- નેશનલ

Supreme Court: કેજરીવાલને જામીન મળે એવા સંકેત આપ્યા બાદ SCએ ચુકાદો અનામત રાખ્યો, જાણો કોર્ટે શું કહ્યું
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલીસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગના આરોપમાં દિલ્હીના મુખ્ય પ્રધાન આરવિંદ કેજરીવાલની 21 માર્ચના રોજ ED ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલેની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. હાલમાં કેજરીવાલ તિહાર જેલમાં બંધ છે. આજે થયેલી સુનાવણી બાદ…
- વેપાર

સોનામાં રૂ. ૪૧ની નરમાઈ, ચાંદીમાં રૂ. ૨૦૮ની આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે આજે મધ્ય પૂર્વનાં દેશોમાં તણાવમાં થયેલા વધારા અને ફેડરલ દ્વારા રેટ કટનો આશાવાદ સપાટી પર આવ્યો હોવા છતાં લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં રોકાણકારોની નવી લેવાલીનો પર્યાપ્ત ટેકો ન મળતાં હાજર ભાવમાં સાધારણ નરમાઈનું વલણ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

કાળઝાળ ગરમીએ કચ્છીઓને રોક્યાઃ બપોરે બે વાગ્યા સુધીમાં આટલા ટકા થયું મતદાન
ભુજઃ સમગ્ર રાજ્યની લોકસભાની ૨5 બેઠકો પર આજે ચાલી રહેલા મતદાનમાં સરહદી કચ્છમાં સવારના સાત વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં સરેરાશ ૩૫.૨૬ ટકા જેટલું પ્રમાણમાં ઓછું મતદાન થયું છે. સૌથી વધુ ૩૭.૬૩ ટકા મતદાન માંડવીમાં નોંધાયું છે. જ્યારે,સૌથી ઓછું ગાંધીધામમાં…
- આપણું ગુજરાત

ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત, 25 હજારથી વધુ મતદાન મથકોનું થશે લાઈવ વેબકાસ્ટિંગ
ગાંધીનગર: રાજ્યમાં 7મી મેના રોજ ગુજરાતની 25 લોકસભા બેઠકો અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે ત્યારે આ મતદાનને લઈ રાજ્યભરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી તથા દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા…
- આપણું ગુજરાત

મતદાન પહેલા ક્ષત્રિય સંકલન સમિતિ જાહેર કરશે નવી રણનીતિ…
રાજકોટ: સંકલન સમિતિના મુખ્ય સંયોજક રમજુભા જાડેજા કરશે પત્રકાર પરિષદ…ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજમાં ફાંટા પાડવાના પ્રયાસો કરાતા હોવાના આક્ષેપો…આવતીકાલે ક્ષત્રિય સમાજ દ્વારા કેસરિયા સાફા પહેરી મતદાન કરવામાં આવશે…રમજુભા જાડેજાનું નિવેદન…સંકલન સમિતિ અસ્મિતાની લડત સામાજિક રીતે લડી રહી છે…અત્યારે ચૂંટણીનો સમય…
- IPL 2024

પંડ્યા-પીયૂષે હૈદરાબાદના બિગ હિટર્સને કાબૂમાં રાખ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદે પહેલા બૅટિંગ કરવાનો જે મોકો મળ્યો એનો પૂરો ફાયદો નહોતો ઉઠાવ્યો અને 250-પ્લસના સ્કોર્સ માટે જાણીતી આ ટીમે પૂરા પોણાબસો પણ નહોતા કર્યા. 20મી ઓવરને અંતે હૈદરાબાદનો સ્કોર આઠ વિકેટે…
- આપણું ગુજરાત

નિલેશ કુંભાણી મામલે કોંગ્રેસ આકરા પાણીએ, સુરતના કલેક્ટર અને ટેકેદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા અરજી
સુરત: સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદાર નીલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા આ બેઠક પર ભાજપના ઉમેદવારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. જો કે હવે આ મામલે નીલેશ કુંભાણીની મુશ્કેલી વધી શકે છે, કોંગ્રેસના કાર્યકર અશોક પીંપળેએ પોતાના મતાધિકાર છીનવાઈ…
- આમચી મુંબઈ

બાળ ઠાકરેના હિન્દુત્વને અમે આગળ લઈ જઈશું: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જે રીતે 26/11ના આતંકવાદી હુમલામાં શહીદ હેમંત કરકરેના મૃત્યુ બાબતે કરવામાં આવેલા નિવેદન બાદ શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે દ્વારા સેવવામાં આવેલી ચુપકીદી અને શિવસેનાના મુખ્ય નેતા એકનાથ શિંદે દ્વારા આ નિવેદનની…
- આપણું ગુજરાત

જામનગરના ધ્રોલમાં કુમાર છાત્રાલયની દિવાલ ધરાશાયી, 1 બાળકનું મોત, એકની હાલત ગંભીર
જામનગર: ધ્રોલના જામનગર રાજકોટ હાઈવે પર નુરી સ્કુલની સામે જુની કુમાર છાત્રાલય જર્જરીત દિવાલ પડતા 2 બાળકો દબાઈ ગયાની ઘટના સામે આવી છે. સમાજ કલ્યાણ સંચાલિત જુની કુમાર છાત્રાલયની દિવાલ પડતા ચાર બાળકો દટાયા હોવાનું સામે આવ્યુ છે. જેમાં એક…
- આમચી મુંબઈ

સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય લગાવે છે શિવસેનાની શાખાના ચક્કર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સમાજવાદી પાર્ટી અને શિવસેના(ઉદ્ધવ ઠાકરે) વચ્ચે રાજકીય દૃષ્ટીએ કોઇ પ્રકારના ગાઢ સંબંધો હોય તેવું ભૂતકાળમાં ક્યારેય બન્યું નથી. જોકે, આ લોકસભાની ચૂંટણી પૂર્વે ક્યારેય ન બની હોય તેવી ઘટના સામે આવી છે અને તેનો સંબંધ મુંબઈના મુસ્લિમ…









