- આમચી મુંબઈ
થાણે જિલ્લામાં આશ્રમ શાળામાં ૧૦૯ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન
મુંબઈ: થાણે જિલ્લામાં ખાનગી આશ્રમની સ્કૂલમાં ભણતા ૧૦૯ વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી. તેમને સરકારી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.મુંબઈ નજીક આવેલા શાહપુર તાલુકાના ભાતસાઈમાં આશ્રમ સ્કૂલ આવેલી છે, જેમાં આદીવાસી બાળકોને રહેવાની અને ભણવાની વ્યવસ્થા છે.…
- આમચી મુંબઈ
ઓબીસી ક્વોટામાં પાછલા બારણે ઘૂસણખોરી કરવા માટે લાખોની સંખ્યામાં સોગંદનામા તૈયાર થઈ રહ્યા છે: ભુજબળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન છગન ભુજબળે બુધવારે વધુ એક વખત રાજ્ય સરકારની મરાઠા અનામત માટેના ડ્રાફ્ટ નોટિફિકેશન માટે ટીકા કરી હતી અને એવો દાવો કર્યો હતો કે ઓબીસી ક્વોટામાં પાછલા બારણે ઘૂસણખોરી કરવા માટે લાખોની સંખ્યામાં સોગંદનામા નોંધાવવામાં આવી…
- આમચી મુંબઈ
આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન મળ્યા ઉદ્ધવ ઠાકરેને
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આરબીઆઈ (રિઝર્વ બૅંક ઓફ ઈન્ડિયા)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન બુધવારે શિવસેના (યુબીટી)ના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને તેમના નિવાસસ્થાને મળવા માટે ગયા હતા.ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ સોશ્યલ મીડિયા પર આની માહિતી…
- આમચી મુંબઈ
મરાઠા અનામત: ડ્રાફ્ટ નોટિફિકેશન અંતિમ નથી, ઓબીસી નેતાઓ વિરોધ નોંધાવી શકે : બાવનકુળે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ સાંગલી જિલ્લામાં એક મહત્ત્વનું નિવેદન કરીને ઓબીસી સમાજને આશ્ર્વાસન આપવાનું કામ કર્યું છે અને મરાઠા સમાજની અનામત માથે લટકતી તલવાર હોવાનો સંકેત આપ્યો છે. તેમણે મંગળવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મરાઠા…
- આમચી મુંબઈ
ફરી આમરણ અનશન પર ઉતરવાની મનોજ જરાંગેની ચીમકી
મુંબઈ: સરકારી નોકરીઓ અને શિક્ષણ વગેરેમાં મરાઠાઓને અનામત આપવાની માગણી સાથે આંદોલન પર ઉતરેલા મરાઠા સમાજનું આંદોલન સરકારે આ અંગે અધ્યાદેશ બહાર પાડ્યો ત્યાર બાદ સમેટાઇ લેવાયું તેને હજી માંડ ત્રણ દિવસ પણ નથી થયા ત્યાં ફરી મરાઠા આંદોલનની આગ…
- ટોપ ન્યૂઝ
ઝારખંડમાં સંકટઃ સોરેને આપ્યું રાજીનામું, નવા સીએમની જાહેરાત
રાંચીઃ ઝારખંડના મુખ્ય પ્રધાન પદેથી હેમંત સોરેને રાજીનામું આપ્યું છે, જ્યારે તેમનું રાજીનામું રાજ્યપાલે સ્વીકારી લીધું છે. રાજ્યપાલે રાજીનામું સ્વીકાર્યા પછી નવી જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે ચંપઈ સોરેન હશે, એમ પક્ષના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું.ઝારખંડમાં…
- નેશનલ
શરૂ થવા જઈ રહ્યો છે ભયાનક સમય, બચવા કરી લો આટલા ઉપાયો…
જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવેલી માહિતી અનુસાર પંચક એક એવો સમયગાળો છે કે જેમાં કોઈ પણ પ્રકારના મંગળ કાર્ય કરવામાં આવતા નથી, નહીંતર આ કાર્યના શુભ પરિણામો પ્રાપ્ત થતા નથી. એટલું જ નહીં આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ કેટલાક ખાસ નિયમોનું ધ્યાન રાખવુ…
- ઈન્ટરવલ
પાકિસ્તાનના પૂર્વ પીએમની પત્નીને થઈ સજા, આટલા વર્ષ જેલ
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની એક અદાલતે તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ(પીટીઆઇ)ના સ્થાપક ઇમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબીને ૧૪ વર્ષની જેલની સજા ફટકારી છે. આ ઉપરાંત દંપતીને ૧૦ વર્ષ માટે જાહેર પદ પર રહેવા પર પ્રતિબંધ અને…
- Uncategorized
જો મારી વહુ જયા બચ્ચન વિધવા થઈ તો… જાણો તેજી બચ્ચને કોને આપી હતી આવી ધમકી?
હેડિંગ વાંચીને જ તમને એવું થઈ ગયું ને કે ભાઈ એક મા પોતાના દીકરા માટે આવા અમંગળ વેણ કઈ રીતે ઉચ્ચારી શકે કે પછી આખરે એવું તો શું થયું કે આખરે તેજી બચ્ચને આવી ધમકી ઉચ્ચારવાનો વારો આવ્યો હશે અને…