- જૂનાગઢ

ઇન્દ્રેશ્વર મંદિર તરફ જવાનો માર્ગ બિસ્માર હાલતમાં
જૂનાગઢ: આખરે ક્યારે કરવામાં આવશે જવાબદાર તંત્ર દ્વારા રસ્તાનું સમારકામ. જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં આવેલ અતિ પ્રાચીન અને પૌરાણિક ઇન્દ્રેશ્વર મંદિર તરફ જવાનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે.. જેને લઈને અહીં આવતા શિવ ભક્તોને આ માર્ગ પરથી પસાર…
- નેશનલ

નક્સલીઓએ ઝારખંડમાં કર્યો IED Blast, જવાન ઇજાગ્રસ્ત
ચાઇબાસા (ઝારખંડ): ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં નક્સલવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન દરમિયાન ગુરુવારે એક કોબ્રા બટાલિયનના સૈનિક આઇઇડી વિસ્ફોટમાં ઘાયલ થયો હતો. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ ઘટના છોટનાગરા પોલીસ સ્ટેશન હેઠળના સારંડાના…
મહિલા કુસ્તીબાજ અંતિમ પંઘાલ પરના ત્રણ વર્ષના પ્રતિબંધના સમાચાર ખોટા: આઇઓએ
પૅરિસ: અહીંની ઑલિમ્પિક ગેમ્સમાં 53 કિલો વર્ગની ફ્રીસ્ટાઇલ રેસલિંગ ઇવેન્ટમાં બુધવારે પહેલા જ રાઉન્ડમાં હારી જનાર ભારતની 19 વર્ષની અંતિમ પંઘાલ નામની કુસ્તીબાજે પોતાના ઍક્રિડિટેશન કાર્ડ પર પોતાની બહેનને ઑલિમ્પિક વિલેજમાં આવવા માટેની સુવિધા કરાવી આપી એ બદલ પંઘાલ પર…
- નેશનલ

સંસદમાં અટક્યું વક્ફ બિલ, હવે JPC પાસે મોકલવામાં આવશે
લોકસભામાં રજૂ કરાયેલ વકફ બોર્ડ બિલ અટવાઇ ગયું છે. હવે આ બિલ સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવામાં આવશે. બિલની જોગવાઈઓ પર વિરોધ પક્ષોના વાંધાઓ પછી, લઘુમતી કલ્યાણ ખાતાના પ્રધાન કિરેન રિજિજુએ ગૃહમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે બિલ સંયુક્ત સંસદીય સમિતિને…
- અમદાવાદ

ગુજરાત હાઇકોર્ટમાં રોડ -રસ્તા-પાર્કિંગ પર AMCને ફટકાર
ગુજરાત હાઇકોર્ટેમાં જનહિત યાચિકા અંતર્ગત છેલ્લા બે દિવસથી અરજદારની અરજી પર સુનાવણી ચાલી રહી છે. ગુરુવારે ગુજરાત હાઈકોર્ટે બારીક અવલોક્નથી અમદાવાદમા નવા સૂચિત બ્રિજ , તેની આવશ્યકતાઑ ઉપરાંત દ્વિચક્રી વાહન ચાલકો હેલમેટ ના પહેરાતા હોવાના કાડા પર પોતાનું અવલોકન રજૂ…
- આપણું ગુજરાત

જમીન સ્વાસ્થ્ય અને પર્યાવરણના રક્ષણ માટે નેનો યુરીયા શ્રેષ્ઠ વિકલ્પ: કૃષિ મંત્રી રાઘવજી પટેલ
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ બાદ રાજ્યના ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં પાક વાવેતર કર્યું છે. ખેડૂતો વધુ પાક ઉત્પાદન અને આવક મેળવી આર્થિક રીતે સજ્જ થવા હાલ ખેતીમાં પોતાનો જીવ રેડી રહ્યા છે. પરંતુ રાજ્યના કેટલાક ખેડૂતો વધુ આવક મેળવવાની લાલચમાં રસાયણિક ખાતર…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

મનુ ભાકર પર પૈસાનો વરસાદ શરૂ થઈ ગયો, જુઓ પહેલો ચેક કેટલાનો મળ્યો?
નવી દિલ્હી: પૅરિસ ઑલિમ્પિક્સમાં મેડલના દુકાળ વચ્ચે શૂટર મનુ ભાકરે બે બ્રૉન્ઝ મેડલ જીતીને દેશની આબરૂ સાચવી લીધી અને હવે તે સ્વદેશ આવી છે એટલે તેના પર પૈસાનો વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. સ્પોર્ટ્સ મિનિસ્ટર ડૉ. મનસુખ માંડવિયાએ મનુ…
- ગાંધીનગર

પૂજા ખેડકરના વિવાદ પછી IAS અધિકારીઓ પર પસ્તાળઃ ગુજરાતમાં રી-મેડિકલ ટેસ્ટના અપાયા આદેશ
ગાંધીનગર: ખોટા સર્ટિફિકેટ રજૂ કરીને મહારાષ્ટ્ર કેડરના IAS બનેલી પૂજા ખેડકરના ચાલી રહેલા વિવાદની વચ્ચે અનેક વખત ગુજરાતમાં પણ ખોટા પ્રમાણપત્રો રજૂ કરીને સનદી અધિકારી બન્યા હોવાની વાત પ્રસરી હતી અને તેને લઈને તપાસનો રેલો ગુજરાતમાં પણ આવે તેવા આશંકા…
- રાજકોટ

રાજકોટ સાંઢીયા પુલના નવીનીકરણ આડે રેલવેનુ વિઘ્ન
રાજકોટ: પ્રોજેક્ટ બે વર્ષથી બદલે પાંચ વર્ષે પૂર્ણ થાય તેવી ભીતિ કમિશનરને કોંગ્રેસ પ્રમુખ ની રજૂઆત. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ…








