- નેશનલ
નીતીશ કુમારના ‘યુ-ટર્ન’ અંગે આખરે રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન, ટીકા પણ કરી નાખી
પુર્ણિયાઃ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બિહાર પહોંચે તે પહેલા જ બિહારમાં રાજકીય ઉથલપાથલ થઈ અને I.N.D.I.A. Allianceના મુખ્ય નેતા એવા નીતીશ કુમારે ફરી ભાજપ સાથે હાથ મિલાવી એનડીએના બિહારના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. કૉંગ્રેસ અને…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના સ્પીકરે ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંકીને કર્યો આ સવાલ, જાણો શું છે મામલો?
મુંબઈ: શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને નિશાન બનાવ્યા બાદ હવે રાહુલ નાર્વેકરે ઉદ્ધવ ઠાકરે અને તેમની શિવસેનાની ટીકા કરી હતી. તેમણે ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંકતા કહ્યું હતું કે જો ઉદ્ધવ ઠાકરેમાં સાહસ હોય તો તે શિવસેના(ઉદ્ધવ બાળાસાહેબ…
- સ્પેશિયલ ફિચર્સ
Post Officeની આ ધાસ્સુ સ્કીમમાં કરો રોકાણ અને મેળવો Bumper Return….
આપણામાંથી ઘણા રોકો અલગ અલગ સેવિંગ સ્કીમમાં પૈસા રોકીને પોતાનું ફ્યુચર સિક્યોર કરતાં હોય છે અને આ બધામાં રોકાણ માટેનું બેસ્ટ ઓપ્શન છે પોસ્ટ ઓફિસની સ્કીમ… સામાન્યમાં સામાન્ય માણસ પણ રોકાણ કરીને પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે એ માટે જાત…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાન-બલુચિસ્તાન સરહદ પર ઘર્ષણ, બલોચ આર્મીએ પાક. સેનાના 55 સૈનિકોને ઠાર માર્યાનો દાવો
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં આવેલા માચ અને બોલન શહેરોમાં પાકિસ્તાની સૈન્યની છાવણીઓ પર બલોચ લિબરેશન આર્મીએ હુમલો કરી દીધો હતો. BLAનો (બલોચ લિબરેશન આર્મી) દાવો છે કે તેમણે માચ શહેરમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 45 પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા છે. જ્યારે…
- સ્પોર્ટસ
કંઈ પણ થાય, ચેતેશ્વર પૂજારાને કેમેય કરીને ટીમમાં નથી જ લેવો, બસ!
અજય મોતીવાલા મુંબઈઃ ટેસ્ટ-સ્પેશિયાલિસ્ટ, ધ વૉલ, સૌરાષ્ટ્રનો સાવજ, ટૉપ-ઑર્ડરનો ભરોસાપાત્ર બૅટર….આ બધી ઓળખ વાંચીને તમે સમજી જ ગયા હશો કે આપણે કોની વાત કરી રહ્યા છીએ. હા, ચેતેશ્ર્વર પૂજારાની. આ એવો ગુજરાતી બંદો છે જેને ટીમ ઇન્ડિયામાં રમવાની તક ઘણી…
- આમચી મુંબઈ
આ વર્ષના અંત સુધીમાં નેશનલ પાર્કમાં આ ટ્રેનમાં સવારી કરી શકશો
મુંબઈ: સંજય ગાંધી નેશનલ પાર્કમાં 2024ના અંત સુધી ટોય ટ્રેનને ફરી શરૂ થવાની શક્યતા છે. પાર્કમાં ટોય ટ્રેનને ફરી શરૂ કરવા માટે સરકાર દ્વારા ટોય ટ્રેનની ખરીદી સાથે બાકીના કામકાજ માટે રૂ. 43 કરોડનું ભંડોળ ફાળવવાની યોજના તૈયાર કરવામાં આવી…
- આમચી મુંબઈ
બુલેટ ટ્રેનની સેફ્ટી માટે આવી અપડેટઃ એડવાન્સ સિસ્ટમથી ‘ફૂલપ્રુફ’ બનાવવાનો દાવો
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈન્ડિયન રેલવેના બુલેટ ટ્રેનના પ્રકલ્પને ઝડપથી પાર પાડવા માટે રેલવે પ્રશાસન કામ કરી રહ્યું છે, જેમાં પહેલા તબક્કાનું કામ 2026 સુધીમાં પાર પાડવાના અહેવાલ છે ત્યારે બુલેટ ટ્રેન (મુંબઈથી અમદાવાદ વચ્ચે)ના કોરિડોરને ભૂકંપથી સુરક્ષિત…
- મનોરંજન
લગ્ન બાદ રોમાન્સનું The End થઈ જાય છે, બચ્ચન પરિવારની ફીમેલ મેમ્બરે વ્યક્ત કર્યું દુઃખ…
બચ્ચન પરિવાર છેલ્લાં કેટલાક સમયથી કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતો જ હોય છે અને એનું કારણ એવું છે કે છેલ્લાં કેટલાક સમયથી આ બચ્ચન પરિવારમાં કંઈક ઠીક નથી ચાલી રહ્યું. એવામાં બચ્ચન પરિવારની ફીમેલ મેમ્બર દ્વારા જો લગ્ન બાદ રોમાન્સને…
- આમચી મુંબઈ
49 દિવસ પછી મીરા રોડના રામભક્તોની ટુકડી પહોંચી અયોધ્યા, આપી આ ભેટ
મુંબઈ: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે મહારાષ્ટ્રમાં મીરા રોડમાં બે સમુદાયના લોકો વચ્ચે ધમાલ થઈ હતી, તેનાથી દેશમાં મીરા રોડ લોકજીભે ચઢી ગયું હતું. આ જ મીરા-ભાયંદરથી રામ ભક્તોની એક ટીમ પગપાળા અયોધ્યા જવા નીકળી હતી. મુંબઈના મીરા-ભાયંદરથી નીકળેલા…
- સ્પોર્ટસ
પરાજયથી હતાશ રવીન્દ્ર જાડેજાની કઈ મુશ્કેલી વધી?
હૈદરાબાદ: ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ હૈદરાબાદમાં જબરદસ્ત ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ છતાં અને ભારતને સરસાઈ અપાવવા છતાં પરાજય જોવો પડ્યો એ આઘાત ઉપરાંત તેને હૅમ્સ્ટ્રીંગની ગંભીર ઈજાએ વધુ નિરાશ કરી દીધો છે. તે બીજી ફેબ્રુઆરીએ વિશાખાપટનમમાં શરૂ થનારી ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં નથી…