આ અભિનેત્રી સાથે કર્યા ત્રીજા લગ્ન, જુઓ તસવીરો
પાકિસ્તાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન શોએબ મલિકે ત્રીજા લગ્ન કરી લીધા છે. તેણે તેના આ લગ્નની તસવીરો પણ X, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે એક ખાનગી સમારોહમાં તેણે નિકાહ પઢી લીધા છે.…
- નેશનલ
Bharat Jodo nyay yatra: આજે સાતમા દિવસે રાહુલ ગાંધી આસામના દુર્ગા મંદિર પહોંચ્યા, યુથ કોંગ્રેસના વાહનો પર હુમલો
કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો આજે સાતમો દિવસ છે. આજે શનિવારે રાહુલ ગાંધી આસામના લખીમપુરમાં મા દુર્ગાનું મંદિર પદુમણી આઈ થાન પહોંચ્યા છે. તેમણે મંદિરના દરવાજા પર પ્રણામ કર્યા અને તેમની યાત્રા પર આગળ વધ્યા. આ દરમિયાન રાહુલ ગાંધી નાગરિક…
- નેશનલ
હિન્દુ સેનાએ બાબર રોડનું નામ બદલીને અયોધ્યા માર્ગ કરવા વિનંતી કરી…..
નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી ઘણા શહેરોના નામ બદલાઈ રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હિન્દુ સેનાના કાર્યકરોએ બાબર રોડનું નામ બદલીને અયોધ્યા રોડ કરવાની માંગ કરી હતી. ત્યાં સુધી કે કેટલાક લોકોએ બાબર રોડના બોર્ડની નીચે અયોધ્યા માર્ગનું પોસ્ટર…
- આપણું ગુજરાત
પોતાના કર્મચારીઓને રામલલ્લાના દર્શન કરાવશે સુરતના આ ઉદ્યોગપતિ, રામમંદિરમાં 11 કરોડનું આપ્યું હતું દાન
સુરત: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિરનું ઉદ્ઘાટન છે. અત્યારે દેશ આખો ‘રામમય’ છે. દેશના ખૂણેખૂણેથી લોકો રામમંદિરના કાર્યક્રમમાં કોઇને કોઇ રીતે પોતાનું યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે, ત્યારે સુરતના મોટા ઉદ્યોગપતિ ગણાતા ગોવિંદભાઇ લાલજીભાઇ ધોળકિયાએ રામમંદિરને 11 કરોડ રૂપિયાના દાનની જાહેરાત…