- આપણું ગુજરાત

પંતની કૅપ્ટન્સી પર ખાસ નજર, ગિલ ઍન્ડ કંપની માટે પણ જીતવું અત્યંત જરૂરી
નવી દિલ્હી: દિલ્હી કૅપિટલ્સ બુધવારે (સાંજે 7.30 વાગ્યાથી) બીજી નબળી ટીમ ગુજરાત ટાઇટન્સ સામે રમવા મેદાન પર ઊતરશે ત્યારે બન્ને ટીમના કૅપ્ટન (રિષભ પંત અને શુભમન ગિલ)ના પર્ફોર્મન્સ ઉપરાંત તેમની કૅપ્ટન્સીની પણ કસોટી થશે. પંતની ટીમ સતત બે મૅચ જીતીને…
- આપણું ગુજરાત

રાજકોટમાં પોલીસ કસ્ટડીમાં હમીર રાઠોડને ઢોર માર મારતા મોતના કેસમાં ASI કાનગડની ધરપકડ
રાજકોટના આંબેડકરનગરમાં ગત 14 તારીખે રાત્રે પિતા-પુત્રના ઝઘડામાં આવેલ પોલીસ પાસે સમાધાન કરવા ગયેલ યુવકને પોલીસે ઢોર માર મારતા હત્યાની કોશિષનો ગુનો નોંધાયા બાદ સારવારમાં યુવકનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. માલવીયાનગર પોલીસે એટ્રોસીટી, હત્યાની કલમનો ઉમેરો કરી શોધખોળ…
- નેશનલ

કેરળમાં કોંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચે ડખો, અપક્ષ MLAએ રાહુલ ગાંધીના ‘DNA ટેસ્ટ’ની કરી માંગ
કેરળમાં ઈન્ડિયા એલાયન્સના સાથી પક્ષો કોંગ્રેસ અને લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) વચ્ચો ડખા ચાલી રહ્યા છે. રાજ્યના એક ધારાસભ્યએ રાહુલ ગાંધીને ડીએનએ ચેક કરાવવાની સલાહ આપ્યા બાદ વિવાદ ઉભો થયો છે. લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)ના સમર્થક અપક્ષ ધારાસભ્ય પીવી અનવરે…
- IPL 2024

ઋતુરાજ ગાયકવાડની અણનમ 108 રનની કૅપ્ટન્સ ઇનિંગ્સ
ચેન્નઈ: ચેન્નઈ સુપર કિંગ્સે લખનઊ સુપર જાયન્ટ્સને 210 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. ચેન્નઈએ 210 રન ચાર વિકેટના ભોગે બનાવ્યા હતા.કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (108 અણનમ, 60 બૉલ, ત્રણ સિક્સર, બાર ફોર) આઇપીએલની 17મી સીઝનનો સાતમો સેન્ચુરિયન બન્યો હતો. રાજસ્થાનના જૉસ…
- આપણું ગુજરાત

ઓળખ છુપાવી હિંદુ વિધવા સાથે દુષ્કર્મ આચરનારા વિધર્મીને રાજકોટ પોલીસે ઝડપ્યો
લિવ ઈન રિલેશનશિપમાં રહેતી મહિલાનું કેટલી શોષણ થાય છે તેની એક ઘટના રાજકોટમાં સામે આવી છે. રાજકોટમાં રહેતી 34 વર્ષીય વિધવા મહિલાને ભિસ્તીવાડમાં રહેતા હિસ્ટ્રીશીટર યાસીન ઉર્ફે ભૂરો ઉસ્માનભાઈ કેયડાએ લગ્નની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. અંતે મહિલાઓને…
- મનોરંજન

Kabir Singh કો ગુસ્સા ક્યોં આતા હૈ?, વીડિયો થયો વાઈરલ…
જ્યારે કોઈ પણ સેલેબ્સ કોઈ જગ્યાએ જાય છે ત્યારે પેપ્ઝ હંમેશા એમના ફોટો ક્લિક કરવા માટે તલપાપડ હોય છે. સેલેબ્સ પણ ખૂબ જ ધીરજ અને હસી-ખુશીથી પેપ્ઝને પોઝ આપે છે પરંતુ ઘણી વખત કંઈક એવું બને છે કે સેલેબ્સ ગુસ્સે…
- આમચી મુંબઈ

ગુડ ન્યૂઝઃ હાર્બર લાઇનને બોરીવલી સુધી વિસ્તારવાના પ્રસ્તાવને મંજૂરી
મુંબઈ: પશ્ચિમ રેલવેના સૌથી મોટા જંકશન બોરીવલી સ્ટેશનને હાર્બર લાઇન સાથે જોડવામાં આવવાનું છે. ગોરેગામથી બોરીવલી સુધી હાર્બર લાઇનનો વિસ્તાર કરવા માટે મે મહિનામાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને ત્યાર બાદ કામ શરૂ થશે, એવી માહિતી અધિકારીએ આપી હતી.બોરીવલીથી…
- આમચી મુંબઈ

કોંગ્રેસે દલિતો અને મુસ્લિમોનો વોટબેંક તરીકે ઉપયોગ કર્યો: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
શિરડી: કોંગ્રેસે દલિતો અને મુસ્લિમોનો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કર્યો છે, ગરીબોને ગરીબ રાખવામાં આવ્યા હતા એવી ટીકા કરતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે કોંગ્રેસનું સૂત્ર ગરીબી હટાવવાનું હતું, પરંતુ તેમના કાર્યકાળમાં દેશમાં ગરીબો હટાવાયા છે, ગરીબી દૂર…
- મહારાષ્ટ્ર

આ મહેનતુ, મરાઠા અને પછાત સમુદાયોનું અપમાન છે: આદિત્ય ઠાકરે દ્વારા કરાયેલી અપમાનાસ્પદ ભાષા પર શિંદેનો જવાબ
પરભણી: એક સામાન્ય શિવસૈનિક, ખેડૂત પરિવારનો વ્યક્તિ મુખ્યમંત્રી બન્યો અને તેને કારણે કેટલાક લોકોના પેટમાં ખૂબ દુખાવો થયો. એટલા માટે તેઓ નિમ્ન કક્ષાએ જઈને મારી ટીકા કરી રહ્યા છે. મને ગાળો દઈ રહ્યા છે, પરંતુ આ દુર્વ્યવહાર ફક્ત માત્ર મારા…
- નેશનલ

કૉંગ્રેસ સંપત્તિનો એક્સ-રે કાઢીને ‘પસંદગીના’ લોકોને વહેંચી દેશે: વડા પ્રધાન મોદી
જયપુર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વખત કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં લખવામાં આવેલા સંપત્તિના ફેરવિતરણના મુદ્દાને સ્પર્શ કરતાં મંગળવારે રાજસ્થાનના ટોંકમાં કહ્યું હતું કે કૉંગ્રેસે ધર્મના આધારે મુસ્લિમોને આરક્ષણ આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે કૉંગ્રેસ…









