- આમચી મુંબઈ

ખંડણીના કેસમાં ગૅન્ગસ્ટર દાઉદનો ભાઈ ઈકબાલ કાસકર નિર્દોષ
થાણે: થાણેની વિશેષ એમસીઓસીએ કોર્ટે ખંડણીના એક કેસમાં ભાગેડુ ગૅન્ગસ્ટર દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરને નિર્દોષ જાહેર કર્યો હતો.સ્પેશિયલ એમસીઓસીએ જજ અમિત એમ. શેટેએ બુધવારે આપેલા ચુકાદામાં કાસકરને શંકાનો લાભ આપ્યો હતો અને તપાસકર્તા પક્ષ આરોપ સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયો…
- T20 World Cup 2024

T20 World Cup: અમેરિકા ‘સ્ટૉપ ક્લૉક પેનલ્ટી’ રનના નવા નિયમની બૅડ-બુકમાં આવનારો પ્રથમ દેશ
ન્યૂ યૉર્ક: અમેરિકાની ક્રિકેટ ટીમ બુધવારે આઇસીસીના ‘સ્ટૉક ક્લૉક પેનલ્ટી’ (Stop Clock Penalty) નામના નવા નિયમનો ભોગ બનનારી પ્રથમ નૅશનલ ટીમ બની હતી. ભારત સામેની ટી-20 વર્લ્ડ કપની મહત્ત્વની લીગ મૅચમાં આરૉન જોન્સની ટીમે આ નિયમ હેઠળ અમ્પાયરો બે વાર…
- આપણું ગુજરાત

NEET-UGની પરીક્ષામાં ગેરરીતિનો Godhraથી પર્દાફાશ; સાત લાખની રોકડ સાથે શિક્ષકની ધરપકડ
ગોધરા: દેશમાં સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEETમાં ગેરરીતિ સામે આવી છે અને તેમાં ઘણી ગેંગ પકડાઈ છે. ગુજરાતના ગોધરામાં પણ NEETની પરીક્ષામાં થયેલી છેતરપિંડી કરનાર ટોળકીનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ હાલ આ બનાવને લઈને આરોપી શિક્ષકની રૂ. 7 લાખ…
- નેશનલ

Jagannath Puri Templeના ચારેય દ્વારનું મહત્ત્વ અને પ્રવેશ નિયમ વિશે જાણો છો?
નવી દિલ્હીઃ ઓડિશા જગન્નાથ પુરી ધામ (Odisha Jagannath Puri Temple)ના કોવિડકાળથી બંધ કરવામાં આવેલા ત્રણ દ્વાર આજે મુખ્ય પ્રધાન મોહન ચરણ માંઝીના આદેશ બાદ ખોલી મૂકવામાં આવ્યા છે. કોરોના મહામારી સમયે આ ત્રણ દ્વારા બંધ કરવામાં આવ્યા હતા અને શ્રદ્ધાળુઓને…
- સ્પેશિયલ ફિચર્સ

પેટની ચરબી ઘટાડવા માગો છો તો તમારા આહારમાં આ શાકભાજીનો સમાવેશ કરો
આજકાલ લોકોમાં પેટની ચરબીની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. ખરાબ જીવનશૈલી, ખાનપાન, કલાકો સુધી ખુરશી પર બેસી રહેવાથી પેટ પર ચરબી જમા થવા લાગે છે. ઘણીવાર લોકો પેટની ચરબી ઘટાડવા માટે ડાયટિંગથી લઈને જીમ સુધી બધું જ કરે…
- T20 World Cup 2024

T20 World Cup: અર્શદીપનો ચાર વિકેટનો તરખાટ, અમેરિકાના આઠ વિકેટે 108
ન્યૂ યૉર્ક: ટી-20 વર્લ્ડ કપમાં યજમાન અમેરિકાએ ભારત સામેની ગ્રૂપ ‘એ’ની મૅચમાં 20 ઓવરમાં આઠ વિકેટે 110 રન બનાવ્યા હતા. એક તબક્કે પચીસ રનમાં ત્રણ વિકેટ પડી ચૂકી હતી, પરંતુ કેટલીક નાની ભાગીદારીને લીધે ટીમનો સ્કોર 100-પ્લસ થયો હતો.ભારતીય મૂળનો…
- નેશનલ

લાલ કિલ્લા પર આતંકી હુમલાના આરોપીની ફાંસીની સજા યથાવત; રાષ્ટ્રપતિએ દયાની અરજી ફગાવી
નવી દિલ્હી: 24 વર્ષ પહેલા લાલ કિલ્લા પર ઉમલો (Red Fort Terror Attack) કરવાના કેસમાં દોષી સાબિત થયેલ પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ આરીફ (Mohammad Arif) ઉર્ફે અશફાક દ્વારા કરવા આવેલી દયા અરજીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ફગાવી દેવામાં આવી છે. અધિકારીઓએ…
- આમચી મુંબઈ

એક વ્યક્તિના શાસનના દિવસો પૂરા થયા: શરદ પવાર
પુણે: એનસીપી (એસપી)ના અધ્યક્ષ શરદ પવારે બુધવારે કહ્યું હતું કે એક વ્યક્તિના શાસનના દિવસો હવે પૂરા થઈ ગયા છે, કેન્દ્રમાં ભાજપ અન્ય પાર્ટીઓની મદદ વગર સરકાર ગઠિત કરી શકી ન હોત. હવે મોદી ગેરેન્ટી પૂરી થઈ ગઈ છે. આ સુધારો…
- આપણું ગુજરાત

કબ્રસ્તાનમાંથી મળી આવ્યા મૃતદેહો અને થયો સનસનાટીભર્યા ડબલ મર્ડરનો પર્દાફાશ….
ઉમરપાડા: આમ તો કબ્રસ્તાન એટલે મૃતદેહોનું જ સ્થાન ગણાઈ પરંતુ સુરતના ઉમરપાડાના કબ્રસ્તાનમાં દાટવામાં આવેલા બે મૃતદેહોના ડબલ મર્ડરની એક ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. અહી બે લોકોની હત્યા કરીને તેમના મૃતદેહોને કબ્રસ્તાનમાં દાટી દેવામાં આવ્યા હતા અને આ ખૂની…









