- IPL 2024

અમદાવાદમાં હાઈ અલર્ટ, સનરાઇઝર્સની વિસ્ફોટક બૅટિંગથી સૌ કોઈ સાવધાન
અમદાવાદ: ગુજરાત ટાઇટન્સ (જીટી) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) અત્યારે પૉઇન્ટ્સ-ટેબલમાં બે મૅચ, એક જીત, એક હાર, બે પૉઇન્ટની એકસરખી સ્થિતિમાં છે, પરંતુ બન્ને ટીમના હાઈએસ્ટ ટોટલ પર નજર કરીએ અને એસઆરએચ ટીમ હાલમાં જે જબરદસ્ત ફૉર્મમાં છે એ ધ્યાનમાં લઈએ…
- મનોરંજન

એક-બે નહીં પણ આ સુપરસ્ટારની 29 ફિલ્મો રિલીઝ પહેલાં જ બંધ થઈ ગઈ…
ફિલ્મો બને છે, રિલીઝ થાય છે અને દર્શકોના પ્રેમ અને અભિપ્રાયને કારણે જ ફિલ્મો સુપરહિટ કે ફ્લોપ થાય છે. પરંતુ કેટલીક ફિલ્મો એવી પણ હોય છે કે જે લખાય છે, એના માટે સ્ટાર કાસ્ટ પણ ફાઈનલ થાય છે. એટલું જ…
- IPL 2024

રાહુલે પંજાબ સામેની મૅચમાં કૅપ્ટન્સી કેમ પૂરનને સોંપી દીધી?
લખનઊ: લખનઊ સુપર જાયન્ટ્સની અહીં પંજાબ કિંગ્સ સામેની મૅચ શરૂ થઈ એ પહેલાં લખનઊના કૅપ્ટન કેએલ રાહુલે આ મૅચ માટેની કૅપ્ટન્સી વેસ્ટ ઇન્ડિયન પ્લેયર નિકોલસ પૂરનને સોંપી દીધી હતી. રાહુલ આ મૅચમાં ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમ્યો હતો, પરંતુ માત્ર 15…
- મહારાષ્ટ્ર

ભાજપ ઝૂંપડા હટાવીને રહેવાસીઓને મીઠાગરની જમીન પર લઈ જવાની યોજના ધરાવે છે: આદિત્ય ઠાકરે
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ ભાજપ પર મુંબઈમાંથી ઝૂંપડા હટાવી દેવાનો અને તેના રહેવાસીઓને મીઠાગરની જમીન પર સ્થળાંતરિત કરવાનો ગંભીર આક્ષેેપ લગાવ્યો હતો.આદિત્ય ઠાકરેએ એક પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે પિયુષ ગોયલે એક ઈન્ટરવ્યૂમાં કરેલી વાતનો સંદર્ભ પકડીને કહ્યું હતું…
- આમચી મુંબઈ

રૂ. 252 કરોડના મેફેડ્રોનની જપ્તિનો કેસ: મુખ્ય આરોપીએ ડ્રગ્સ વેચીને મેળવેલી 3.46 કરોડની રોકડ હસ્તગત કરાઇ
મુંબઈ: કુર્લા, મીરા રોડ અને સાંગલીથી રૂ. 252 કરોડની કિંમતનું 126 કિલો મેફેડ્રોન પકડી પાડી મહિલા સહિત 10 જણની ધરપકડ કરનારી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ગુરુવારે ભિવંડીથી 3.46 કરોડની રોકડ હસ્તગત કરી હતી, જે મુખ્ય આરોપીએ ડ્રગ્સ વેચીને મેળવી હતી અને…
- આમચી મુંબઈ

લોનાવલામાં ઓટીટી પ્લૅટફોર્મ માટે પૉર્ન ફિલ્મ શૂટ કરનારાઓ પર પોલીસની રેઈડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોનાવલામાં આવેલા બંગલોમાં ઓટીટી પ્લૅટફોર્મ પર રિલીઝ કરવા માટે પૉર્ન ફિલ્મનું શૂટિંગ કરનારાઓ પર પોલીસે કાર્યવાહી કરી પાંચ યુવતી સહિત 13 જણની ધરપકડ કરી હતી. પોલીસે બંગલોના ત્રણ કૅરટેકર સહિત 18 જણ સામે ગુનો નોંધી કૅમેરા સહિતનાં…
- મહારાષ્ટ્ર

શિંદે સેના અને ભાજપના સ્ટાર પ્રચારકો સામે શરદ પવાર જૂથની ચૂંટણી પંચમાં ફરિયાદ
મુંબઈઃ શરદ પવારના નેતૃત્વવાળી એનસીપી દ્વારા શનિવારના રોજ સત્તાધારી શિવસેના અને ભાજપ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમનો દાવો છે કે અન્ય પાર્ટીના લોકો ના નામ પોતાના સ્ટાર પ્રચારક તરીકે જાહેર કરીને તેમણે લોક પ્રતિનિધિત્વ કાયદા અને…









