- રાશિફળ
આજનું રાશિફળ (13/05/2025): અમુક જાતકો માટે આજનો દિવસ અમૂલ્ય રહેશે, જાણો કોને ફળશે?
આજે ઘરમાં ધાર્મિક વાતાવરણ રહેશે અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેશો. તમારા ભાઈના સ્વાસ્થ્યની ચિંતા તમને પરેશાન કરી શકે છે. તમે પરિવારના નાના બાળકો સાથે મજા કરવામાં સાંજ વિતાવશો. નોકરી કરતા લોકોએ ઓફિસમાં કાળજીપૂર્વક કામ કરવું પડશે, નહીં તો દુશ્મનો તમને…
- નેશનલ
જમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા; પંજાબના અમૃતસમાં બ્લેક આઉટ
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સંમત થયા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રને નામ સંદેશમાં પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે હવે કોઈ પણ ઉશ્કેરણીનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. પરંતુ એવું જણાઈ રહ્યું છે કે પાકિસ્તાન ભારતની…
- નેશનલ
આ નંબરથી વોટ્સએપ કોલ આવે ચેતી જજો; પાકિસ્તાની એજન્ટોની નવી ચાલ
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સંમત થયા છે, ભારતે હાલ પાકિસ્તાન સામે કાર્યવાહી સ્થગિત કરી છે, જો પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણી કરવામાં આવશે તો વળતો જવાબ આપવામાં આવશે, એવું ભારતીય સેનાએ જણાવ્યું હતું. આ દરમિયાન પાકિસ્તાન બીજી રીતે…
- નેશનલ
ટેરર અને ટ્રેડ એક સાથે થઈ ના શકેઃ PM મોદીનો સ્પષ્ટ સંદેશ
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચે દસમી મેના યુદ્ધવિરામ પછીના બે દિવસ પછી આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધીને દુશ્મન દેશના સ્પષ્ટ સંદેશ આપ્યો કે ટેરર ઔર ટોક એકસાથે ક્યારેય ચલાવી લેશે નહીં. એટલું જ નહીં, ખૂન ઔર પાણી…
- નેશનલ
PM મોદીનું સંબોધનઃ જો ભારત પર આતંકવાદી હુમલો થયો તો જડબાતોડ જવાબ મળશે
નવી દિલ્હીઃ પહલગામ હુમલા પછી નિર્દોષોએ ગુમાવેલા લોકોનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે ભારતીય સૈન્યની ચાલેલી ગતિવિધિઓ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને સંબોધતી વખતે ત્રણેય પાંખ, ઈન્ટેલિજન્સ એજન્સીને…
- નેશનલ
‘અમે પરમાણુ યુદ્ધ અટકાવ્યું…’ ટ્રમ્પે ભારત-પાક યુદ્ધવિરામના કારણો અંગે કર્યો મોટો દાવો
વોશિંગ્ટન: ભારત અને પાકિસ્તાન બંને દેશો હાલ યુદ્ધ વિરામ માટે સંમત (India-Pak cease fire) થયા છે. અહેવાલ મુજબ આ યુદ્ધવિરામ કરાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉપ રાષ્ટ્રપતિ જેડી વાન્સ અને સેક્રેટરી ઓફ સ્ટેટ્સ માર્કો રુબીયોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.…
- સ્પોર્ટસ
વિરાટની નિવૃત્તિથી ભાવુક થયા સચિન તેંડુલકર; સોશિયલ મીડિયા પર કરી હૃદયસ્પર્શી પોસ્ટ
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીએ આજે સોમવારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત (Virat Kohli retirement from test) કરી હતી. ચાહકો ઉપરાંત ઘણા પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ વિરાટની નિવૃત્તિ અંગે પ્રતિક્રિયા રહ્યા છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર(Sachin Tendulkar)એ વિરાટ કોહલીની…
- સ્પોર્ટસ
DGMO રાજીવ ઘાઈ પણ છે વિરાટ કોહલીના જબરા ફેન, ઓસ્ટ્રેલિયાના બોલર્સનો પણ ઉલ્લેખ કર્યો
નવી દિલ્હી: આજે સોમવારે ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત (Virat Retirement form test) કરી હતી. આજે બપોરે ભરતીય સેનાએ પાકિસ્તાન સામે ચાલી રહેલા ઓપરેશન સિંદૂર અંગે પ્રેસ બ્રીફિંગ યોજી હતી. આ દરમિયાન ભારતીય સેનાના…
- સ્પોર્ટસ
વિરાટે ટેસ્ટમાંથી નિવૃત્તિ લેતા ગૌતમ ગંભીરની પોસ્ટ વાયરલ; કહ્યું ‘સિંહની જેમ…’
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ આજે સોમવારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. વિરાટે નિવૃત્તિ જાહેર કર્યા બાદ દુનિયાભરમાં ફેલાયેલા તેના ચાહકો તેણે ટેસ્ટ ફોર્મેટમાં મેળવેલી સિદ્ધિઓને યાદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો…