- મહારાષ્ટ્ર

ભવિષ્ય તરફ જોનારાઓએ ભૂતકાળ પર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ: સંજય રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: અલગ થયેલા પિતરાઈ ભાઈઓ ઉદ્ધવ અને રાજ ઠાકરે વચ્ચે સમાધાનની અટકળો વચ્ચે શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે શનિવારે કહ્યું હતું કે તેમનો પક્ષ ભૂતકાળ તરફ નહીં, ભવિષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.રાજ ઠાકરેની આગેવાની હેઠળની…
- સ્પોર્ટસ

બટલર આઇપીએલ પછી વેસ્ટ ઇન્ડિઝ સામે પણ સદી ચૂક્યો
ચેસ્ટર-લી-સ્ટ્રીટઃ ઇંગ્લૅન્ડે શુક્રવારે વેસ્ટ ઇન્ડિઝને વન-ડે સિરીઝમાં 3-0થી હરાવ્યા બાદ ટી-20 શ્રેણીની પ્રથમ મૅચમાં 21 રનથી હરાવીને 1-0થી સરસાઈ મેળવી હતી. જૉસ બટલર (96 રન, 59 બૉલ, ચાર સિક્સર, છ ફોર) ચાર રન માટે બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય સદી ચૂકી ગયો…
- મહારાષ્ટ્ર

બાવનકુળેએ રાહુલ ગાંધીને ‘મહારાષ્ટ્રમાં મેચ ફિક્સિંગ’ નિવેદન પર ઘેરી લીધા, ‘ઇતિહાસ’ યાદ કરાવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ગેરરીતિઓ તરફ ઈશારો કરીને ‘મેચ ફિક્સિંગ’ની ટિપ્પણી કરી હતી. લોકસભામાં વિરોધ પક્ષના નેતાના આ નિવેદન પર…
- અમરેલી

અમરેલીમાં પતિએ ગળું દબાવીને પત્નીની કરી હત્યા, કારણ જાણીને ચોંકી જશો
અમરેલીઃ વાંકીયા ગામની સીમમાં વાડીએ રહેતી એક પરપ્રાંતિય પરિણીતાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. બનાવ સંદર્ભે મૃતકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના ભાભરા તાલુકાના અમનકુવા કંચનાગલી ફળીયાના રહેવાસી મંગલીયાભાઈ લચ્છુભાઈ વસુનીયા (ઉ.વ.42)એ તેમના જમાઈ સામે નોંધાવેલી…
- નેશનલ

HDFC Bankના ખાતાધારકો માટે મહત્ત્વના સમાચાર, આવતીકાલે નહીં કરી શકાય આ કામ…
દેશની સૌથી મોટી પ્રાઈવેટ અને સૌથી સુરક્ષિત ગણાતી એવી બેંકની યાદીમાં એચડીએફસી બેંક (HDFC Bank)નું નામ ટોપ પર હોય. જો તમારું બેંક એકાઉન્ટ પણ એચડીએફસી બેંકમાં છે તો મતારા માટે આ ખૂબ જ મહત્ત્વના સમાચાર છે, જે જાણી લેવા તમારા…
- નેશનલ

બેંગલુરુ ભાગદોડ કેસમાં મોટી કાર્યવાહી, પોલીસ કમિશ્નર સહિત અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ
બેંગલુરુ : બેંગલુરુ ભાગદોડ કેસમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મોટી કાર્યવાહી કરી છે. આ ઘટના બાદ પોલીસ ઇન્સ્પેક્ટરથી લઈને કમિશનર સ્તરના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બુધવારે બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં 11 લોકો માર્યા ગયા હતા. આ ઉપરાંત મોટી…
- મહારાષ્ટ્ર

સમૃદ્ધિ એક્સપ્રેસ-વેમાં ભ્રષ્ટાચાર: કોંગ્રેસે શ્વેતપત્ર બહાર પાડવાની માંગ કરી
મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે સમૃદ્ધિ એક્સપ્રેસ-વેને ભ્રષ્ટાચારનું ‘ઉછેર સ્થળ’ ગણાવ્યું હતું અને આ પ્રોજેક્ટ પર શ્વેતપત્ર બહાર પાડવાની માગણી કરી હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે છેલ્લા 76 કિલોમીટર લાંબા ભાગનું ઉદ્ઘાટન કર્યું, જેનાથી સમગ્ર 701 કિલોમીટર લાંબો મુંબઈ-નાગપુર…
- સ્પોર્ટસ

ચૅમ્પિયન ટીમના સેલિબ્રેશન માટે રોડ-શૉ થવો જ ન જોઈએ, હું હંમેશાં વિરોધી રહ્યો છુંઃ ગૌતમ ગંભીર
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના હેડ-કોચ ગૌતમ ગંભીરે બેંગલૂરુ શહેરમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના ઐતિહાસિક ચૅમ્પિયનપદની વિક્ટરી-પરેડ સહિતની ઉજવણી વખતે બનેલા ધક્કામુક્કીના જીવલેણ બનાવ સંદર્ભમાં પૂછવામાં આવતાં કહ્યું હતું કે `હું ક્યારેય ચૅમ્પિયન ટીમના સેલિબ્રેશન માટે રોડ-શૉ (Road Show) રાખવાની તરફેણમાં…
- મહારાષ્ટ્ર

પાકિસ્તાનના બેવડા વલણ અંગે આરએસએસ વડા મોહન ભાગવતનું મોટું નિવેદન
નાગપુર : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના વડા મોહન ભાગવતે પહલગામ આતંકવાદી હુમલા અને અન્ય કૃત્યો અંગે પાકિસ્તાન પર મોટો હુમલો કર્યો છે. નાગપુરમાં મોહન ભાગવતે કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાનનું બેવડું વલણ દૂર નહીં થાય ત્યાં સુધી ખતરો રહેશે. મોહન…









