- મનોરંજન

પોતાના વહાલા ડોગીના જન્મ દિવર પર કંઇક આવું કર્યું અભિનેત્રીએ…..
અભિનેત્રી તબ્બુ ઘણી ટેલેન્ટેડ છે. પોતાના શાનદાર અભિનય માટે જાણીતી અભિનેત્રી રિઅલ લાઇફમાં ઘણી ભાવુક પણ છે. હાલમાં તેણે સોશિયન મીડિયા પર તેના પાળતુ શ્વાન સાથેની તસવીરો શેર કરી છે અને દિલને સ્પર્શી જાય તેવી નોંધ લખી છે.આ પણ વાંચો:…
- T20 World Cup 2024

‘કોહલી આજે ચોક્કસપણે 100 રન ફટકારશે…’ ક્રિકેટ નિષ્ણાતોની આગાહી
T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ (T20 world cup final) આજે ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે રમાશે. બંને ટીમો આ મેચ માટે તૈયાર છે. રોહિત અને કંપની ભારત માટે બીજી વખત આ ખિતાબ જીતવા મક્કમ છે, પરંતુ…
- આપણું ગુજરાત

GST લાગુ થયા બાદ ગુજરાતમાં આટલા લાખ વ્યવસાયો બંધ થયા
અમદાવાદ: વર્ષ 2017ના જુલાઈ મહિનાથી દેશભરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST) લાગુ થયા બાદ, GSTનો ઉદ્દેશ્ય વેપાર અને વ્યવસાય માટે ટેક્સ સિસ્ટમને સરળ બનાવવાનો હતો, પરંતુ GST લાગુ થયા બાદ ગુજરાતમાં ઘણા વ્યવસાયો બંધ થઇ ગયા છે. એક અહેવાલ મુજબ GST…
- નેશનલ

JDU ના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા સાંસદ Sanjay Jha,નીતિશકુમારે કરી જાહેરાત
નવી દિલ્હી: જેડીયુની (JDU)રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શનિવારે દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં નીતિશ કુમારની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં રાજ્યસભા સાંસદ સંજય ઝાને (Sanjay Jha)પક્ષના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠકમાં નીતીશ કુમાર સિવાય કેસી ત્યાગી, લલન સિંહ, વિજય…
- નેશનલ

Andhra Pradesh કોંગ્રેસના નેતા D Srinivas નું હ્રદયરોગના હુમલાથી નિધન
હૈદરાબાદ: આંધ્રપ્રદેશ(Andhra Pradesh) કોંગ્રેસના(Congress)ભૂતપૂર્વ પ્રમુખ ડી શ્રીનિવાસનું (D Srinivas) શનિવારે અવસાન થયું. તેઓ 76 વર્ષના હતા. શ્રીનિવાસના પુત્ર અને નિઝામાબાદના સાંસદ ડી અરવિંદે તેમના નિધનની જાણકારી આપી. શ્રીનિવાસના પારિવારિક સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસના નેતા છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. શ્રીનિવાસ…
- સ્પેશિયલ ફિચર્સ

Reliance Jioના યુઝર્સ માટે આંચકો : ટેરિફ પ્લાનમાં ઝીંકાયો વધારો
નવી દિલ્હી: દેશની અગ્રણી ટેલિકોમ કંપની Reliance Jioએ પ્રીપેડ ટેરિફ પ્લાનની કિંમતોમાં વધારવાની જાહેરાત કરી છે. જિયોના વધેલા ટેરિફ પ્લાન 3 જુલાઈથી શરૂ થશે. કંપનીનો બેઝ પ્લાન જે પહેલા 155 રૂપિયાનો હતો તે વધીને 189 રૂપિયા થઈ જશે. રિલાયન્સ જિયોએ…
- આમચી મુંબઈ

Yogi માફક હવે Eknath શિંદે રાજ્યમાં ગુનેગારોને ભણાવશે પાઠ
મુંબઈઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ગુનેગારો વિરુદ્ધ ઝડપી કાર્યવાહી માટે જાણીતા છે અને ખાસ કરીને ગુનેગારોની ગેરકાયદે મિલકતો પર તાત્કાલિક બુલડોઝર ફેરવવાની તેમની સ્ટાઇલ પણ પ્રજા દ્વારા પસંદ કરવામાં આવે છે, જેના કારણે તેમને બુલડોઝર બાબાનું ઉપનામ પણ…
- નેશનલ

શું સંસદમાં હવે જય સંવિધાન પણ નહિ બોલાય? પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી સ્પીકરને ભીંસમાં લીધા
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી બાદ સંસદનું પ્રથમ સ્તર ચાલી રહ્યું છે. સંસદના પ્રથમ સત્રના ચોથા દિવસે રાષ્ટ્રપતિના સંબોધન બાદ એક એવો પણ સમય આવી ગયો કે જ્યારે લોકસભા સ્પીકર ઓમ બિરલા કોંગ્રેસના સાંસદ દીપેન્દ્રસિંહ હુડ્ડા પર ગુસ્સે થઈ ગયા. કોંગ્રેસના…
- નેશનલ

સંસદ બહાર સુખદ દ્રશ્યો : Akhilesh Yadav એ સાદ દીધો અને Amit Shah સાથે મિલાવ્યા હાથ
નવી દિલ્હી: હાલ 18 મી લોકસભા સંસદના સત્રના ચોથા દિવસે સંસદ પરિસરનો એક વિડીયો સામે આવ્યો છે. ચૂંટણીના આકરા વાર પલટવારોની સ્થિતિઓ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની મુલાકાતનો વિડીયો સામે આવ્યો છે. જેમા આ…
- આમચી મુંબઈ

થાણેમાં ગેલેરીનો હિસ્સો તૂટી પડતા બે જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે (પશ્ચીમ)માં વાગલે એસ્ટટેમાં એક ચાલીમાં રૂમની ગૅલેરીનોઅમુક હિસ્સો તૂટી પડતા બે લોકો જખમી થયા હોવાનો બનાવ બન્યો હતો.આ પણ વાંચો: થાણેમાં ફ્લેટનું સિલિંગ તૂટી પડતાં પરિવારના,ત્રણ સભ્ય ઇજાગ્રસ્ત: ઇમારત ખાલી કરાવાઇથાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ વાગલે…









