- સ્પોર્ટસ

IND VS ENG: જીત પછી રોહિત શર્માએ શા માટે આપ્યું આ નિવેદન…
રાંચીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચમાં અડધી ટીમ પેવેલિયન ભેગી થયા પછી ભારતીય ટીમે વિજય મેળવ્યા પછી રોહિત શર્માએ સૌથી મોટું નિવેદન આપ્યું હતું. ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ વગેરે ઓલરાઉન્ડર…
- મનોરંજન

મોડલ તાન્યા સિંહ આત્મહત્યા કેસમાં પોલીસને મળ્યો ખાસ પુરાવા
મુંબઈ: જાણીતી મોડલ તાન્યા સિંહના મોતનો મુદ્દો હજી સુધી મિસ્ટ્રી જ બનીને રહ્યો છે, જેમાં ભારતના ક્રિકેટર અભિષેક શર્મા સાથે તાન્યા રિલેશનમાં સાથી, જોકે તેમનું બ્રેકઅપ થયા બાદ તેણે આત્મહત્યા કરી હતી? કે પછી તેના પરિવારના લગ્નના દબાણ લીધે તેણે…
- આમચી મુંબઈ

મરાઠા અનામત આંદોલન મુદ્દે ઠાકરે જૂથના નેતાએ હવે આપી આ પ્રતિક્રિયા, સરકાર પર તાક્યું નિશાન
મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ મુદ્દે રાજકારણ ગરમાયું છે, જેમાં 10 ટકા બિલ પસાર થયા પછી હજુ પણ રાજ્યમાં આ મુદ્દે વાતાવરણ તંગ છે. સર્વસમંતિથી બિલ પસાર થયા પછી પણ રાજ્યમાં મરાઠા અનામતને લઈ અમુક જિલ્લામાં હિંસાના માહોલ વચ્ચે વિવિધ પાર્ટીની…
- આમચી મુંબઈ

વિધાનસભા અને પરિષદમાં રૂ. 8,609.17 કરોડની પૂરક માંગણીઓ રજૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાંચ દિવસના બજેટ સત્રના પ્રથમ દિવસે, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન અજિત પવારે તેમણે 2023-24 માટે વધારાના રૂ. 8,609.17 કરોડની માગણી કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં રૂ. 55,520.77 કરોડની માગણી…
- મનોરંજન

જાણીતા ગઝલગાયક Pankaj Udhasનું 72 વર્ષની વયે નિધન…
જાણીતા ગઝલગાયક Pankaj Udhasનું આજે 26મી ફેબ્રુઆરીના 72 વર્ષની વયે નિધન થયું હતું. મળી રહેલી માહિતી પ્રમાણે લાંબી માંદગી બાદ Pankaj Udhasએ મુંબઈ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવાર દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી હતી. જોકે, તેમના અંતિમ…
- નેશનલ

Chandrayan-3 પણ જે ના કરી શક્યું એ જાપાનના SLIM Moon Probeએ કરી દેખાડ્યું…
જાપાનનું SLIM Moon Probeએ કામ કરી દેખાડ્યું છે જે ISROનું Chandrayan-3 પણ નહોતું કરી શક્યું. સ્લિમએ ચંદ્રની કાતિલ ઠંડી રાતમાં પણ સર્વાઈવ કરી લીધું છે અને ત્યાર બાદ તેણે જાપાની સ્પેસ એજન્સીનો સંપર્ક પણ કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે જાપાનનું…
- ટોપ ન્યૂઝ

PM મોદીએ રેલવેને આપી 41,000 કરોડની ભેટ, 500થી વધુ રેલવે સ્ટેશનની થશે કાયાપલટ
નવી દિલ્હીઃ ભારતીય રેલવે માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતીય રેલવેને 41,000 કરોડની 2,000થી વધુ યોજનાની ભેટ આપી હતી. પીએમ મોદીએ તેને ઐતિહાસિક ગણાવીને દેશને સમર્પિત કરી હતી. ભારતીયોના પ્રવાસને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે અમૃત…
- નેશનલ

Rajasthanના Pushkarમાં યોજાયેલા આ લગ્ન કેમ છે ચર્ચામાં
ભોપાલઃ આજકાલ લગ્ન સમારંભોમાં થતી ઝાકમઝોળ લોકોની નજરે ચડે છે. ખાસ કરીને કઈ મોટી હસ્તી હોય અને તેમના ઘરે લગ્ન પ્રસંગ હોય તો જયાં લગ્ન હોય ત્યાં વ્યવસ્થાના ભાગરૂપે ઘણા તામજામ હોય છે અને સામાન્ય જનતા પરેશાન થાય છે, પરંતુ…
- આમચી મુંબઈ

મુંબઈને રિઝર્વ પાણી નહીં મળે તો પાણીકાપ: કમિશનર ચહેલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમાં છેલ્લા બે વર્ષની સરખામણીમાં આ વર્ષે પાણીનો સ્ટોક ઓછો છે ત્યારે પહેલી માર્ચથી મુંબઈમાં પાણીકાપ મૂકવામાં આવશે સંકટ એવા અહેવાલો વહેતા થયા છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહેલે એવી સ્પષ્ટતા કરી…









