- વેપાર
સોનામાં રૂ. ૨૭૦નો ચમકારો, ચાંદી રૂ. ૫૯૧ વધીને રૂ. ૯૧,૦૦૦ની પાર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાનાં રોજગારીનાં ડેટાની જાહેરાત પશ્ર્ચાત્ ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોના અને ચાંદીના ભાવમાં વધીને એક મહિનાની ઊંચી સપાટીએ…
- આમચી મુંબઈ
Honeymoon પર પતિએ પત્નીને કહ્યું Second Hand અને 30 વર્ષ બાદ થયું કંઈક એવું કે…
મુંબઈ: મુંબઈથી છુટાછેડાનો એક ખૂબ વિચિત્ર કેસ સામે આવ્યો છે, જેમાં પત્નીને એલફેલ બોલવું પતિને ખુબ જ ભારે પડ્યું છે. મળી રહેલી માહિતી પ્રમાણે મુંબઈમાં રહેતી યુવતીના લગ્ન 1994માં અમેરિકામાં રહેતા યુવક સાથે થયા હતા અને હનીમૂનની રાતે જ પતિએ…
- નેશનલ
પુરીમાં જગન્નાથની યાત્રા વખતે ભાગદોડ, અનેક લોકો ઘવાયા
પુરી: ઓડિશામાં જગન્નાથની યાત્રા વખતે થયેલી ભાગદોડમાં અનેક લોકો ઘવાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. અહીંના જિલ્લામાં જગન્નાથ પુરીની યાત્રામાં લાખો લોકોએ ભાગ લીધો હતો, જેમાં અચાનક ભાગદોડ થઈ હતી. આ બનાવમાં અનેક લોકોને ઇજા પહોંચી હતી. આ બનાવ પછી…
- સ્પોર્ટસ
Ind Vs Zim: કૅચ છૂટ્યા પછી મને થયું કે આ દિવસ તો મારો જ છે: અભિષેક શર્મા
હરારે: ભારતને રવિવારે ઝિમ્બાબ્વે સામે 100 રનના માર્જિનથી વિજય અપાવવામાં ઓપનર અભિષેક શર્મા (100 રન, 47 બૉલ, 61 મિનિટ, આઠ સિક્સર, સાત ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. શનિવારે ભારત વતી રમેલી કરીઅરની પહેલી મૅચમાં તે ઝીરો પર આઉટ થઈ ગયો…
- આમચી મુંબઈ
“મુંબઈ બીએમડબ્લ્યુ અકસ્માત” કાયદો બધા માટે સમાન, કોઈને બક્ષવામાં આવશે નહીં: મુખ્ય પ્રધાન
નાગપુર: કાયદો દરેક માટે સમાન છે અને મુંબઈમાં રવિવારે એક મહિલાના મૃત્યુ માટે જવાબદાર બીએમડબ્લ્યુ કારના અકસ્માતમાં તેનો અમલ અલગ નહીં હોય, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નાગપુરમાં જણાવ્યું હતું.એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કાવેરી નાખવા (45) નું…
- આમચી મુંબઈ
કોંગ્રેસને ભ્રષ્ટાચાર પર બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી: એકનાથ શિંદે
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ) પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવા બદલ કોંગ્રેસની ટીકા કરી હતી.તેમણે કહ્યું કે 2004 અને 2014 વચ્ચે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર સત્તામાં હતી ત્યારે થયેલા અનેક કૌભાંડોથી…
- મહારાષ્ટ્ર
મહિલા મતદારોને લક્ષ્ય બનાવતી યોજનાઓ 2-3 મહિનામાં પૂરી થઈ જશે: ઉદ્ધવ ઠાકરે
છત્રપતિ સંભાજીનગર: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ રવિવારે એકનાથ શિંદે સરકાર પર મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં મહિલા મતદારોને મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજના સાથે લલચાવવાનો આરોપ મૂક્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પહેલ બેથી ત્રણ મહિનામાં બંધ થઈ…
અનંત-રાધિકાના સંગીતમાં કટરિના ગેરહાજર, પ્રેગ્નેન્સીની અફવા ચગી
ઘણીવાર એવું બને છે કે બોલિવૂડ સ્ટાર્સ વિશે વિવિધ પ્રકારની ચર્ચાઓ થતી રહે છે. હાલમાં અનંત-રાધિકાના લગ્ન ચર્ચામાં છે. તેમના દરેક પ્રસંગોમાં બી-ટાઉનના સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં પેપ્સ કેમેરા દરેક પર નજર રાખી રહ્યા હતા. આ સમય…
- મનોરંજન
ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ‘સેક્સિઝમ’ નો શિકાર બની મનીષા કોઈરાલા, કહ્યું- જો કોઈ હીરો કરે તો…
બોલિવૂડની જાણીતી અભિનેત્રી મનીષા કોઈરાલાએ તાજેતરમાં હીરામંડી વેબ સીરિઝથી પોતાના અભિનયની જબરદસ્ત છાપ છોડી છે. અભિનેત્રી 90ના દાયકાનો લોકપ્રિય ચહેરો રહી ચૂકી છે, એ જમાનામાં જ્યાં અભિનેત્રીઓ પોતાનું અંગત જીવન છુપાવવામાં માનતી હતી, મનીષા તે મુદ્દાઓ પર ખુલીને વાત કરતી…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર શ્રેષ્ઠ કૃષિ રાજ્ય: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે એવોર્ડ સ્વીકારશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: 15મા એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ કમિટીએ મહારાષ્ટ્રને શ્રેષ્ઠ કૃષિ રાજ્ય પુરસ્કાર 2024ની જાહેરાત કરી છે. ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને કેરળના રાજ્યપાલ જસ્ટિસ પી. સદાશિવમની અધ્યક્ષતામાં 15મી એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ કમિટીએ આ જાહેરાત કરી હતી. નવી દિલ્હીમાં 10…