- મહારાષ્ટ્ર
તોફાન આવશે તો પણ, આ પ્રતિમા 100 વર્ષ સુધી ટકી રહેશે; મુખ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: માલવણના કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ધરાશાયી થવાની કમનસીબ ઘટના બાદ રાજ્યભરના શિવભક્તોએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આક્રોશના મોજાને જોઈને સરકારે કહ્યું હતું કે પહેલી પ્રતિમા કરતાં વધુ સારી અને પ્રભાવશાળી પ્રતિમા ટૂંક સમયમાં બનાવવામાં આવશે.…
- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડનો ઑલરાઉન્ડર જ્યારે બાળકની જેમ રડવા લાગ્યો!
કરાચીઃ ભારત સાથે યુદ્ધનું સાહસ કરીને પાકિસ્તાન તો પસ્તાઈ જ રહ્યું છે, પરંતુ એની ટી-20 ક્રિકેટ લીગમાં ભાગ લેનાર કેટલાક વિદેશી ખેલાડીઓ (ખાસ કરીને ઇંગ્લૅન્ડનો ઑલરાઉન્ડર ટૉમ કરૅન અને ન્યૂ ઝીલૅન્ડનો ડેરિલ મિચલ) પણ હેરાન-પરેશાન છે. પાકિસ્તાન સુપર લીગ (PSL)માં…
- આમચી મુંબઈ
કેઇએમ હોસ્પિટલમાં જાતીય સતામણી: આરોપી ડોક્ટરને કોર્ટની રાહત નહીં
મુંબઈ: છ મહિલા જુનિયર ડોક્ટર્સના વિનયભંગ કરનારા પાલિકા સંચાલિત કેઇએમ હોસ્પિટલના વરિષ્ઠ ડોક્ટરને આગોતરા જામીન આપવાનો ઇનકાર કરતા બૉમ્બે હાઇ કોર્ટે નોંધ્યું હતું કે પીડિતાઓને થયેલા માનસિક અને શારીરિક ત્રાસ વિશે વિચારવું બહું જરૂરી છે. હાઇ કોર્ટે આઠમી મેના રોજ…
- મહારાષ્ટ્ર
15 વર્ષ પછી મહારાષ્ટ્રમાં ફરી એસટી બસો થશે ૩-૨ સીટવાળી
મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ની બસમાં ૧૫ વર્ષ બાદ ફરીથી હવે ૩-૨ સીટની વ્યવસ્થા જોવા મળશે. પ્રવાસીઓની ક્ષમતા અને મહેસૂલ વધારવા માટે એસટી પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. ગયા અઠવાડિયાની શરૂઆતમાં એસટી…
- નેશનલ
કુત્તે કી દુમઃ પાકિસ્તાને ભૂતકાળમાં કેટલી વખત યુદ્ધવિરામનું કર્યું છે ઉલ્લંઘન, જાણો ઈતિહાસ?
મુંબઈ: લાંબા સમય સુધી ચાલેલા ભારત-પાકિસ્તાન તણાવ પછી ગઈ કાલે સાંજે બંને દેશોએ યુદ્ધ વિરામ એટલે કે સિઝફાયરની (India-Pakistan ceasefire) જાહેરાત કરી હતી. આ જાહેરાતના ગણતરીના કલાકોમાં જ પાકિસ્તાને ભારતને દગો આપ્યો હતો. રાત્રે પાકિસ્તાને ફરી ભારતના સ્થળો પર ડ્રોન…
- આમચી મુંબઈ
ભિવંડીના વ્યાવસાયિક સાથે 22.44 લાખની છેતરપિંડી
થાણે: જૂનાં વાહનો ખરીદી તેને રિપેર કરીને ફરી વેચવાના વ્યવસાયમાં ભિવંડીના બિઝનેસમૅન સાથે 22.44 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરવામાં આવી હતી. આ પ્રકરણે પોલીસે ચાર જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.અધિકારીના જણાવ્યા મુજબ અવરલ મોહમ્મદ રફીકની ફરિયાદને આધારે ભિવંડી પોલીસે સાતમી…
- આપણું ગુજરાત
માતાને સાચવવા નાના ભાઈ કરતાં વધુ ભરણપોષણ શા માટે આપું?, કોર્ટે ચઢ્યો દીકરો
અમદાવાદઃ આજે માતૃત્વ દિવસ છે, કોઈ પણ સંતાનનું અસ્તિત્વ તેના માતા-પિતા વિના શક્ય નથી. માતા પિતાને ભગવાન કહેવાય છે, પરંતુ આજે કળિયુગ ચાલી રહ્યો છે, દીકરાઓ તેના માતા-પિતાના સાચવવા પોતાના ઘરજેવા મહેલ પણ નાના લાગતા હોય છે. એટલા માટે જ…
- નેશનલ
‘આપણા દુશ્મનોને સ્પષ્ટ સંદેશ અપાયો…’ રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર અંગે આપ્યું નિવેદન
લખનઉ: ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાયેલી છે. ગઈ કાલે શનિવારે યુદ્ધ વિરામની જાહેરાત બાદ પણ પાકિસ્તાને ભારત પર ડ્રોન વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, આ ઉપરાંત LoC પર થોડીવાર માટે ગોળીબાર પણ કરવમાં આવ્યો હતો.…