- આપણું ગુજરાત
ગૌણ સેવા પસંદગી મંડળની મોકૂફ રખાયેલી પરીક્ષાની નવી તારીખ જાહેર, જાણો વિગત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લોકસભા ચૂંટણીને કારણે તાજેતરમાં પરીક્ષા (GSSSB Exam) મોફૂક રાખવામાં આવી હતી. હવે આ જુનિયર ક્લાર્ક સહિતના કેડરની જા. ક્ર. 212/2023-24 પરીક્ષાના ઉમેદવારો માટે મહત્વની અપડેટ સામે આવી છે. GSSSBએ મોફુક રાખેલી પરીક્ષા (GSSSB…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા ચૂંટણી અગાઉ રાજપૂત સંકલન સમિતિએ જાહેર કર્યો પત્ર, ક્ષત્રિયોને ભારપૂર્વક કરી આ અપીલ
અમદાવાદ: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની અભદ્ર ટીપ્પણી બાદ સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજપૂત સમાજની માંગણીનો અસ્વીકાર કરાતા માત્ર રૂપાલા નહીં પરંતુ ગુજરાતમાં ભાજપના…
- આપણું ગુજરાત
સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા, હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું રચનારા મૌલવીની કરી ધરપકડ
સુરત: સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી કાર્યવાહી કરતા હિન્દુવાદી નેતાઓની હત્યાનું કાવતરું રચનાર કટ્ટર મુસ્લિમ મોલવીની ધરપકડ કરી છે. મોલવી સોહેલ અબુબકરે પાકિસ્તાન, નેપાળ તેમજ અન્ય દેશના કટ્ટરપંથીઓ સાથે મળીને હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત અન્ય હિન્દુ નેતાઓને જાનથી…
- નેશનલ
આદિત્યનાથે કૉંગ્રેસની ઝાટકણી કાઢી: ચૂંટણી ઢંઢેરામાં જજિયા કર, ગૌ હત્યાના મુદ્દાને ઉખેળતાં કહ્યું ઔરંગઝેબનું શાસન
ભોપાલ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શનિવારે કહ્યું હતું કે કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં (મધ્યયુગીન ભારતમાં બિનમુસ્લિમો પર લાદવામાં આવેલો) જજિયા કર અને ગો હત્યાને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે અને તેની સરખામણી ક્રૂર મોગલ શાસક ઔરંગઝેબની સાથે કરી…
- નેશનલ
જે લોકો ભ્રષ્ટાચાર કરશે તેઓ પાંચ વર્ષમાં કાનૂની કાર્યવાહીનો સામનો કરશે: વડા પ્રધાન મોદી
સિસાઈ (ઝારખંડ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે એનડીએ સરકારે ભ્રષ્ટાચારી ચહેરાઓ પરનો નકાબ કાઢી નાખ્યો છે અને જે લોકો ભ્રષ્ટાચારમાં લિપ્ત હતા તે બધા આગામી પાંચ વર્ષમાં કાનૂની કાર્યવાહીનો સામનો કરશે.જેલમાં બંધ થયેલા રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન…
- નેશનલ
સંદેશખાલી બનાવ બંગાળને બદનામ કરવાનું ભાજપનું કાવતરું: ટીએમસી
કોલકાતા: ટીએમસી (તૃણમૂલ કૉંગ્રેસ)ના નેતાઓ દ્વારા મહિલાઓ પરના જાતીય અત્યાચારને કારણે પ્રસિદ્ધિમાં આવેલા સંદેશખાલી પ્રકરણે શનિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો પ્રસારિત કરીને એવો દાવો કર્યો છે કે આખું પ્રકરણ લોકસભાની ચૂંટણી પહેલાં પશ્ર્ચિમ બંગાળને બદનામ કરવાનું ભાજપનું કાવતરું હતું.આ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
આ વખતની ચૂંટણી ગરીબ ચા વિક્રેતાના દીકરા અને ચાંદીની ચમચી સાથે જન્મેલા રાહુલ વચ્ચે છે: અમિત શાહ
દમણ: કેન્દ્રીય પ્રધાન અમિત શાહે શનિવારે કહ્યું હતું કે આ વખતની લોકસભાની ચૂંટણીઓ ગરીબ ચા વિક્રેતાના ઘરમાં જન્મેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચાંદીની ચમચી સાથે જન્મેલા રાહુલ ગાંધી વચ્ચેની લડાઈ છે.કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ચૂંટણી રેલીને સંબોધતાં શાહે એવો આક્ષેપ…
- આમચી મુંબઈ
લિવ-ઈન પાર્ટનર પાસેથી 30 લાખની ખંડણી માગવા પ્રકરણે મહિલાની ધરપકડ
મુંબઈ: લિવ-ઈન પાર્ટનર અને તેના મિત્રો વિરુદ્ધ ગૅન્ગ રૅપની ફરિયાદ નોંધાવવાની ધમકી આપી 30 લાખ રૂપિયાની કથિત ખંડણી માગવાના કેસમાં ભાયંદરની નવઘર પોલીસે મહિલાની ધરપકડ કરી હતી.મીરા રોડના નયા નગર ખાતે રહેતા સય્યદ અનવર ઈસામુદ્દીન હુસેન (36)ની ફરિયાદને આધારે પોલીસે…
- આમચી મુંબઈ
સગીરાની અંગત તસવીરો ઈન્ટરનેટ પર શૅર કરનારો યુવક દહેરાદૂનમાં ઝડપાયો
થાણે: સોશિયલ મીડિયા પર મિત્રતા કર્યા પછી 13 વર્ષની સગીરાની અંગત તસવીરો ઈન્ટરનેટ પર કથિત રીતે શૅર કરવા બદલ પોલીસે યુવકની ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં ધરપકડ કરી હતી.પકડાયેલો આરોપી રોહિત કુમાર (21) બિહારનો વતની છે. રોહિતે થાણેમાં રહેતી સગીરા સાથે સોશિયલ…
- મનોરંજન
શું રિષભ પંત સાથે લગ્ન કરવા માગે છે ઉર્વશી રોતેલા?
બોલિવૂડની ખૂબસુરત અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને રિષભ પંત વચ્ચેની લવ-હેટ રિલેશનશીપ કોઇનાથી અજાણી નથી. થોડા વર્ષો પહેલા એવા સમાચાર જાણવા મળ્યા હતા કે પંત અને ઉર્વશી ડેટિંગ કરી રહ્યા હતા. પણ ત્યાર બાદ ક્યારે તેમની દોસ્તી દુશ્મનીમાં બદલાઇ ગઇ એ…