- આમચી મુંબઈ
મીઠી નદીમાંથી ગાળ કાઢવાનું 65 કરોડ રૂપિયાનું કૌભાંડ: બે વચેટિયાની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મીઠી નદીમાંથી ગાળ કાઢવાના 65 કરોડ રૂપિયાથી વધુના કૌભાંડની તપાસ કરી રહેલી આર્થિક ગુના શાખાની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઇટી) મંગળવારે રાતે બે વચેટિયાની ધરપકડ કરી હતી. બંનેની ઓળખ કાંદિવલીના જય અશોક જોશી (49) અને મુંબઈ સેન્ટ્રલ નજીક…
- નેશનલ
જે ‘સિંદૂર’ પર હુમલો થયો એ ‘સિંદૂરે’ જ લીધો બદલો, ભારતીય સંસ્કૃતિમાં છે આગવું મહત્ત્વ…
પહલગામ આંતકવાદી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો. મોડી રાતે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના આંતકવાદી ઠેકાણાઓને નિશાનો બનાવતા સ્ટ્રાઈક કરી, જેમાં મોટી સંખ્યામાં આંતકવાદીઓ માર્યા ગયા હોવાની માહિતી સામે આવી રહી છે. ભારતીય સેનાએ એકદમ સફળતાપૂર્વક ઓપરેશન સિંદૂર પાર પાડ્યું…
- આમચી મુંબઈ
સાયબર પોલીસના કોન્સ્ટેબલો જ મોબાઈલ ડેટા ચોરીને રીઢા આરોપીને વેચતા હતા!
થાણે: સાયબર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલે જ નાગરિકોના અતિમહત્ત્વના કૉલ ડિટેઈલ રેકોર્ડ્સ (સીડીઆર) સહિતના મોબાઈલ ડેટા ચોરીને રેકોર્ડ પરના રીઢા આરોપીને વેચ્યા હોવાનું સામે આવ્યું હતું. ગુપ્તચર ખાતાના અહેવાલ બાદ બન્ને કોન્સ્ટેબલને પોલીસની નોકરીમાંથી બરતરફ કરી તેમની ધરપકડ…
- IPL 2025
કોલકાતા માટે આજે ફરી `કરો યા મરો’: ચેન્નઈને ગૌરવ બચાવવા જીતવું જ છે
કોલકાતાઃ ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને પાંચ વાર ટાઇટલ જીતી ચૂકેલી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે આજે (સાંજે 7.30 વાગ્યાથી) મુકાબલો થશે. કેકેઆર માટે ફરી એકવાર `ડુ ઑર ડાય’ની સ્થિતિ છે. એની ત્રણ લીગ મૅચ બાકી છે અને…
- આમચી મુંબઈ
નો-ટ્રેનઃ પશ્ચિમ રેલવેમાં ‘આ’ કારણોસર લોકલ ટ્રેનસેવા પર અસર, પ્રવાસીઓ પરેશાન
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં અણધાર્યા મેઘરાજાનું આગમન થવાથી ગરમીમાંથી મુક્તિ મળી છે, પરંતુ જનજીવન પર અસર થઈ રહી છે. સતત બીજા દિવસ દરમિયાન ધૂળની ડમરી સાથે પવન મુંબઈગરાને ગરમીમાંથી મુક્તિ મળી હતી, પરંતુ પશ્ચિમ રેલવેમાં અલગ અલગ…
- અમદાવાદ
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ પ્રશાસન થઈ ગયું દોડતું
અમદાવાદ: પહલગામ આતંકી હુમલાનો બદલો ભારતે ‘ઓપરેશન સિંદૂર’થી લીધો છે. આતંકી પ્રવૃતિઓને છાવરવાનો જડબાતોડ જવાબ આપ્યો હતો. આ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને (Narendra Modi Stadium) બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેલ (threatening e-mail) મળતાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનના…
- રાશિફળ
મે મહિનામાં ગુરુ કરશે રાશિ પરિવર્તન, અમુક રાશિના જાતકોને થઈ રહ્યો છે અપરંપાર લાભ…
વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ ગ્રહ આશરે 13 મહિના બાદ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે અને તેને એક રાશિચક્ર પૂર્ણ કરવામાં 12 વર્ષનો સમય લાગે છે. મે મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરવા જઈ રહ્યા છે અને એટલે જ…
- નેશનલ
ઓપરેશન સિંદૂર બાદ અમિત શાહની રાજ્યનાં 9 મુખ્ય પ્રધાનો સાથે બેઠક; જાણો શું છે આગામી પ્લાન?
નવી દિલ્હી: ‘ઓપરેશન સિંદૂર’ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી અને તેમને આ ઓપરેશનની માહિતી આપી હતી. બીજી તરફ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દેશનાં નવ રાજ્યોના મુખ્ય પ્રધાનો, ડીજીપી અને મુખ્ય સચિવો સાથે બેઠક…
- સ્પોર્ટસ
સચિને ઑપરેશન સિંદૂર’ બદલ અભિનંદન આપતા કહ્યું,દુનિયામાં આતંકવાદ માટે…’
મુંબઈઃ ભારત સરકારની સૂચના મુજબ દેશના સંરક્ષણ ક્ષેત્રના જવાનોએ પાકિસ્તાન (PAKISTAN)માં આતંકવાદીઓના છૂપા સ્થાનો પર સફળતાપૂર્વક ઓચિંતા હવાઈ હુમલા કર્યા એના પર ઘણા ક્રિકેટરોએ પ્રતિક્રિયા આપી છે અને એમાં ખાસ કરીને ક્રિકેટના ભગવાન' સચિન તેન્ડુલકરે ઑપરેશન સિંદૂર’ અભિયાનને પૂરો સપોર્ટ…