- આપણું ગુજરાત
મોતિયાના ઓપરેશનમાં બેદરકારીને પગલે ચેપગ્રસ્ત 17માંથી 4 કાયમી દ્રષ્ટિ ગુમાવે તેવી શક્યતા
અમદાવાદ: અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ગણાતા માંડલ ગામમાં ગત 10 જાન્યુઆરીએ રામાનંદ આઇ હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરાવનાર આશરે 17 જેટલા દર્દીઓએ આંખોમાં ગંભીર ચેપ તથા જોવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદ કરી હતી. આ તમામ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, અને અમુક…
- આપણું ગુજરાત
પડોશી પર હુમલો કરનારા શ્વાનના માલિકને એક વર્ષની જેલ
અમદાવાદઃ શહેરની ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે એક ડોબરમેન બ્રીડના પાળતું શ્વાનના માલિકને એક વર્ષની જેલની સજા સંબાળાવી હતી. આ શ્વાન 2014માં પડોશમાં રહેતા અને વ્યક્તિ અને તેના ત્રણ સંતાનો પર હુમલો કરી તેને કરડી ખાધા હતા. કોર્ટે લિગસ સર્વિસ ઓથોરિટીને પીડિતોને…
- નેશનલ
ઈન્દોરમાં ઘરની બહાર લગાવવામાં આવેલું એક પોસ્ટર બન્યું ટોક ઓફ ધ ટાઉન… રામ મંદિર સાથે છે કનેકશન…
અત્યારે ભારતની હવાઓમાં રામ અને રામાયણની મહેક આવી રહી છે. જેમ જેમ પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ લોકોમાં ઉત્સાહ અને આનંદમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક વ્યક્તિએ પોતાના ઘરની બહાર એક અજીબ…
- નેશનલ
Ramoji Film City: સિલ્વર જુબલીની ઉજવણી માતમમાં પરિણમી, યુએસ સ્થિત ફર્મના ભારતીય સીઈઓનું મોત
હૈદરાબાદની રામોજી ફિલ્મ સિટી(Ramoji Film city)માં બનેલી એક ગંભીર દુર્ઘટનામાં યુએસ બેઝ સોફ્ટવેર ફર્મ વિસ્ટેક્સ(Vistex)ના સીઈઓ સંજય શાહ(Sanjay Shah)નું મોત નીપજ્યું હતું. દુર્ઘટનામાં તેમના સાથીદાર રાજુ દાતલા(Raju Datla) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ગુરુવારે સાંજે રામોજી ફિલ્મ સિટીમાં સોફ્ટવેર ફાર્મની…
- ઇન્ટરનેશનલ
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અમેરિકાના મંદિરો પણ રામધૂન અને સુંદરકાંડના પાઠથી ગૂંજી ઉઠશે…..
અયોધ્યા: અયોધ્યામાં પ્રભુ રામના પ્રણ પ્રતિષ્ઠામાં હવે ફક્ત બે જ દિવસ બાકી છે. ત્યારે દેશ વિદેશમાંથી અનેક હસ્તીઓ પ્રભુ રામનું સ્વાગત કરવા માટે અયોધ્યા પહોંચી ગઈ છે. આખો દેશ આજે રામમય બની ગયો છે જ્યાં જુઓ ત્યાં આજે પ્રભુ રામના…
એટલા માટે ભાયંદરમાં તૈયાર કરાઈ રામ મંદિરની પ્રતિકૃતિ, જાણો ખાસિયત
મુંબઈ: રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને દેશભરમાં તૈયારીઓ પૂર્ણ થવા આવી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને મુંબઈમાં પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવવાનું છે ત્યારે મુંબઈમાં પણ રામ મંદિરની 80 ફૂટ ઊંચી પ્રતિકૃતિ ઊભી કરવામાં…
- સ્પેશિયલ ફિચર્સ
આવતીકાલે પુત્રદા એકાદશી જાણો આ વ્રત કેમ કરવામાં આવે છે
21મી જાન્યુઆરી એટલે કે આવતીકાલે વર્ષની બીજી એકાદશી, પૌષ પુત્રદા એકાદશી છે. એકાદશીનું આ વ્રત સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. જ્યોતિષીઓના મતે એકાદશીના રોજ નિયમિત ઉપવાસ કરવાથી મનની ચંચળતા દૂર થાય છે અને ધન અને સ્વાસ્થ્ય મળે છે. મહાભારતમાં…
- મનોરંજન
પાકિસ્તાની ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ મલિકે આ અભિનેત્રી સાથે કર્યા ત્રીજા લગ્ન, જુઓ તસવીરો
પાકિસ્તાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન શોએબ મલિકે ત્રીજા લગ્ન કરી લીધા છે. તેણે તેના આ લગ્નની તસવીરો પણ X, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે એક ખાનગી સમારોહમાં તેણે નિકાહ પઢી લીધા છે.…
- નેશનલ
Bharat Jodo nyay yatra: આજે સાતમા દિવસે રાહુલ ગાંધી આસામના દુર્ગા મંદિર પહોંચ્યા, યુથ કોંગ્રેસના વાહનો પર હુમલો
કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો આજે સાતમો દિવસ છે. આજે શનિવારે રાહુલ ગાંધી આસામના લખીમપુરમાં મા દુર્ગાનું મંદિર પદુમણી આઈ થાન પહોંચ્યા છે. તેમણે મંદિરના દરવાજા પર પ્રણામ કર્યા અને તેમની યાત્રા પર આગળ વધ્યા. આ દરમિયાન રાહુલ ગાંધી નાગરિક…