- નેશનલ

અમરનાથની યાત્રાએ જવા માગતા લોકો જાણી લો આ મહત્વના સમાચાર……
શ્રીનગરઃ દર વર્ષે કાશ્મીરમાં આવેલા હિંદુઓના પવિત્ર ધામ અમરનાથની યાત્રા કરવા માટે શ્રદ્ધાળુઓ ઉત્સુક હોય છે. આ વર્ષે અમરનાથની યાત્રા કરવા માગતા લોકો માટે સારા સમાચાર છે. આ વર્ષની યાત્રાની તારીખો જાહેર કરવામાં આવી છે.શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે યાત્રાની તારીખોની…
- આપણું ગુજરાત

Surat Textile Mill blast: સુરતની કાપડ મિલમાં વિસ્ફોટ થતા એક કર્મચારીનું મોત, ત્રણ ઘાયલ
સુરત: ટેક્સટાઇલ હબ સુરત(Surat)ના પાંડેસરા-બમરોલી રોડ પર આવેલી કાપડ મિલ(Textile Mill)માં ગત મોડી રાત્રે વિસ્ફોટ(Blast) થતા નાસભાગ મચી ગઈ હતી. અહેવાલ મુજબ આ વિસ્ફોટમાં મિલના એક કર્મચારીનું મોત થયું છે, જ્યારે ત્રણ કર્મચારીઓ ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં…
- ધર્મતેજ

આગામી સપ્તાહમાં આ રાશિના લોકોને માલવ્ય રાજયોગ અપાવશે છપ્પર ફાડ લાભ
એપ્રિલના ત્રીજા સપ્તાહમાં, શુક્ર મીન રાશિમાં હોવાને કારણે માલવ્ય રાજયોગ રચાવાનો છે. માલવ્ય રાજયોગના પ્રભાવથી આ સપ્તાહ વૃષભ સહિત અનેક રાશિના લોકોને પ્રોપર્ટી, કરિયરમાં લાભ અને પારિવારિક બાબતોમાં ઘણી ખુશીઓ મળવાની છે. આ સપ્તાહ વૃષભ અને સિંહ સહિત 5 રાશિના…
- રાશિફળ

આજે આ રાશિઓને તો થઇ જશે જલસા જ જલસા, ચાલો જાણીએ 14 એપ્રિલ, રવિવારનું રાશિફળ
સર્જનાત્મક કાર્યમાં તમને સફળતા મળશે. શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે. આવકમાં વધારો થવાના સંકેતો છે. આજે તમારી લવ લાઈફ સારી રહેશે. સમાજમાં માન-સન્માન વધશે. વ્યાવસાયિક જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો થશે. મહેનતનું પરિણામ મળશે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળશે. પૈતૃક સંપત્તિથી આર્થિક…
- સ્પોર્ટસ

પંજાબે છેલ્લી છ ઓવરમાં ફટકાર્યા 72 રન, રાજસ્થાનને મળ્યો 148નો સાધારણ લક્ષ્યાંક
મુલ્લાનપુર: પંજાબ કિંગ્સે મોહાલી નજીક મુલ્લાનપુરમાં રાજસ્થાન રૉયલ્સ સામે 20 ઓવરમાં આઠ વિકેટે 147 રન બનાવ્યા હતા અને એને 148 રનનો સાધારણ લક્ષ્યાંક આપ્યો હતો. પંજાબે છેલ્લી છ ઓવરમાં 72 રન બનાવ્યા એટલે જ પંજાબનું ટોટલ સન્માનજનક સ્થિતિમાં આવ્યું હતું.…
- સ્પોર્ટસ

પહેલી વાર રોહિત-ધોનીની કૅપ્ટન્સી વિના મુંબઈ-ચેન્નઈ વચ્ચે ટક્કર
મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં રવિવાર, 14મી એપ્રિલે (સાંજે 7.30 વાગ્યાથી) મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) વચ્ચે જંગ જામશે. આઇપીએલની 17મી સીઝનમાં એમઆઇ સાતમા નંબરે અને સીએસકે ત્રીજા સ્થાને છે. પૉઇન્ટ્સ-ટેબલમાં બન્ને વચ્ચે મોટું અંતર છે, પરંતુ…
- મનોરંજન

અભિનેતા સયાજી શિંદેની તબિયત લથડી, એન્જિઓપ્લાસ્ટી બાદ આપ્યા હેલ્થ અપડેટ
મુંબઈ: બૉલીવૂડ, સાઉથ અને અનેક મરાઠી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા સયાજી શિંદે (Sayaji Shinde)ના છાતીમાં અચાનકથી તીવ્ર દુખાવો ઊપડતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તે બાદ તેમના પર એન્જિઓપ્લાસ્ટી કરવામાં આવી હતી. હવે સયાજી શિંદેના હેલ્થને લઈને…
- મનોરંજન

‘કુંડલી ભાગ્ય’ ફેમ અંજુમ ફકીહે હૉસ્પિટલમાં કરવી સર્જરી, જાણો તેની હેલ્થ અપડેટ
મુંબઈ: ‘કુંડલી ભાગ્ય’ ફેમ અભિનેત્રી અંજુમ ફકીહના હેલ્થને લઈને ચાહકો માટે એક ચિંતાજનક બાબત સામે આવી છે. અભિનેત્રી અંજુમ ફકીહને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેના પર એક સર્જરી કરવામાં આવી હતી. અંજુમ ફકીહે હવે પોતાના હેલ્થ અપડેટ બાબતે સોશિયલ…
- નેશનલ

લોકસભાની આગામી ચૂંટણી બે વિચારધારાની લડાઈ: રાહુલ ગાંધી
જગદાલપુર (છત્તીસગઢ) : કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણી બંધારણ અને લોકશાહીની રક્ષા કરવા માટેની વિચારધારા અને તેને ખતમ કરવા માગતી વિચારધારાની વચ્ચેની લડાઈ છે. છત્તીસગઢના બસ્તર જિલ્લામાં બસ્તર બેઠક માટે પ્રચાર કરતાં તેમણે એવો…
- મનોરંજન

લગ્નમાં પહોંચેલા શાહરુખ ખાન જોઈ વરરાજાને ભૂલી ગઈ દુલ્હન અને વીડિયો થયો વાઇરલ
મુંબઈ: બૉલીવૂડના ‘કિંગ ખાન’ શાહરુખ ખાન (Shah Rukh Khan)ના ચાર્મની વાત જ કંઈક જુદી છે. સ્ત્રી હોય કે પછી પુરુષ શાહરુખને જોઈને તેઓ પોતાનો કાબૂ ગુમાવી બેઠે છે. તાજેતરમાં શાહરુખ ખાનના ચાર્મનો એવો જ એક જાદુ એક લગ્ન પ્રસંગમાં જોવા…









