- આમચી મુંબઈ

વર્સોવામાં પાંચ ગેરકાયદે બિલ્ડિંગ સુધરાઈએ તોડી પાડી
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: સુધરાઈ દ્વારા છેલ્લા અનેક મહિનાઓથી વર્સોવાના વેસાવે ગામમાં ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે હેઠળ વેસાવામાં પાંચ બહુમાળીય બિલ્ડિંગને સુધરાઈના કે-વેસ્ટ વોર્ડ દ્વારા તોડી પાડવામાં આવી હતી.વેસાવેમાં પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ રહેલો કાદવવાળો પ્રદેશ…
- મહારાષ્ટ્ર

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મહારાષ્ટ્રે આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપન ખાતાના ઉચ્ચ અધિકારીઓની રજાઓ રદ કરી
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય, આપત્તિ વ્યવસ્થાપન અને અન્ય ઘણા વિભાગોના ઉચ્ચ અધિકારીઓની રજાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે, એમ મુખ્ય પ્રધાનની કચેરી દ્વારા શુક્રવારે જણાવવામાં આવ્યું હતું.ખોટા સમાચાર ફેલાવનારા અને ‘દુશ્મનને મદદ કરનારા’…
- Uncategorized

મહારાષ્ટ્ર સરકારે નાગપુરમાં 42 એકર જંગલની જમીન હડપ કરવાના પ્રયાસની તપાસના આદેશ આપ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે નાગપુર જિલ્લામાં 42 એકર જંગલની જમીન હડપ કરવાના કથિત પ્રયાસોની તપાસના આદેશ આપ્યા છે, એમ શુક્રવારે એક અધિકારીએ જણાવ્યું હતું.કથિત જમીન પચાવી પાડવાની ફરિયાદો મળ્યા બાદ મહેસૂલખાતાના પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ ગુરુવારે રાત્રે મંત્રાલય ખાતે એક…
- નેશનલ

પાકિસ્તાનના હુમલાને બનાવ્યા નિષ્ફળઃ ‘નાપાક’ના જુઠ્ઠાણાનો સેનાએ કર્યો પર્દાફાશ
નવી દિલ્હી: કાશ્મીરથી લઈને પશ્ચિમી સરહદ કચ્છ જિલ્લાનાં સિરક્રિક પર પાકિસ્તાન દ્વારા ડ્રોન અને મિસાઇલોથી કરવામાં આવેલા હુમલા અંગે આજે વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સેના તરફથી કર્નલ સોફિયા કુરેશીએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુરુવારે પાકિસ્તાનની…
- મનોરંજન

રક્ષા મંત્રાલય બાદ સોનાક્ષી સિન્હાએ પણ ન્યૂઝ ચેનલ્સને આપી સલાહ, કહ્યું કે…
પહલગામ હુમલા બાદ ભારતે ઑપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાન પર રીતસરનો ચોમેરથી હુમલો કર્યો છે. પાકિસ્તાનમાં આતંકી અડ્ડાઓને નેસ્તનાબૂદ કરવા સાથે પાકિસ્તાની ડ્રોનનો ખાત્મો બોલાવવાની બહાદુરી આપણું સૈન્ય બતાવી રહ્યું છે. સ્વાભાવિક છે કે યુદ્ધ સમયે દુશ્મન દેશો આપણી ગુપ્ત…
- નેશનલ

પાકિસ્તાની સાંસદે શાહબાઝ શરીફને કાયર ગણાવ્યાં, કહ્યું – તેઓ મોદીનું નામ લેતા પણ…
નવી દિલ્હીઃ ભારતે પહલગામ આતંકી હુમલાનો જવાબ આપવા માટે 7મી મેએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આવેલા 9 આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. આ પછી પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતો બંધ કરી રહ્યું નથી. હવાઈ હુમલા પછી પાકિસ્તાને બે વાર…
- નેશનલ

ચીને આપ્યો પાકિસ્તાનને આંચકો, ભારત વિરુદ્ધ ચીની ફાઈટર જેટના ઉપયોગ અંગે કહી આ વાત
નવી દિલ્હી : ભારત પાકિસ્તાન વચ્ચે સરહદ પર સતત વધતાં તણાવ વચ્ચે ચીને પણ પાકિસ્તાનનો સાથ છોડી દીધો છે. જેમાં પાકિસ્તાને ભારત સામે ચીની ફાઇટર જેટનો ઉપયોગ કર્યો હતો. જયારે પાકિસ્તાનના નાયબ વડા પ્રધાને દાવો કર્યો હતો કે તેમણે હુમલામાં…
- રાશિફળ

આજનું રાશિભવિષ્ય (08/05/2025): ભારત-પાકિસ્તાનના ઘર્ષણ વચ્ચે તમારી જિંદગીમાં શું પડકારો આવી શકે, જાણો આજનું રાશિ ભવિષ્ય
આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. રાજકારણ સાથે સંકળાયેલા લોકોનું સન્માન વધશે. નોકરી કરતા લોકોને પણ નવું પદ મળી શકે છે. જો તમારું કોઈ કામ લાંબા સમયથી અટવાયું હોય તો તે પણ પૂર્ણ થઈ શકે છે. તમને તમારા પરિવારના સભ્યો…









