- આપણું ગુજરાત
ઓળખ છુપાવી હિંદુ વિધવા સાથે દુષ્કર્મ આચરનારા વિધર્મીને રાજકોટ પોલીસે ઝડપ્યો
લિવ ઈન રિલેશનશિપમાં રહેતી મહિલાનું કેટલી શોષણ થાય છે તેની એક ઘટના રાજકોટમાં સામે આવી છે. રાજકોટમાં રહેતી 34 વર્ષીય વિધવા મહિલાને ભિસ્તીવાડમાં રહેતા હિસ્ટ્રીશીટર યાસીન ઉર્ફે ભૂરો ઉસ્માનભાઈ કેયડાએ લગ્નની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. અંતે મહિલાઓને…
- મનોરંજન
Kabir Singh કો ગુસ્સા ક્યોં આતા હૈ?, વીડિયો થયો વાઈરલ…
જ્યારે કોઈ પણ સેલેબ્સ કોઈ જગ્યાએ જાય છે ત્યારે પેપ્ઝ હંમેશા એમના ફોટો ક્લિક કરવા માટે તલપાપડ હોય છે. સેલેબ્સ પણ ખૂબ જ ધીરજ અને હસી-ખુશીથી પેપ્ઝને પોઝ આપે છે પરંતુ ઘણી વખત કંઈક એવું બને છે કે સેલેબ્સ ગુસ્સે…
- આમચી મુંબઈ
ગુડ ન્યૂઝઃ હાર્બર લાઇનને બોરીવલી સુધી વિસ્તારવાના પ્રસ્તાવને મંજૂરી
મુંબઈ: પશ્ચિમ રેલવેના સૌથી મોટા જંકશન બોરીવલી સ્ટેશનને હાર્બર લાઇન સાથે જોડવામાં આવવાનું છે. ગોરેગામથી બોરીવલી સુધી હાર્બર લાઇનનો વિસ્તાર કરવા માટે મે મહિનામાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને ત્યાર બાદ કામ શરૂ થશે, એવી માહિતી અધિકારીએ આપી હતી.બોરીવલીથી…
- આમચી મુંબઈ
કોંગ્રેસે દલિતો અને મુસ્લિમોનો વોટબેંક તરીકે ઉપયોગ કર્યો: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
શિરડી: કોંગ્રેસે દલિતો અને મુસ્લિમોનો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કર્યો છે, ગરીબોને ગરીબ રાખવામાં આવ્યા હતા એવી ટીકા કરતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે કોંગ્રેસનું સૂત્ર ગરીબી હટાવવાનું હતું, પરંતુ તેમના કાર્યકાળમાં દેશમાં ગરીબો હટાવાયા છે, ગરીબી દૂર…
- મહારાષ્ટ્ર
આ મહેનતુ, મરાઠા અને પછાત સમુદાયોનું અપમાન છે: આદિત્ય ઠાકરે દ્વારા કરાયેલી અપમાનાસ્પદ ભાષા પર શિંદેનો જવાબ
પરભણી: એક સામાન્ય શિવસૈનિક, ખેડૂત પરિવારનો વ્યક્તિ મુખ્યમંત્રી બન્યો અને તેને કારણે કેટલાક લોકોના પેટમાં ખૂબ દુખાવો થયો. એટલા માટે તેઓ નિમ્ન કક્ષાએ જઈને મારી ટીકા કરી રહ્યા છે. મને ગાળો દઈ રહ્યા છે, પરંતુ આ દુર્વ્યવહાર ફક્ત માત્ર મારા…
- નેશનલ
કૉંગ્રેસ સંપત્તિનો એક્સ-રે કાઢીને ‘પસંદગીના’ લોકોને વહેંચી દેશે: વડા પ્રધાન મોદી
જયપુર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વખત કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં લખવામાં આવેલા સંપત્તિના ફેરવિતરણના મુદ્દાને સ્પર્શ કરતાં મંગળવારે રાજસ્થાનના ટોંકમાં કહ્યું હતું કે કૉંગ્રેસે ધર્મના આધારે મુસ્લિમોને આરક્ષણ આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે કૉંગ્રેસ…
- મનોરંજન
હનુમાન જયંતી પર બજરંગ બલીની ભક્તિમાં લીન થઈ TVની સીતા, પોસ્ટ કરી લખ્યું જય સિયારામ…
TV par સીતાની ભૂમિકા ભજવનાર દિપીકા ચિખલિયા આજે પણ દર્શકોના દિલ પર રાજ કરે છે અને આજે હનુમાન જયંતી પર એક્ટ્રેસ દિપીકા ચિખલિયા બજરંગ બલીની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. દિપીકા ખૂબ જ સ્પિરિચ્યુઅલ છે અને એ જગજાહેર વાત છે,…
- આમચી મુંબઈ
મુંબઈગરો બની રહ્યો છે ભૂલક્કડ, બનાવ્યો આ અનોખો રેકોર્ડ…
મુંબઈઃ મુંબઈ મેરી જાનના મુંબઈગરાઓએ એક વધુ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. જોકે, મુંબઈગરાએ આ રેકોર્ડ કોઈ સારી બાબત માટે નહીં પણ પોતાની વસ્તુઓ ભૂલી જવાની આદતને કારણે બનાવ્યો છે. હાલમાં જ હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું…
- મનોરંજન
બૉલીવૂડમાં ડેબ્યું પહેલા કિયારા અડવાણી કરતી હતી આ કામ
મુંબઈ: કિયારા અડવાણી અભિનય અને તેની બ્યુટીને લીધે બૉલીવૂડની ટોચની અભિનેત્રીમાંથી એક છે. તાજેતરમાં કિયારાનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેણે બૉલીવૂડમાં ડેબ્યું પહેલાના જીવન બાબતે વાત કરી હતી. કિયારાએ કહ્યું હતું કે ફિલ્મોમાં કામ કર્યા પહેલા તેણે…
- નેશનલ
Delhi liquor policy case: કેજરીવાલ અને કે. કવિતા જેલમાં જ રહેશે, કોર્ટે કસ્ટડી 14 દિવસ લંબાવી
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી(Delhi liquor policy) સંબંધિત કથિત મની લોન્ડરિંગ કોભાંડ કેસમાં આરોપી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને ભારત રાષ્ટ્ર સમિતિ(BRS) નેતા કે. કવિતા(K Kavita) તેમજ ચેનપ્રીત સિંહને કોર્ટે રાહત આપી ન હતી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે…