- નેશનલ

સીબીએસઈની પરીક્ષામાં અમદાવાદની ઈશાનીએ રચ્યો ઈતિહાસ, દરેક વિષયમાં મેળવ્યા 100 ટકા માર્ક્સ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ (CBSE 12th Result) જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરતા હોય છે. આ વર્ષના પરિણામમાં અમદાવાદની ઈશાની દેબનાથે (Ishani Debnath) બોર્ડની પરીક્ષામાં દરેક વિષયમાં 500માંથી…
- ઈન્ટરવલ

તસવીરની આરપાર: ભારતે પાકિસ્તાનને જેવો જડબાતોડ જવાબ આપ્યો, એવું નાટક ‘જાણતા રાજા’ મોરબીમાં ભજવાય છે
-ભાટી એન. મચ્છુ કાંઠો ને મોરબી, વચ્ચમાં વાંકાનેર,ઇ ‘નર ફટાધર નિપજે ઈ’ પાણી હુંદો ફેર. ભારતે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પાકિસ્તાનને જેવો પાઠ: ભણાવ્યો છે, એવું ઐતિહાસિક યુદ્ધ મોરબીના આંગણે જાણતા રાજા મહા નાટકમાં છે, જેમાં શિવાજીનો અદ્ભુત જુસ્સો નિહાળવા જેવો…
- ઈન્ટરવલ

વ્યંગ : કિસ્સા પાકિસ્તાન કા… જૂતાં ચોરીમાં કોનો હાથ કે પગ હશે?
-ભરત વૈષ્ણવ ‘સલામ વાલેકુમ નસરત આપા.’ એક મુસ્લિમ ખાતૂને સબ્જી મંડીમાં બીજી મહિલાનું અભિવાદન કયુર્ં. મુસ્લિમ મહિલા કિલ્લાની જેમ કાળા વસ્ત્રોથી ઢંકાયેલી હતી. હિજાબમાંથી નેણનકશાના દિદાર થાય..આંખો પાણીદાર હતી. તેનું નામ મરિયમ હતું. ‘વાલેકુમ સલામ મરિયમબાનુ’ બીજી બેગમે કહ્યું. એ…
- નેશનલ

રોહિંગ્યા શરણાર્થીઓને બળજબરથી સરકારે કર્યા ડિપોર્ટઃ સુપ્રીમ કોર્ટમાં પાછા લાવવા માટે કરી અરજી
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન ભારતમાં રોહિંગ્યા શરણાર્થીઓ સાથે અત્યાચારના અહેવાલો મળ્યા હતાં. આ મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. કેન્દ્ર સરકાર પર 43 રોહિંગ્યા શરણાર્થીઓને હાથ અને આંખો બાંધીને દરિયામાં ફેંકી દેવાના આરોપ…
- અમદાવાદ

સેફ્ટી ફર્સ્ટઃ PM Modi આદમપુર પહોંચ્યા પછી હવે સંરક્ષણ પ્રધાન ગુજરાત આવશે, ક્યાં જશે?
અમદાવાદઃ ઓપરેશન સિંદૂર બાદ દેશના રક્ષા પ્રધાન ગુજરાત આવશે. તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. સૂત્રો અનુસાર રક્ષા પ્રધાન ભુજ એરબેઝની મુલાકાત લેશે. તેમની સાથે પશ્ચિમ એર કમાન્ડના પ્રમુખ પણ સાથે રહેશે. ભુજ એરબેઝ પણ ભારતની મોટી તાકાત છે. ભુજ…
- ઈન્ટરવલ

ઔર યે મૌસમ હંસીં…: ‘દસ્વીદાનિયા’ એટલે માત્ર ફિર મિલેંગે નહીં, પણ…દેવલ શાસ્ત્રી
‘દસ્વીદાનિયા’ શબ્દ મહદઅંશે ભારતીયોએ ‘મેરા નામ જોકર’માં રશિયન સર્કસ ગર્લ પાસે સાંભળ્યો હતો. એ રશિયન હીરોઈન રાજ કપૂરને વિદાય વેળાએ ‘દસ્વીદાનિયા’ કહે છે અને રાજ કપૂર ફિલ્મમાં અર્થ સમજાવે છે કે ‘દસ્વીદાનિયા’ એટલે ફિર મિલેંગે…. હાસ્ય ક્લાકાર વિનય પાઠકની ‘દસ્વીદાનિયા’…
- ઈન્ટરવલ

ફોકસ : ફિટેસ્ટ વિરાટની વિદાયથી ટીમ ઇન્ડિયા થઈ અનફિટ
-અજય મોતીવાલાકરોડો ચાહકોને નારાજ કરીને ક્રિકેટજગતના સૌથી જૂના ફૉર્મેટમાંથી નિવૃત્તિ લઈ લેનાર કિંગ કોહલીનું ટેસ્ટ ક્રિકેટમાં કદ એટલું વિરાટ હતું કે એની બરોબરીમાં ન કોઈ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરને મૂકી શકાય અને ન કોઈ વિદેશી ટેસ્ટ ખેલાડી પણ તેની તુલનામાં આવી…
- ઈન્ટરવલ

આ તો સ્કેમ છેઃ આઈ.એન.એ.ના ખજાનામાંથી પાકિસ્તાને ભાગ માગ્યો હતો…
પ્રફુલ શાહ કટોરાબાજ પાકિસ્તાનની રાજકીય, આર્થિક, સામાજિક કે નૈતિક બાબતોમાંથી કંઈક અજાણ્યું નથી. એ દેશમાં મોહમ્મદ અલી ઝીણા સિવાયના કોઈને યાદ કરાતા નથી. અંગ્રેજો પાસેથી આઝાદી મેળવવા લડનારાઓને પ્રતાપે જ સ્વતંત્રતા મળી હતી. ભારત તો આઝાદ થયું જ, ને પાકિસ્તાન…
- નેશનલ

વિદેશ પ્રધાન એસ જયશંકરની સુરક્ષા વધારવામાં આવી, હવે બુલેટપ્રૂફ કારમાં મુસાફરી કરશે
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થવા છતાં ભારતની સિક્યોરિટી એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. દેશમાં વધુ આતંકવાદી પ્રવૃતિઓની આશંકા છે. એવામાં પાકિસ્તાનને ડિપ્લોમેટિક ક્ષેત્રે પરાસ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજનાર ભારતના વિદેશ પ્રધાન પ્રધાન ડૉ. એસ. જયશંકરની સુરક્ષા…
- આપણું ગુજરાત

ગુજરાતમાં દરેક કર્મચારીના આઈડી પ્રૂફ પોલીસમાં કરાવવા પડશે જમા, સરકાર બહાર પાડશે એસઓપી
અમદાવાદઃ પહલગામ હુમલા બાદ ગુજરાત પોલીસે રાજ્યભરમાં ગેરકાયદેસર રહેલા બાંગ્લાદેશીઓને શોધવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. 300 જેટલા બાંગ્લાદેશીઓને પરત મોકલવામાં આવ્યા હતા. રાજ્યમાં ગેરકાયદેસર વસાહતીઓ પર કડક કાર્યવાહી કરવા ગુજરાત સરકાર એક એસઓપી પર કામ કરી રહી છે. જે…









