- સ્પોર્ટસ

રશિયન ટેનિસ પ્લેયરે ટ્રોફી જીત્યા પછી કેમ ડૉક્ટરોનો આભાર માન્યો?
મૅડ્રિડ: ખેલાડી સામાન્ય રીતે કોઈ મૅચ કે ટૂર્નામેન્ટ જીત્યા પછી પોતાના કોચનો, સાથી ખેલાડીઓનો, પોતાની ટીમના મેમ્બર્સનો, પૅરેન્ટ્સનો, મિત્રોનો કે વહીવટકારોનો આભાર માનતા હોય છે, પરંતુ રશિયાના વર્લ્ડ નંબર-એઇટ ટેનિસ ખેલાડી આન્દ્રે રુબ્લેવે ડૉક્ટરોને થૅન્ક્સ કહ્યું છે.વાત એવી છે કે…
- આમચી મુંબઈ

Robbery: Nashikમાં થઈ Money Heist Styleવાળી…
નાસિકઃ નાશિકમાં એક ખાનગી હોમ ફાઈનાન્સ કંપનીમાં Money Heistવાળી થઈ હતી અને 200થી વધુ ગ્રાહકોના સોનાના દાગિના ગાયબ થયા હોવાની ચોંકાવનારી ઘટના બની રહી છે. સેફ્ટી લોકર્સની ચાવીની મદદથી હોંશિયારીથી અજ્ઞાત વ્યક્તિએ 4.92 કરોડ રૂપિયાની કિંમતના દાગિના લંપાસ કરી દીધા…
- આપણું ગુજરાત

અમિત જેઠવા મર્ડર કેસમાં દિનુ બોધા સોલંકી સહિત તમામ આરોપીઓનો છૂટકારો
અમદાવાદ : ગુજરાતના(Gujarat) આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની(Amit Jethwa) હત્યાના(Murder) બહુચર્ચિત કેસમાં હાઇકોર્ટે કેસના આરોપી દિનુ બોધા સોલંકી(Dinu Bodha Solanki) સહિત તમામ આરોપીને છોડી મૂક્યા છે. આ કેસમાં ગુજરાત હાઇકોર્ટે(Highcourt) નોંધ્યું છે કેસ સાબિત કરવામાં એજન્સીઓ અને પ્રોસિક્યુશન નિષ્ફળ નિવડ્યું છે.…
- આપણું ગુજરાત

મૌલવી મહંમદ સોહેલ અબુબકરને સુરતની કોર્ટમાં રજૂ કરાયો, કોર્ટે 11 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
સુરત: દેશના હિન્દુવાદી નેતાઓ અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના (BJP)ના નેતાઓની હત્યાનું ષડયંત્ર રચના આરોપી મોહમ્મદ સોહેલ મૌલવી અબુબકર ટીમોલની સુરતમાંથી ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. આજે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેને સુરતની કોર્ટમાં રજૂ કરવામા આવ્યો હતો. સુરત…
- નેશનલ

પંજાબમાં ચાલતી ટ્રેનથી અલગ થયેલું એન્જિન 3 કિલોમીટર દૂર પહોંચ્યું, મોટી દુર્ઘટના ટળી
પંજાબમાં (Punjab) ફરી એકવાર રેલવે (Railway)તંત્રની બેદરકારી સામે આવી છે. જેમાં લુધિયાણાના ખન્ના ખાતે ટ્રેક પર ચાલી રહેલી અર્ચના એક્સપ્રેસનું (Archana Express) એન્જિન અચાનક બોગીથી અલગ થઈ ગયું અને લગભગ ત્રણ કિલોમીટર સુધી ચાલતું રહ્યું. ટ્રેક પર કામ કરતા કી-મેને…
- આપણું ગુજરાત

ગૌણ સેવા પસંદગી મંડળની મોકૂફ રખાયેલી પરીક્ષાની નવી તારીખ જાહેર, જાણો વિગત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લોકસભા ચૂંટણીને કારણે તાજેતરમાં પરીક્ષા (GSSSB Exam) મોફૂક રાખવામાં આવી હતી. હવે આ જુનિયર ક્લાર્ક સહિતના કેડરની જા. ક્ર. 212/2023-24 પરીક્ષાના ઉમેદવારો માટે મહત્વની અપડેટ સામે આવી છે. GSSSBએ મોફુક રાખેલી પરીક્ષા (GSSSB…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણી અગાઉ રાજપૂત સંકલન સમિતિએ જાહેર કર્યો પત્ર, ક્ષત્રિયોને ભારપૂર્વક કરી આ અપીલ
અમદાવાદ: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની અભદ્ર ટીપ્પણી બાદ સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજપૂત સમાજની માંગણીનો અસ્વીકાર કરાતા માત્ર રૂપાલા નહીં પરંતુ ગુજરાતમાં ભાજપના…
- આપણું ગુજરાત

સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા, હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું રચનારા મૌલવીની કરી ધરપકડ
સુરત: સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી કાર્યવાહી કરતા હિન્દુવાદી નેતાઓની હત્યાનું કાવતરું રચનાર કટ્ટર મુસ્લિમ મોલવીની ધરપકડ કરી છે. મોલવી સોહેલ અબુબકરે પાકિસ્તાન, નેપાળ તેમજ અન્ય દેશના કટ્ટરપંથીઓ સાથે મળીને હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત અન્ય હિન્દુ નેતાઓને જાનથી…
- નેશનલ

આદિત્યનાથે કૉંગ્રેસની ઝાટકણી કાઢી: ચૂંટણી ઢંઢેરામાં જજિયા કર, ગૌ હત્યાના મુદ્દાને ઉખેળતાં કહ્યું ઔરંગઝેબનું શાસન
ભોપાલ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શનિવારે કહ્યું હતું કે કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં (મધ્યયુગીન ભારતમાં બિનમુસ્લિમો પર લાદવામાં આવેલો) જજિયા કર અને ગો હત્યાને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે અને તેની સરખામણી ક્રૂર મોગલ શાસક ઔરંગઝેબની સાથે કરી…
- નેશનલ

જે લોકો ભ્રષ્ટાચાર કરશે તેઓ પાંચ વર્ષમાં કાનૂની કાર્યવાહીનો સામનો કરશે: વડા પ્રધાન મોદી
સિસાઈ (ઝારખંડ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે એનડીએ સરકારે ભ્રષ્ટાચારી ચહેરાઓ પરનો નકાબ કાઢી નાખ્યો છે અને જે લોકો ભ્રષ્ટાચારમાં લિપ્ત હતા તે બધા આગામી પાંચ વર્ષમાં કાનૂની કાર્યવાહીનો સામનો કરશે.જેલમાં બંધ થયેલા રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન…








