- આપણું ગુજરાત

ગુજરાતમાં આ 4 લોકસભાની સીટ માટે સસ્પેન્સ યથાવત: જાણો ભાજપની શું છે રાજકીય મુશ્કેલી?
નવી દિલ્હી/ ગાંધીનગર: લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ તેના ઉમેદવારોની જાહેર કરી રહ્યું છે. ભાજપે આજે લોકસભાના નવા 7 નામો જાહેર કરતાં કુલ 22 ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે. જો કે હજુ પણ 4 સીટો પર ઉમેદવારો જાહેર…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Loksabha Election: ભાજપની બીજી યાદીથી મુંબઈના નેતાઓમાં Kahi Khushi Kahi Gum
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભા ચૂંટણી (Loksabha Election 2024)ની તારીખ જાહેર થયા પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની બે યાદી જાહેર કરી છે, જેમાં આજે 72 ઉમેદવારનો સમાવેશ કર્યો છે. આજની યાદીમાં મહારાષ્ટ્ર સહિત મુંબઈની બે બેઠક પર ઉમેદવારના નામ જાહેર…
- આપણું ગુજરાત

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, લગ્ન પ્રસંગમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ
રાજકોટ: છેલ્લા ઘણા સમયથી પાર્ટી પ્લોટમાં લગ્ન સમારંભમાં ઘરેણા ચોરાવાની ઘટના સામે આવી હતી. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કમિશનર રાજુ ભાર્ગવના માર્ગદર્શન નીચે પીએસઆઇ ડીસી સાકરીયા હેઠળ એક ટીમ બનાવી તપાસ શરૂ કરી પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. સમગ્ર ઓપરેશન દરમિયાન…
- આપણું ગુજરાત

ગુજરાતમાં ભાજપે આ 7 ઉમેદવારના નામ કર્યા જાહેર, જાણો કોનું પત્તુ કપાયું અને કોણ થયું રિપીટ?
નવી દિલ્હી: જેની ખુબ જ આતુરતાથી રાહ જોવાઈ રહી તે ભાજપના ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ ગઈ છે. આજે ભાજપે કુલ 72 ઉમેદવારોની જાહેરાત કરી છે જેમાં ગુજરાતમાં પણ 7 ઉમેદવારોને ટિકિટ મળી છે. આ સાત ઉમેદવારોમાં સુરતથી મુકેશ દલાલ,ભાવનગરમાં…
- IPL 2024

આઇપીએલના ઈજાગ્રસ્ત પ્લેયરોનું લિસ્ટ બહુ લાંબુ: ધોની, ગિલ, પંતની ટીમને સૌથી મોટો ઝટકો
નવી દિલ્હી: આઇપીએલની 2024ની સીઝન શરૂ થવાને માંડ આઠ દિવસ બાકી છે ત્યારે ઈજા પામેલા ખેલાડીઓની લંબાતી જતી યાદીએ કેટલીક ટીમોની ચિંતા વધારી દીધી છે. સૌથી વધુ ઝટકો મહેન્દ્રસિંહ ધોનીના સુકાનવાળી ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ની ટીમને, શુભમન ગિલની કૅપ્ટન્સીવાળી ગુજરાત…
- નેશનલ

લોકસભા ચૂંટણીઃ ભાજપની બીજી યાદી જાહેર, મહારાષ્ટ્રમાં 20 ઉમેદવારને આપી ટિકિટ
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર પહેલા સત્તાધારી પાર્ટી ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ આજે તેની બીજી યાદી જાહેર કરી હતી, જેમાં દિગ્ગજ નેતાનો સમાવેશ કર્ય છે. બીજી યાદીમાં નીતિન ગડકરી અને હરિયાણાના પૂર્વ સીએમ મનોહરલાલ ખટ્ટરને ટિકિટ આપવામાં આવી છે.ભારતીય…
- નેશનલ

‘હૈદરાબાદ મુક્તિ દિવસ’ની ઉજવણી એ સ્વાતંત્ર્ય સેનાનીઓને યોગ્ય શ્રદ્ધાંજલિ છે: અમિત શાહ
નવી દિલ્હી: દર વર્ષે ૧૭ સપ્ટેમ્બરને ‘હૈદરાબાદ લિબરેશન ડે’ તરીકે ઉજવવાનો નિર્ણય સ્વાતંત્ર્ય સેનાનીઓને યોગ્ય શ્રદ્ધાંજલિ છે અને યુવાનોમાં “દેશભક્તિની જ્યોત” પ્રજ્વલિત કરશે, એમ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું.કેન્દ્ર સરકારે સ્મારક પર એક જાહેરનામું બહાર પાડ્યું હતું. સોશિયલ…
- આપણું ગુજરાત

PM-JAY યોજનાનું ખાનગી હોસ્પિટલમાં દ્વારા આચરવામાં આવતું કૌભાંડ સામે આવ્યું
રાજકોટ: રાજકોટ શહેર ખાતે શહેરના 80 ફૂટ રીંગ પાસે આવેલ પુનિત નગરના ટાંકા નજીક આવેલ આયુષ્યમાન મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ દ્વારા દર્દી સાથે PMJAY યોજના અંતર્ગત ગેરરીથી થયાનું બહાર આવ્યું છે.વિગત અનુસાર ગત 6 તારીખે દાખલ થયેલ દર્દીની હોસ્પિટલ દ્વારા 4…
- નેશનલ

ગ્રહોના રાજકુમાર બુધે બનાવ્યો વિપરીત રાજયોગ, ત્રણ રાશિના લોકો પર થશે પૈસાનો વરસાદ…
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ સમય સમય પર રાશિ પરિવર્તન કરીને શુભ-અશુભ યોગનું નિર્માણ કરે છે અને એની તમામ રાશિના જાતકો પર સારી-નરસી અસર જોવા મળે છે. ગ્રહોના રાજકુમાર બુધ હાલમાં નીચ અવસ્થામાં ભ્રમણ કરી રહ્યો છે અને એની…









