- નેશનલ

આજનું રાશિફળ (12-02-24): સિંહ, કન્યા અને કુંભ રાશિના લોકોના ટાર્ગેટ થઈ રહ્યા છે પૂરા…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા કરવાનો રહેશે. તમે આજે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખશો તો તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે. આજે તમારી નિર્ણય લેવાની ક્ષમતાનો પૂરેપૂરો લાભ મળી રહ્યો છે. એક કરતાં…
- મનોરંજન

કિયારાએ ઉજવી ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી, તસવીરો વાઇરલ
મુંબઈ: બૉલીવૂડના ફેમસ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નને સાત ફેબ્રુઆરીએ એક વર્ષ પૂર્ણ થયું હતું. સિદ્ધાર્થ-કિયારાએ તેમની વેડિંગ એનિવર્સરીની ઉજવણી કરવા માટે બંને સિદ્ધાર્થના ઘરે એટલે કે દિલ્હી ગયા હતા. પહેલી એનિવર્સરીની ઉજવણીમાં કિયારાએ પોતાના સાસરે જઈને ફૅમિલી…
- ઇન્ટરનેશનલ

હંગેરીમાં ધમાલઃ 46 વર્ષના રાષ્ટ્રપતિને આપવું પડ્યું આ કારણસર રાજીનામું
બુડાપેસ્ટ: દેશમાં કોઇ મોટી દુર્ઘટના સર્જાઇ હોય અથવા તો કોઇ મોટું કૌભાંડ પકડાયું હોય તો દેશના વડા પ્રધાન કે રાષ્ટ્રપતિને રાજીનામું આપવું પડે એવી ઘટના ઇતિહાસમાં અનેક વખત બની છે. જોકે, ફક્ત એક દોષી પ્રત્યે કુણું વલણ દાખવવાના કારણે કોઇ…
- મનોરંજન

Mithun Chakrabortyની હેલ્થને લઈને આવી મહત્ત્વની માહિતી, આવી હાલતમાં છે એક્ટર હોસ્પિટલમાં…
બોલીવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી ગઈકાલે છાતીમાં દુઃખાવાની ફરિયાદને કારણે કોલકાતા ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને દર થોડાક સમયે હોસ્પિટલ દ્વારા મિથુનદા હેલ્થને લઈને અપડેટ આપવામાં આવે છે. હવે મિથુનદાના હેલ્થને લઈને એક મહત્ત્વની માહિતી સામે આવી છે.…
- સ્પોર્ટસ

બે સ્પિનર અને બે બૅટરે સૌરાષ્ટ્રને જીતવાનો મોકો અપાવ્યો
જયપુર: રાજસ્થાન સામે સૌરાષ્ટ્રને રણજી મૅચમાં ચોથા અને છેલ્લા દિવસે જીતવાનો મોકો છે. પ્રથમ દાવમાં 71 રનની લીડ લીધા પછી રવિવારના ત્રીજા દિવસે સૌરાષ્ટ્રએ સેક્ધડ ઇનિંગ્સમાં ચાર વિકેટે 174 રન બનાવ્યા હતા અને સરસાઈ સાથે એના 245 રન હતા. ચેતેશ્વર…
- સ્પોર્ટસ

અન્ડર-19 વર્લ્ડ કપ: અપરાજિત ભારતનું ફાઇનલમાં ટાંય ટાંય ફિસ
બેનોની: નવેમ્બરમાં અમદાવાદમાં રોહિત શર્માની કૅપ્ટન્સીમાં ભારતીય ટીમે આખા વન-ડે વર્લ્ડ કપમાં અપરાજિત રહ્યા પછી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે ઘૂંટણિયા ટેકવ્યા હતા એવું રવિવારે સાઉથ આફ્રિકાના બેનોની શહેરમાં વન-ડેના અન્ડર-19 વર્લ્ડ કપમાં ઉદય સહારનના સુકાનમાં ભારતીય ટીમ અપરાજિત રહ્યા પછી નિર્ણાયક…
- આમચી મુંબઈ

ઓપરેશન નન્હેં ફરિશ્તે: આરપીએફે 10 મહિનામાં 900થી વધુ બાળકને રેસ્ક્યૂ કર્યાં
મુંબઈ: રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને ગવર્મેન્ટ રેલવે પોલીસ (GRP) દ્વારા રેલવે પરિસરમાંથી ગુમ થયેલા બાળકોને શોધવા અને રેસ્ક્યૂ કરવા માટે ‘ઓપેરેશન નન્હે ફરિશ્તે’ શરૂ કરવામાં આવ્યું હતું. એપ્રિલ 2023થી જાન્યુઆરી 2024 સુધીના મિશન હેઠળ આરપીએફના જવાનો દ્વારા 655 છોકરા…
- આમચી મુંબઈ

નવી મુંબઈમાં એસિડ હુમલામાં પત્ની ઘાયલ: પતિ વિરુદ્ધ ગુનો દાખલ
થાણે: નવી મુંબઈમાં વિવાદ થયા બાદ પત્ની પર એસિડ હુમલો કરવા બદલ પોલીસે પતિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.પોલીસે શનિવારે પતિ રમજાન સિદ્દિકી ગાઝી વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ 326 (એ) (એસિડનો ઉપયોગ કરીને ગંભીર ઇજા પહોંચાડવી) હેઠળ ગુનો દાખલ કર્યો…
- આમચી મુંબઈ

નવી મુંબઈમાં ગેરકાયદે વસવાટ બદલ બે બંગલાદેશી પકડાયા
થાણે: નવી મુંબઈમાં ગેરકાયદે વસવાટ કરવા બદલ એન્ટિ ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)ની ટીમે બે બંગલાદેશીની ધરપકડ કરી હતી.24 વર્ષની વયના બંને બંગલાદેશીને પનવેલના નદવે ખાતેના ખિડુકપાડા ગામમાંથી શુક્રવારે ઝડપી પાડવામાં આવ્યા હતા, એમ સાયબર પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.એટીએસની ટીમ ખિડુકપાડા…
- આમચી મુંબઈ

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગના ભૂતપૂર્વ અધ્યક્ષ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો
થાણે: નવી મુંબઈ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ડિરેક્ટર ડો. ભાસ્કર ભંડારકર પર 2008થી 2018 વચ્ચે તેમના કાર્યકાળ દરમિયાન રૂ. 1.54 કરોડની ગેરરીતિ આચરવાના આરોપસર ગુનો દાખલ કરાયો હતો.સીબીડી બેલાપુર પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ઇન્સ્ટિટ્યૂટના સ્ટાફે…









