- સ્પોર્ટસ
રોહિત-વિરાટ 2027નો વન-ડે વર્લ્ડ કપ રમતા જોવા મળશે? સુનીલ ગાવસકરની પ્રતિક્રિયા ચિંતાજનક કહી શકાય
નવી દિલ્હીઃ ક્રિકેટ-લેજન્ડ સુનીલ ગાવસકર (Sunil Gavaskar)નું માનવું છે કે ટી-20 બાદ હવે ટેસ્ટ-ક્રિકેટમાંથી પણ સંન્યાસ લઈ લેનાર રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) 2027ના વન-ડે વર્લ્ડ કપમાં રમતા કદાચ ન પણ જોવા મળે. લિટલ માસ્ટરે કહ્યું…
- નેશનલ
ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી; કોલકાતા એરપોર્ટ હાઈ એલર્ટ પર
કોલકાતા: યુદ્ધ વિરામની જાહેરાત છતાં ભારતમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. મંગળવારે બપોરે ઇન્ડિગો એરલાઈન્સની એક ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતા કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર દોડધામ મચી ગઈ (Bomb Threat at Kolkata Airport) હતી. કોલકાતા-મુંબઈ…
- આમચી મુંબઈ
ઉદય સામંત ચોથી વાર રાજ ઠાકરેને મળ્યા: ઠાકરે બંધુઓના મનમેળને તોડવાનો હેતુ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મ્યુનિસિપલ ચૂંટણીઓ આવી રહી છે તે બાબતને ધ્યાનમાં રાખીને, રાજ્યના રાજકારણીઓમાં ઘણી મોટી ઉથલપાથલ ચાલી રહી છે. મંગળવારે સવારે રાજ્યના પ્રધાન અને શિવસેનાના નેતા એકનાથ શિંદેના અત્યંત વિશ્ર્વાસુ ઉદય સામંત મનસે અધ્યક્ષ રાજ ઠાકરેના નિવાસ સ્થાન શિવતીર્થ…
- મહારાષ્ટ્ર
નાગપુરમાં રવિવારથી ગુમ પાંચ લોકોના મૃતદેહ ખાણમાંથી મળતા ખળભળાટ
મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કુહી તહસીલના સુરગાંવમાં સોમવારે એક જૂની બંધ ખાણમાંથી એકસાથે પાંચ લોકોના મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. મૃતકોમાં એક પુરુષ, બે મહિલા અને બે બાળકનો સમાવેશ થાય છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ મૃતકોની ઓળખ રોશની…
- રાશિફળ
પાંચ દિવસ બાદ પાપી ગ્રહ કરશે કેતુ રાશિ પરિવર્તન, ચાર રાશિના જાતકો માટે શરૂ થશે અચ્છે દિન…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહના ગોચરનું અલગ જ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે અને એમાં પણ પાપી ગ્રહ તરીકે ઓળખાતા કેતુનું ગોચર ખાસ મહત્ત્વનું છે. કેતુ દર દોઢ વર્ષે એટલે કે 18 મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. પાંચ દિવસ…
- સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના ઉમરડા ગામે ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરતા 12 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ઉમરડા ગામમાં નાયબ કલેક્ટર ચોટીલા એચટી મકવાણા અને મામલતદાર મળીની સંયુક્ત ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં. સરકારી સર્વે 1185 અને ખાનગી સર્વે નંબર 778 વાળી જમીનમાં તપાસ દરમિયાન ગેરકાયદેસર કાર્બોસેલના 15 કુવા, 7 ચરખી…
- નેશનલ
પીએમ મોદીની આદમપુર એરબેઝ મુલાકાતથી પાકિસ્તાનના સાત દાવાનો ફૂટી ગયો ફૂગ્ગો
નવી દિલ્હી: ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અચાનક પંજાબના આદમપુર એરબેઝ પર પહોંચ્યા હતા. પીએમ મોદી સેનાના જવાનોને મળ્યા અને ઓપરેશન અંગે ચર્ચા પણ કરી હતી. પીએમ મોદી એરબેઝ પર પહોંચ્યા ત્યારે સૈનિકોમાં ઉત્સાહ જોવા મળ્યો…
- તરોતાઝા
આહારથી આરોગ્ય સુધી: ડબ્બાના પ્રોટીન હાનિકારક છે…-ડૉ. હર્ષા છાડવા
આજના આધુનિક યુગમાં સુંદર દેખાવ અને સાથે બોડીના શેપ માટે નવી ઘેલછા ચાલી રહી છે તે છે બોડી બિલ્ડિંગ. આજનો યુવાન વર્ગ અને થોડા પ્રમાણ યુવતી વર્ગમાં સુંદરતાની સાથે એબ્સ અને બાઈસેપ્સ બનાવવા કે સીક્સ પેક્સ એબ્સ કે એઈટ પેક્સ…
- તરોતાઝા
આરોગ્ય પ્લસ: ઉપવાસ એટલે શું?
-સંકલન: સ્મૃતિ શાહ-મહેતા આધ્યાત્મિક દૃષ્ટિએ અર્થ:ઉપ=નજીક, વાસ=નિવાસ કરવો. અર્થાત્ પરમાત્માની નજીક નિવાસ કરવો તેને ઉપવાસ કહેવાય છે. અને તેને માટે પંચવિષયો તજવા જરૂરી હોય છે. નેચરોપથીની દૃષ્ટિએ અર્થ:ટૂંકો અર્થ છે કે, હોજરી, શરીર અને મનને આરામ આપવો. ઉપવાસ આ ત્રણ…
- નેશનલ
કાશ્મીરમાં સુરતીઓનું શકિત પ્રદર્શન: લાલચોકમાં હવન કરીને ભગવો લહેરાવ્યો
શ્રીનગર: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ મોટાભાગના લોકોએ પોતાનો કાશ્મીર પ્રવાસ રદ્દ કરી દીધો હતો. પરંતુ સુરતના યુવાનો હિંમત દાખવીને કાશ્મીર પહોંચ્યાં છે. એટલું જ નહીં પરંતુ શ્રીનગરના લાલચોક ખાતે હવન પણ કર્યો હતો. સુરતના યુવાનોએ લાલચોક ખાતે દેશભક્તિ ગીતો…