- મનોરંજન
રક્ષા મંત્રાલય બાદ સોનાક્ષી સિન્હાએ પણ ન્યૂઝ ચેનલ્સને આપી સલાહ, કહ્યું કે…
પહલગામ હુમલા બાદ ભારતે ઑપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાન પર રીતસરનો ચોમેરથી હુમલો કર્યો છે. પાકિસ્તાનમાં આતંકી અડ્ડાઓને નેસ્તનાબૂદ કરવા સાથે પાકિસ્તાની ડ્રોનનો ખાત્મો બોલાવવાની બહાદુરી આપણું સૈન્ય બતાવી રહ્યું છે. સ્વાભાવિક છે કે યુદ્ધ સમયે દુશ્મન દેશો આપણી ગુપ્ત…
- નેશનલ
પાકિસ્તાની સાંસદે શાહબાઝ શરીફને કાયર ગણાવ્યાં, કહ્યું – તેઓ મોદીનું નામ લેતા પણ…
નવી દિલ્હીઃ ભારતે પહલગામ આતંકી હુમલાનો જવાબ આપવા માટે 7મી મેએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આવેલા 9 આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. આ પછી પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતો બંધ કરી રહ્યું નથી. હવાઈ હુમલા પછી પાકિસ્તાને બે વાર…
- નેશનલ
ચીને આપ્યો પાકિસ્તાનને આંચકો, ભારત વિરુદ્ધ ચીની ફાઈટર જેટના ઉપયોગ અંગે કહી આ વાત
નવી દિલ્હી : ભારત પાકિસ્તાન વચ્ચે સરહદ પર સતત વધતાં તણાવ વચ્ચે ચીને પણ પાકિસ્તાનનો સાથ છોડી દીધો છે. જેમાં પાકિસ્તાને ભારત સામે ચીની ફાઇટર જેટનો ઉપયોગ કર્યો હતો. જયારે પાકિસ્તાનના નાયબ વડા પ્રધાને દાવો કર્યો હતો કે તેમણે હુમલામાં…
- રાશિફળ
આજનું રાશિભવિષ્ય (08/05/2025): ભારત-પાકિસ્તાનના ઘર્ષણ વચ્ચે તમારી જિંદગીમાં શું પડકારો આવી શકે, જાણો આજનું રાશિ ભવિષ્ય
આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. રાજકારણ સાથે સંકળાયેલા લોકોનું સન્માન વધશે. નોકરી કરતા લોકોને પણ નવું પદ મળી શકે છે. જો તમારું કોઈ કામ લાંબા સમયથી અટવાયું હોય તો તે પણ પૂર્ણ થઈ શકે છે. તમને તમારા પરિવારના સભ્યો…
- આપણું ગુજરાત
ગુજરાતમાં મોક ડ્રીલ પછી બ્લેકઆઉટઃ SoU સહિત અનેક જિલ્લામાં અંધારપટ
અમદાવાદ: આજે ગુજરાતભરમાં યોજાયેલી સિવિલ ડિફેન્સની મોકડ્રીલ બાદ હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તબક્કાવાર બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. મોકડ્રીલનો હેતુ યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં તૈયારીઓની ચકાસણી કરવાનો છે, જેના ભાગરૂપે આ બ્લેકઆઉટ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં મુખ્ય સચિવ પંકજ જોષીએ રાજ્યભરમાં…
- સ્પોર્ટસ
જેમાઇમાની સેન્ચુરીએ ભારતને ફાઇનલમાં પહોંચાડ્યું
કોલંબોઃ ભારતની મહિલા ક્રિકેટ ટીમે આજે અહીં વન-ડે ટ્રાયેન્ગ્યૂલર (tri series)માં સાઉથ આફ્રિકાને ફરી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો જેમાં ભારતનો મુકાબલો શ્રીલંકા સામે થશે. જેમાઇમા રૉડ્રિગ્સ (123 રન, 101 બૉલ, એક સિક્સર, પંદર ફોર)એ કરીઅરની બીજી અને સર્વશ્રેષ્ઠ…
- આપણું ગુજરાત
ઓપરેશન સિંદૂરની અસર: ગુજરાતના તમામ પોલીસકર્મીઓની રજા રદ્દ
ગાંધીનગર: રાજ્યમાં તાજેતરમાં હાથ ધરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ બાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગુજરાત પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ની કચેરી દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર, રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની મંજૂર થયેલી તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક…
- આમચી મુંબઈ
વંદે ભારતના પ્રવાસીઓ માટે મોટા સમાચાર, આગામી દિવસોમાં વધુ કોચ જોડાશે
મુંબઈ: ભારતીય રેલવેએ વંદે ભારત એક્સપ્રેસ લોન્ચ કર્યા પછી દેશના એક પછી એક રાજ્યમાંથી વંદે ભારત દોડાવાય છે, તેમાંય પશ્ચિમ રેલવેના કોરિડોરમાં દોડાવાતી વંદે ભારતમાં કોચની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર વાયા અમદાવાદ દોડાવનારી વંદે ભારત…