- આમચી મુંબઈ
ઓપરેશન નન્હેં ફરિશ્તે: આરપીએફે 10 મહિનામાં 900થી વધુ બાળકને રેસ્ક્યૂ કર્યાં
મુંબઈ: રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને ગવર્મેન્ટ રેલવે પોલીસ (GRP) દ્વારા રેલવે પરિસરમાંથી ગુમ થયેલા બાળકોને શોધવા અને રેસ્ક્યૂ કરવા માટે ‘ઓપેરેશન નન્હે ફરિશ્તે’ શરૂ કરવામાં આવ્યું હતું. એપ્રિલ 2023થી જાન્યુઆરી 2024 સુધીના મિશન હેઠળ આરપીએફના જવાનો દ્વારા 655 છોકરા…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં એસિડ હુમલામાં પત્ની ઘાયલ: પતિ વિરુદ્ધ ગુનો દાખલ
થાણે: નવી મુંબઈમાં વિવાદ થયા બાદ પત્ની પર એસિડ હુમલો કરવા બદલ પોલીસે પતિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.પોલીસે શનિવારે પતિ રમજાન સિદ્દિકી ગાઝી વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ 326 (એ) (એસિડનો ઉપયોગ કરીને ગંભીર ઇજા પહોંચાડવી) હેઠળ ગુનો દાખલ કર્યો…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં ગેરકાયદે વસવાટ બદલ બે બંગલાદેશી પકડાયા
થાણે: નવી મુંબઈમાં ગેરકાયદે વસવાટ કરવા બદલ એન્ટિ ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)ની ટીમે બે બંગલાદેશીની ધરપકડ કરી હતી.24 વર્ષની વયના બંને બંગલાદેશીને પનવેલના નદવે ખાતેના ખિડુકપાડા ગામમાંથી શુક્રવારે ઝડપી પાડવામાં આવ્યા હતા, એમ સાયબર પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.એટીએસની ટીમ ખિડુકપાડા…
- આમચી મુંબઈ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગના ભૂતપૂર્વ અધ્યક્ષ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો
થાણે: નવી મુંબઈ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ડિરેક્ટર ડો. ભાસ્કર ભંડારકર પર 2008થી 2018 વચ્ચે તેમના કાર્યકાળ દરમિયાન રૂ. 1.54 કરોડની ગેરરીતિ આચરવાના આરોપસર ગુનો દાખલ કરાયો હતો.સીબીડી બેલાપુર પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ઇન્સ્ટિટ્યૂટના સ્ટાફે…
- નેશનલ
મથુરા મુદ્દે હવે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાને શું આપ્યું નિવેદન?
મુંબઈ: પાંચસો વર્ષના ઇંતજાર પછી ભગવાન શ્રી રામ અયોધ્યામાં ભવ્ય મંદિરમાં બિરાજ્યા છે. પણ શ્રી કૃષ્ણ પણ હવે પોતાના જન્મસ્થાનમાં ભવ્ય મંદિરમાં સ્થાન પામશે એવો સંકેત મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપ્યો છે.તેમણે મથુરા અને કાશીમાં શ્રી કૃષ્ણ અને…
- સ્પોર્ટસ
એક બૉલમાં ‘બે સિક્સર’, બૅટર હિટ-વિકેટ છતાં નૉટઆઉટ જાહેર અને છેવટે જીતનો રોમાંચ
નૉર્થ સિડની: મહિલા ક્રિકેટમાં આજકાલ વિચિત્ર ઘટના બહુ બને છે. ચાર દિવસ પહેલાં મહિલા અમ્પાયરે એક અપીલમાં બૅટરને નૉટઆઉટ જાહેર કરી હતી, પરંતુ ડીઆરએસમાં અપીલ થતાં મામલો થર્ડ અમ્પાયર પાસે પહોંચ્યો હતો અને તેમણે પણ બૅટરને નૉટઆઉટ ઘોષિત કરી હતી.…
- નેશનલ
લોકસભા સંગ્રામઃ પંજાબ પછી દિલ્હીમાં કેજરીવાલે કરી મોટી જાહેરાત
લોકસભા સંગ્રામઃ પંજાબ પછી દિલ્હીમાં કેજરીવાલે કરી મોટી જાહેરાત, I.N.D.I.A. ગઠબંધન સાથે સસ્પેન્સ અકબંધનવી દિલ્હીઃ આગામી લોકસભાની ચૂંટણી (Loksabha Election)માં દિલ્હીની સાત બેઠક પર આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસ સાથે મળીને લડશે કે નહીં એના મુદ્દે હજુ પણ સસ્પેન્સ…
- નેશનલ
MPમાં PM Naredra Modiએ કેમ વચ્ચે જ ભાષણ રોકી દીધું? જોઈ લો Viral Video…
Prime Minister Narendra Modiએ આજે મધ્ય પ્રદેશના ઝાબુઆમાં 7,550 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું. પરંતુ જ્યારે પીએમ મોદી ભાષણ આપી રહ્યા હતા ત્યારે કંઈક એવું બન્યું હતું કે તેમણે ભાષણ અધવચાળે જ રોકી દીધું હતું. આવો જોઈએ આખરે એવું તે…
- આમચી મુંબઈ
સૂકો અને ભીનો કચરો અલગ કરવા સુધરાઈનું હાઉસિંગ સોસાયટીમાં જનજાગૃતિ અભિયાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં કૉમ્પ્રેસ્ડ બાયોગૅસ પ્લાન્ટ સ્થાપવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેમાં દરરોજ લગભગ ૧,૦૦૦ ટન ભીના કચરા પર પ્રક્રિયા કરવામાં આવશે. જોકે મુંબઈમાં સૂકો અને ભીનો કચરો અલગ તારવવાનું પ્રમાણ માત્ર ૬૫ ટકા છે, તેથી રોજના…