- આપણું ગુજરાત
ગુજરાતમાં ભાજપે આ 7 ઉમેદવારના નામ કર્યા જાહેર, જાણો કોનું પત્તુ કપાયું અને કોણ થયું રિપીટ?
નવી દિલ્હી: જેની ખુબ જ આતુરતાથી રાહ જોવાઈ રહી તે ભાજપના ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ ગઈ છે. આજે ભાજપે કુલ 72 ઉમેદવારોની જાહેરાત કરી છે જેમાં ગુજરાતમાં પણ 7 ઉમેદવારોને ટિકિટ મળી છે. આ સાત ઉમેદવારોમાં સુરતથી મુકેશ દલાલ,ભાવનગરમાં…
- IPL 2024
આઇપીએલના ઈજાગ્રસ્ત પ્લેયરોનું લિસ્ટ બહુ લાંબુ: ધોની, ગિલ, પંતની ટીમને સૌથી મોટો ઝટકો
નવી દિલ્હી: આઇપીએલની 2024ની સીઝન શરૂ થવાને માંડ આઠ દિવસ બાકી છે ત્યારે ઈજા પામેલા ખેલાડીઓની લંબાતી જતી યાદીએ કેટલીક ટીમોની ચિંતા વધારી દીધી છે. સૌથી વધુ ઝટકો મહેન્દ્રસિંહ ધોનીના સુકાનવાળી ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ની ટીમને, શુભમન ગિલની કૅપ્ટન્સીવાળી ગુજરાત…
- નેશનલ
લોકસભા ચૂંટણીઃ ભાજપની બીજી યાદી જાહેર, મહારાષ્ટ્રમાં 20 ઉમેદવારને આપી ટિકિટ
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર પહેલા સત્તાધારી પાર્ટી ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ આજે તેની બીજી યાદી જાહેર કરી હતી, જેમાં દિગ્ગજ નેતાનો સમાવેશ કર્ય છે. બીજી યાદીમાં નીતિન ગડકરી અને હરિયાણાના પૂર્વ સીએમ મનોહરલાલ ખટ્ટરને ટિકિટ આપવામાં આવી છે.ભારતીય…
- નેશનલ
‘હૈદરાબાદ મુક્તિ દિવસ’ની ઉજવણી એ સ્વાતંત્ર્ય સેનાનીઓને યોગ્ય શ્રદ્ધાંજલિ છે: અમિત શાહ
નવી દિલ્હી: દર વર્ષે ૧૭ સપ્ટેમ્બરને ‘હૈદરાબાદ લિબરેશન ડે’ તરીકે ઉજવવાનો નિર્ણય સ્વાતંત્ર્ય સેનાનીઓને યોગ્ય શ્રદ્ધાંજલિ છે અને યુવાનોમાં “દેશભક્તિની જ્યોત” પ્રજ્વલિત કરશે, એમ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું.કેન્દ્ર સરકારે સ્મારક પર એક જાહેરનામું બહાર પાડ્યું હતું. સોશિયલ…
- આપણું ગુજરાત
PM-JAY યોજનાનું ખાનગી હોસ્પિટલમાં દ્વારા આચરવામાં આવતું કૌભાંડ સામે આવ્યું
રાજકોટ: રાજકોટ શહેર ખાતે શહેરના 80 ફૂટ રીંગ પાસે આવેલ પુનિત નગરના ટાંકા નજીક આવેલ આયુષ્યમાન મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ દ્વારા દર્દી સાથે PMJAY યોજના અંતર્ગત ગેરરીથી થયાનું બહાર આવ્યું છે.વિગત અનુસાર ગત 6 તારીખે દાખલ થયેલ દર્દીની હોસ્પિટલ દ્વારા 4…
- નેશનલ
ગ્રહોના રાજકુમાર બુધે બનાવ્યો વિપરીત રાજયોગ, ત્રણ રાશિના લોકો પર થશે પૈસાનો વરસાદ…
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ સમય સમય પર રાશિ પરિવર્તન કરીને શુભ-અશુભ યોગનું નિર્માણ કરે છે અને એની તમામ રાશિના જાતકો પર સારી-નરસી અસર જોવા મળે છે. ગ્રહોના રાજકુમાર બુધ હાલમાં નીચ અવસ્થામાં ભ્રમણ કરી રહ્યો છે અને એની…
- આમચી મુંબઈ
રાજ્ય સરકારના એક નિયમને કારણે CM Eknath Shindeએ બદલાવ્યું પોતાનું નામ…
મંત્રાલયમાં Chief Minister Eknath Shindeની કેબિનની બહાર લગાવવામાં આવેલી નેમ પ્લેટ બદલાઈ ગઈ છે અને હવે આ નવી નેમ પ્લેટ પર તેમનું નામ બદલીને Eknath Gangubai Sambhaji Shide એ રીતે લખવામાં આવ્યું છે. રાજ્ય સરકારના એક નિર્ણયને કારણે મુખ્ય પ્રધાન…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આયોજનના અભાવે સરકારી રૂપિયાનો વેડફાટ
રાજકોટ: સરકારની લાખોની ગ્રાન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સત્તાધીશોની અણઆવડતને કારણે ફરી જમા કરાવી પડી છે. 20 લાખ વેડફાયા છે. 19 લાખના ખર્ચે તૈયાર થયેલ શેડ જોતા ખર્ચ અંગે પણ પ્રશ્નો ઊભા થાય તેવું છે. ઘોડાની જગ્યાએ કોઈ બીજું તો ચરી નથી…
- નેશનલ
CAA મુદ્દે સુશીલ મોદીએ વિપક્ષોનો ઉધડો લીધો, ‘મુસ્લિમ વોટ બેંકને ખુશ રાખવા કરે છે વિરોધ’
દેશમાં નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Amendment Act)ને મુદ્દે હાહાકાર મચ્યો છે ત્યારે બિહારના પૂર્વ ઉપમુખ્ય મંત્રી સુશીલ કુમાર મોદીએ તેના ફાયદા ગણાવ્યા છે. મંગળવારે તેમણે એક નિવેદન દ્વારા પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આ કાનુન દેશના વિભાજનની…