- નેશનલ
HDFC Bankના ખાતાધારકો માટે મહત્ત્વના સમાચાર, આવતીકાલે નહીં કરી શકાય આ કામ…
દેશની સૌથી મોટી પ્રાઈવેટ અને સૌથી સુરક્ષિત ગણાતી એવી બેંકની યાદીમાં એચડીએફસી બેંક (HDFC Bank)નું નામ ટોપ પર હોય. જો તમારું બેંક એકાઉન્ટ પણ એચડીએફસી બેંકમાં છે તો મતારા માટે આ ખૂબ જ મહત્ત્વના સમાચાર છે, જે જાણી લેવા તમારા…
- નેશનલ
બેંગલુરુ ભાગદોડ કેસમાં મોટી કાર્યવાહી, પોલીસ કમિશ્નર સહિત અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ
બેંગલુરુ : બેંગલુરુ ભાગદોડ કેસમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મોટી કાર્યવાહી કરી છે. આ ઘટના બાદ પોલીસ ઇન્સ્પેક્ટરથી લઈને કમિશનર સ્તરના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બુધવારે બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં 11 લોકો માર્યા ગયા હતા. આ ઉપરાંત મોટી…
- મહારાષ્ટ્ર
સમૃદ્ધિ એક્સપ્રેસ-વેમાં ભ્રષ્ટાચાર: કોંગ્રેસે શ્વેતપત્ર બહાર પાડવાની માંગ કરી
મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે સમૃદ્ધિ એક્સપ્રેસ-વેને ભ્રષ્ટાચારનું ‘ઉછેર સ્થળ’ ગણાવ્યું હતું અને આ પ્રોજેક્ટ પર શ્વેતપત્ર બહાર પાડવાની માગણી કરી હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે છેલ્લા 76 કિલોમીટર લાંબા ભાગનું ઉદ્ઘાટન કર્યું, જેનાથી સમગ્ર 701 કિલોમીટર લાંબો મુંબઈ-નાગપુર…
- સ્પોર્ટસ
ચૅમ્પિયન ટીમના સેલિબ્રેશન માટે રોડ-શૉ થવો જ ન જોઈએ, હું હંમેશાં વિરોધી રહ્યો છુંઃ ગૌતમ ગંભીર
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના હેડ-કોચ ગૌતમ ગંભીરે બેંગલૂરુ શહેરમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના ઐતિહાસિક ચૅમ્પિયનપદની વિક્ટરી-પરેડ સહિતની ઉજવણી વખતે બનેલા ધક્કામુક્કીના જીવલેણ બનાવ સંદર્ભમાં પૂછવામાં આવતાં કહ્યું હતું કે `હું ક્યારેય ચૅમ્પિયન ટીમના સેલિબ્રેશન માટે રોડ-શૉ (Road Show) રાખવાની તરફેણમાં…
- મહારાષ્ટ્ર
પાકિસ્તાનના બેવડા વલણ અંગે આરએસએસ વડા મોહન ભાગવતનું મોટું નિવેદન
નાગપુર : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના વડા મોહન ભાગવતે પહલગામ આતંકવાદી હુમલા અને અન્ય કૃત્યો અંગે પાકિસ્તાન પર મોટો હુમલો કર્યો છે. નાગપુરમાં મોહન ભાગવતે કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાનનું બેવડું વલણ દૂર નહીં થાય ત્યાં સુધી ખતરો રહેશે. મોહન…
- આમચી મુંબઈ
મુંબઈ સેન્ટ્રલમાં ટ્રેનમાંથી ઉતરવા જતા યુવક જીવલેણ અકસ્માતનો બન્યો ભોગ
મુંબઈ: પશ્ચિમ રેલવેના મુંબઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર આજે વિચિત્ર અકસ્માત થયો હતો, જેમાં રૉન્ગ સાઇડથી ટ્રેનમાંથી ઊતરતી વખતે લોખંડની ફેન્સિંગમાં ગળું ફસાઇ જતાં 27 વર્ષના યુવકનું મૃત્યુ થયું હતું. રેલવે પોલીસના જણાવ્યા અનુસાર મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ…
- મહારાષ્ટ્ર
સમૃદ્ધિ મહામાર્ગ માટે કેટલી સામગ્રીનો ઉપયોગ? અજિત પવારે આપ્યો હિસાબ
મુંબઈઃ સમૃદ્ધિ મહામાર્ગના અંતિમ તબક્કાનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 701 કિમીનો આ હાઇવે દેશનો સૌથી પહોળો હાઇવે છે. દરમિયાન, નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન અજિત પવારે આ હાઇવે માટે ઉપયોગમાં લેવાતા સિમેન્ટ અને સ્ટીલના આંકડા આપ્યા. જમીનના ભાવ…
- આમચી મુંબઈ
ભાજપના સર્વેથી શિંદે જૂથમાં ચિંતા મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ થવાના સંકેત?
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓની તૈયારી શરૂ થઈ ગઈ છે. ભાજપે આ ચૂંટણીઓ માટે તૈયારીના ભાગરૂપે સર્વે શરૂ કરી દીધો છે. સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે…
- નેશનલ
બેંગલુરુ ભાગદોડ કેસમાં પોલીસ એકશનમાં, આરસીબી ફ્રેન્ચાઇઝી સહિત અનેક લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ
બેંગલુરુ: આરસીબીએ આઈપીએલ 2025નો ખિતાબ જીત્યા બાદ બેંગલુરુમાં વિજયની ઉજવણી માટે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા હતા અને 33 ઘાયલ થયા હતા. હવે આ કેસમાં RCB ફ્રેન્ચાઇઝી સહિત…
- આપણું ગુજરાત
ગુજરાતમાં કોરોનાનો ચેપ વધ્યો, એક જ દિવસમાં નવા 167 કેસ ઉમેરાયા
દેશની સાથે ગુજરાતમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા છે . જેમાં 5 જૂનના રોજ રાજયના કોરોનાના નવા 167 કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 615 પર પહોંચી ગઈ છે. જેમાંથી 15 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 600 દર્દી…