- નેશનલ
Tourism: ગીરમાં વનરાજને જોવા ઉમટ્યા આટલા પર્યટકો, આવતીકાલથી વેકેશન
ગીર-સોમનાથઃ આવતીકાલથી વનના રાજા સિંહોનું વેકેશન શરૂ થશે. વરસાદી સિઝનમાં પ્રાણીઓ મેટિંગ કરતા હોવાથી અહીં પર્યટકોને પ્રવેશ મળતો નથી. હવે ફરી ઑક્ટોબર મહિનાથી પ્રવાસીઓ અહીં ફરી સિંહદર્શન માટે આવી શકશે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલો ગીર સોમનાથ જિલ્લો વિશ્વમાં વિખ્યાત છે તેના…
- નેશનલ
યુ.પી.માં પોલીસકર્મીઓની ભરતી આઉટસોર્સિંગથી થશે! પ્રિયંકા અને અખિલેશે ભાજપ સરકારની ટીકા કરી
લખનઉ: ઉત્તર પ્રદેશ પોલીસ(Uttar Pradesh police)ગુરુવારે સોશિયલ મીડિયા પર પત્ર પોસ્ટ કરીને જાહેર કર્યું હતું કે પ્રધાનોના સુરક્ષા માટેના સ્ટાફની ભરતી ‘આઉટસોર્સિંગ'(Outsourcing) કરવામાં આવશે, આ મામલે વિવાદ થતા પોસ્ટ પછી ખેંચી લેવામાં આવી હતી. કોંગ્રેસના ઉત્તર પ્રદેશના પૂર્વ પ્રભારી પ્રિયંકા…
- નેશનલ
Anant Ambaniની પ્રિ-વેડિંગ બેશ પાર્ટીમાં Shloka Mehtaએ પહેર્યો એટલો અધધધ મોંઘો આઉટફિટ કે…
અંબાણી પરિવાર (Ambani Family) હાલમાં ઈટાલી ખાતેની લેવિશ અને લક્ઝુરિયસ ક્રુઝ પાર્ટી (Levish And Laxurious Cruise Party)ને કારણે લાઈમલાઈટમાં છે. દરરોજ આ પાર્ટીને લઈને જાત જાતની વાતો હેડલાઈન્સ બની રહી છે પછી એ મહેમાનોને આપવામાં આવેલી મોંઘી મોંઘી રિટર્ન ગિફ્ટ્સ…
- નેશનલ
CM નીતિશ કુમારની તબિયત બગડી, પટનાની મેદાંતા હોસ્પિટલમાં દાખલ
પટણાઃ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારની તબિયત શનિવારે અચાનક બગડી હતી. આ પછી તેમને પટણાની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ તેમને હાથમાં ભારે દુખાવો થઈ રહ્યો હતો. મેદાંતા હોસ્પિટલના ઓર્થોપેડિક્સ વિભાગમાં તેમની સારવાર ચાલી રહી છે.…
- નેશનલ
ઉત્તરાખંડમાં બદ્રીનાથ હાઈવે ગોઝારો અકસ્માત, ટેમ્પો ટ્રાવેલર નદીમાં ખાબકતા 8નાં મોત
રુદ્રપ્રયાગ: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં બદ્રીનાથ હાઈવે પર એક ગમખ્વાર માર્ગ પર અકસ્માત(Rudraprayag accident) થયો હતો, હાઈવે પર જતો કે એક ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબકતા 8 લોકોના મોત થયા છે. અહેવાલો મુજબ ટ્રાવેલર વાહનમાં લગભગ 23 મુસાફરો હતા. હાલ સ્ટેટ ડિઝાસ્ટર…
- મનોરંજન
શું ઉર્ફી જાવેદ સાથે લગ્ન કરશે ઓરી! બધા સામે કિસ કરી કબૂલી દિલની વાત
સોશિયલ મીડિયા, રિયાલિટી ટીવી પર્સનાલિટી અને ફેશન દિવા ઉર્ફી જાવેદ અને બોલિવૂડ સેલેબ્સના ફેવરિટ ઓરહાન અવત્રામાણી ઉર્ફે ઓરી ઘણી વાર સાથે જોવા મળે છે. તેઓ લંચ અને ડિનર ડેટ પર પણ જાય છે. બંને એકબીજાને ઘણા પસંદ કરે છે અને…
- T20 World Cup 2024
T20 World Cup: ભારતના આ બે ક્રિકેટર ટી-20 વર્લ્ડ કપમાંથી પાછા આવી રહ્યા છે!
ફોર્ટ લૉઉડરહિલ (ફ્લોરિડા): ટી-20 વર્લ્ડ કપની અડધા ભાગની મૅચો રમાઈ ગઈ છે અને અમેરિકામાં બે મૅચ રમાયા બાદ હવે બાકીની બધી મૅચો (ફાઇનલ સહિત) વેસ્ટ ઇન્ડિઝમાં રમાશે. ભારત 19મી જૂને શરૂ થઈ રહેલા સુપર-એઇટ રાઉન્ડમાં પહોંચી ગયું છે અને ભારતની…
- નેશનલ
હાઈ કોર્ટે યેદિયુરપ્પાની પોક્સો કેસમાં ધરપકડ પર રોક લગાવી
બેંગલુરુ: કર્ણાટક હાઈ કોર્ટે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી. એસ. યેદિયુરપ્પાની સામે નોંધાયેલા પોક્સો કેસમાં ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી)ને તેમની અટકાયત કરવા પર શુક્રવારે રોક લગાવી હતી.તેમણે ભાજપના જ્યેષ્ઠ નેતાને આ કેસની તપાસ કરી રહેલી સીઆઈડી સમક્ષ 17 જૂને હાજર રહેવાનો…
- આપણું ગુજરાત
“એકબાજુ મૃતદેહો પરિવારને નહોતા મળ્યા ત્યારે રાજકોટ મનપાએ આવો ખેલ રચ્યો હતો….” અગ્નિકાંડને લઈને તુષાર ગોકાણીએ કર્યો ઘટસ્ફોટ
રાજકોટ: રાજકોટની TRP ગેમઝોન અગ્નિકાંડને લઈને ચોંકાવનારા ખુલાસો થયો છે. અગ્નિકાંડની તપાસ કરનાર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનના સ્પે. પીપી. તુષાર ગોકાણીએ કહ્યું હતું કે ગેમઝોનના ગેરકાયદેસર ભાગને કાયદેસર કરવા કોઈ અરજી કોપોરેશનમાં આવી નહોતી અને ખોટા દસ્તાવેજો 26 મેના રોજ બનાવવામાં આવ્યા…