- રાશિફળ
આજે બુદ્ધ પૌર્ણિમા પર બન્યા એક સાથે અનેક દુર્લભ યોગ, ચાર રાશિના જાતકોને થશે લાભ જ લાભ…
આજે એટલે કે 12મી મેના બુદ્ધ પૌર્ણિમાનો તહેવાર ઉજવાઈ રહ્યો છે અને મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ વખતની બુદ્ધ પૌર્ણિમા ખૂબ જ ખાસ રહેવાની છે, કારણ કે આજે એક સાથે બે-ત્રણ દુર્લભ યોગ બની રહ્યા છે. જેને કારણે…
- મનોરંજન
ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ એનાઉન્સ કરતાં પહેલાં Virat Kohliએ કર્યું કંઈક એવું કે…
ટીમ ઈન્ડિયાના કિંગ તરીકે ઓળખાતા વિરાટ કોહલીએ સોમવારે જ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ એનાઉન્સ કર્યું હતું અને હવે તે માત્ર વનડે મેચ રમતો જોવા મળશે. વિરાટે ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ નોટ લખીને નિવૃત્તિ જાહેર કરી હતી. વિરાટે અત્યાર સુધીના કરિયરમાં 123…
- મહેસાણા
ગુજરાતમાં કમોસમી વરસાદે મહેસાણાના કડીમાં એક વ્યક્તિનો ભોગ લીધો, જાણો વિગતે
મહેસાણા: ગુજરાતમાં વરસી રહેલા કમોસમી વરસાદે એક વ્યક્તિનો ભોગ લીધો છે. રવિવારે રાત્રે કડીમાં પડેલા વરસાદના લીધે થોળ રોડ પર આવેલા અંડરપાસમાં પાસમાં પાણી ભરાઇ ગયું હતું. જેમાં ચાર વાહનો ફસાઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં ફાયર અને પાલિકાની…
- નેશનલ
કાશ્મીરના રેહાડીના એક ઘર પર ડ્રોન એટેકથી મોટું નુકસાન, વીડિયો વાઈરલ
જમ્મુ અને કાશ્મીરઃ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી ક્યારેય છોડવાનું નથી. જમ્મુ શહેરના રેહાડી વિસ્તારમાં શનિવારે પાકિસ્તાને હુમલો કર્યો હોવાના સીસીટીવી વીડિયો પ્રકાશમાં આવ્યો છે. આ હુમલો ઘરના પહેલા માળે પડતા મોર્ટાર શેલના રૂપમાં થયો હતો. આ સમગ્ર ઘટના ઘરમાં લગાવેલા…
- Uncategorized
મહારાષ્ટ્રના ઝડપથી વિકસતા રાજકીય ફલકમાં વિપક્ષને સુસંગત રહેવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે
મુંબઈ: રાજકીય વિશ્લેષકોના મતે રાજ્યમાં વિપક્ષને પક્ષાંતર, પુન:મિલનની વાતો અને તૂટી રહેલા જોડાણોના સમયગાળામાં રાજ્યના રાજકારણમાં ગુમાવેલું પોતાનું સ્થાન પુન:પ્રાપ્ત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.મહા વિકાસ આઘાડી અથવા એમવીએ, જેમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) અને…
- નેશનલ
કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાના ટ્રમ્પના નિવેદન મુદ્દે કોંગ્રેસના નેતા નારાજ, કહ્યું – આ કોઈ 1000 વર્ષ જૂનો સંઘર્ષ નથી
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મધ્યસ્થ બનીને અમેરિકાએ યુદ્ધ શાંત કરાવ્યું હતું. જોકે, તેના કારણે અનેક લોકો નારાજ થયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે…
- મનોરંજન
જાણો આ શ્રીલંકન સુંદરી વિશે, જે એક ખાનગી ટાપુની માલિક છે?
બોલીવુડ હોય કે હોલીવુડ પણ ફિલ્મી ઈન્ડસ્ટ્રીમાં અભિનેત્રીઓ પોતાનો દબદબો યથાવત રાખે છે. ચાહે લગ્ન કરે કે ના કરે પણ ઈન્ડસ્ટ્રીમાં પૈસાની કમાણી કરવાની વાત, તેમાંય અમુક અભિનેત્રીઓ ફિલ્મોમાં કામ કર્યા વિના પણ ચર્ચામાં રહે છે અને કમાણી પણ કરીને…
- નેશનલ
બિગ બ્રેકિંગઃ ભારતીય સેનાનો સપાટોઃ 9 આતંકી કેમ્પ ધ્વસ્ત, 100 આતંકી ઠાર
નવી દિલ્હી: ભારત-પાકિસ્તાન તણાવ અને ઓપરેશન સિંદૂર અંગે આજે ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં ભારતીય સેનાના ત્રણેય પાંખ – (થલ) સેનાના ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ, જળ સેનાના (નેવી) ડીજી…
- મહારાષ્ટ્ર
શું પહલગામ હુમલા દરમિયાન ઉદ્ધવનું વેકેશન પર જવાનું, સર્વપક્ષી બેઠકમાં ગેરહાજરી, સેના (યુબીટી)ની છબીને નુકસાન પહોંચાડશે?
મુંબઈ: પહલગામ હુમલા દરમિયાન ઉદ્ધવ ઠાકરેનું વેકેશન પર જવાથી લઈને મહત્વપૂર્ણ સર્વપક્ષી બેઠકમાં ગેરહાજરી સુધી, શિવસેના (યુબીટી) કટોકટીના સમયે ગેરહાજરી માટે ટીકાનો સામનો કરી રહી છે, પક્ષના કાર્યકરો અને રાજકીય નિષ્ણાતો કહે છે કે વિરોધ પક્ષ પ્રત્યેની જનતાની ધારણાને અસર…