- વીક એન્ડ
અરાઉન્ડ ધ વર્લ્ડ: સેન્સોજી મંદિરમાં ભીડ વચ્ચે ભગવાનની શોધમાં…
પ્રતીક્ષા થાનકી અમેયા યોકોચો માર્કેટથી અમારે સીધું સેન્સોજી ટેમ્પલ જવું હતું. જ્યાં પણ જાઓ ત્યાં આખો દિવસ વિતાવી શકાય અથવા અવારનવાર જઈ શકાય તેવું હતું. જોકે એ ટ્રિપ દરમ્યાન અમે ત્યાં ફરી જઈ શકીએ તેવો કોઈ ચાન્સ નહોતો લાગતો, એટલે…
- રાશિફળ
આજનું રાશિફળ (10/05/2025): આજે આટલી રાશિના જાતકોનો દિવસ રહેશે ગોલ્ડન, જોઈ લો તમારી રાશિ તો નથી ને…
મેષ રાશિના લોકોને આજે તેમના પરિવારમાં માન-સન્માન મળશે. સામાજિક પ્રભાવ પણ વધશે. આજે તમારા સંતાનના લગ્ન સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. આજે તમે સક્રિય રહેશો અને બાકી રહેલા કાર્યો પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો. સરકારી ક્ષેત્રમાંથી પૈસા મળવાની શક્યતા…
- નેશનલ
BREKING: જમ્મુ, સાંબા, પઠાણકોટમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા, સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ
જમ્મુ: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. ગુરુવાર સાંજે ભારતની ઉત્તર પશ્ચિમ બોર્ડર પર કરવામાં આવેલા હુમલા બાદ આજે શુક્રવારે જમ્મુ, સાંબા અને પઠાણકોટ સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા. જમ્મુનાં સાંબા સેક્ટરમાં આકાશમાં…
- નેશનલ
પંજાબના મોહાલીમાં સૂર્યાસ્તથી લઇને સૂર્યોદય સુધી મૉલ-થિયેટર્સ બંધ
ચંદીગઢઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલા તણાવ વચ્ચે પંજાબના મોહાલી વહીવટીતંત્રે એક મોટો નિર્ણય લીધો છે. મોલ અને સિનેમા હોલને સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. વધુમાં બ્લેકઆઉટના કિસ્સામાં આઉટડોર લાઇટ, બિલ બોર્ડ, સ્ટ્રીટ લાઇટ…
- મહારાષ્ટ્ર
ભારત – પાકિસ્તાન તણાવ: મહારાષ્ટ્રના ધાર્મિક-પર્યટક સ્થળો પર કડક સુરક્ષા વ્યવસ્થા
મુંબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના પગલે દેશના મહત્વના ધાર્મિક સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના ધાર્મિક અને પર્યટક સ્થળોની સુરક્ષા વધારી છે. મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિર બાદ હવે શિરડીના સાંઈબાબા દેવસ્થાનને પણ…
- આમચી મુંબઈ
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવઃ ઘાટકોપરનો આર્મી જવાન ઉરીમાં શહીદ
મુંબઈ: પહલગામ આતંકવાદી હુમલાને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા પર તોફાની વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે ગુરુવારે રાત્રે બન્ને દેશ વચ્ચે થયેલા હવાઇ હુમલામાં મુંબઈમાં મજૂરીનું કામ કરતા પિતાનો જવાન દીકરો પાકિસ્તાનના વિરુદ્ધમાં લડતી વખતે શહીદ થયો હતો.…
- આપણું ગુજરાત
યાત્રીગણ કૃપા કરી ધ્યાન આપો; કચ્છ, રાજસ્થાન જતી અમદાવાદ મંડળની કેટલીક ટ્રેન રદ્દ
અમદાવાદ: ભારત અને પાકિસ્તાન સરહદ પર તણાવની સ્થિતિને જોતાં સરહદી વિસ્તારોમાં વિશેષ એલર્ટ આપવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા આગામી તારીખ 9 અને 10 મે, 2025ના રોજ ચાલનારી કેટલીક મહત્વની ટ્રેનોને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ…
- આમચી મુંબઈ
વર્સોવામાં પાંચ ગેરકાયદે બિલ્ડિંગ સુધરાઈએ તોડી પાડી
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: સુધરાઈ દ્વારા છેલ્લા અનેક મહિનાઓથી વર્સોવાના વેસાવે ગામમાં ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે હેઠળ વેસાવામાં પાંચ બહુમાળીય બિલ્ડિંગને સુધરાઈના કે-વેસ્ટ વોર્ડ દ્વારા તોડી પાડવામાં આવી હતી.વેસાવેમાં પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ રહેલો કાદવવાળો પ્રદેશ…
- મહારાષ્ટ્ર
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મહારાષ્ટ્રે આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપન ખાતાના ઉચ્ચ અધિકારીઓની રજાઓ રદ કરી
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય, આપત્તિ વ્યવસ્થાપન અને અન્ય ઘણા વિભાગોના ઉચ્ચ અધિકારીઓની રજાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે, એમ મુખ્ય પ્રધાનની કચેરી દ્વારા શુક્રવારે જણાવવામાં આવ્યું હતું.ખોટા સમાચાર ફેલાવનારા અને ‘દુશ્મનને મદદ કરનારા’…