- આપણું ગુજરાત
જમીન સ્વાસ્થ્ય અને પર્યાવરણના રક્ષણ માટે નેનો યુરીયા શ્રેષ્ઠ વિકલ્પ: કૃષિ મંત્રી રાઘવજી પટેલ
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ બાદ રાજ્યના ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં પાક વાવેતર કર્યું છે. ખેડૂતો વધુ પાક ઉત્પાદન અને આવક મેળવી આર્થિક રીતે સજ્જ થવા હાલ ખેતીમાં પોતાનો જીવ રેડી રહ્યા છે. પરંતુ રાજ્યના કેટલાક ખેડૂતો વધુ આવક મેળવવાની લાલચમાં રસાયણિક ખાતર…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
મનુ ભાકર પર પૈસાનો વરસાદ શરૂ થઈ ગયો, જુઓ પહેલો ચેક કેટલાનો મળ્યો?
નવી દિલ્હી: પૅરિસ ઑલિમ્પિક્સમાં મેડલના દુકાળ વચ્ચે શૂટર મનુ ભાકરે બે બ્રૉન્ઝ મેડલ જીતીને દેશની આબરૂ સાચવી લીધી અને હવે તે સ્વદેશ આવી છે એટલે તેના પર પૈસાનો વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. સ્પોર્ટ્સ મિનિસ્ટર ડૉ. મનસુખ માંડવિયાએ મનુ…
- ગાંધીનગર
પૂજા ખેડકરના વિવાદ પછી IAS અધિકારીઓ પર પસ્તાળઃ ગુજરાતમાં રી-મેડિકલ ટેસ્ટના અપાયા આદેશ
ગાંધીનગર: ખોટા સર્ટિફિકેટ રજૂ કરીને મહારાષ્ટ્ર કેડરના IAS બનેલી પૂજા ખેડકરના ચાલી રહેલા વિવાદની વચ્ચે અનેક વખત ગુજરાતમાં પણ ખોટા પ્રમાણપત્રો રજૂ કરીને સનદી અધિકારી બન્યા હોવાની વાત પ્રસરી હતી અને તેને લઈને તપાસનો રેલો ગુજરાતમાં પણ આવે તેવા આશંકા…
- રાજકોટ
રાજકોટ સાંઢીયા પુલના નવીનીકરણ આડે રેલવેનુ વિઘ્ન
રાજકોટ: પ્રોજેક્ટ બે વર્ષથી બદલે પાંચ વર્ષે પૂર્ણ થાય તેવી ભીતિ કમિશનરને કોંગ્રેસ પ્રમુખ ની રજૂઆત. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ…
- મનોરંજન
સમંથાથી છૂટા પડી નાગા ચૈતન્યએ આ અભિનેત્રી સાથે કરી સગાઈ, જૂઓ બન્નેનો ટ્રેડિશનલ લૂક
સાઉથ એક્ટર નાગા ચૈતન્ય છૂટાછેડા પછી લાંબા સમયથી ડેટિંગ માટે ચર્ચામાં છે. સમંથાથી છૂટાછેડા પછી, અભિનેતાનું નામ અભિનેત્રી શોભિતા ધૂલીપાલા સાથે જોડાઈ ગયું છે. જો કે, બંનેમાંથી કોઈએ ક્યારેય તેમના સંબંધો વિશે અગાઉ જણાવ્યું ન હતું. આવી સ્થિતિમાં એવી ચર્ચા…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
વિનેશ ફોગાટ, આખો દેશ તારી પડખે છે: સચિન તેન્ડુલકર
નવી દિલ્હી: પૅરિસ ઑલિમ્પિક્સમાં 50 કિલો વર્ગમાં કુસ્તીબાજ વિનેશ ફોગાટનું નિર્ધારિત વજન કરતાં માત્ર 100 ગ્રામ વજન વધુ હોવાથી તેને ફાઇનલમાંથી ડિસ્ક્વૉલિફાય કરવામાં આવી એટલે તે ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ બન્નેમાંથી એક જીતવાની સુવર્ણ તક ચૂકી ગઈ એને પગલે…
- ઇન્ટરનેશનલ
Political crisis in Bangladesh: શેખ હસીના હજુ ભારતમાં કેટલા દિવસ રહેશે મહેમાન, પુત્રએ શું કહ્યું?
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં સરકાર વિરોધી વિરોધને પગલે પોતાનો દેશ છોડીને ભારત આવી ગયેલા પૂર્વ વડા પ્રધાન શેખ હસીના “થોડા સમય માટે” દિલ્હીમાં રહેશે. હસીનાના પુત્ર સજીબ વાઝેદ જોયે જણાવ્યું હતું.અવામી લીગના નેતા હસીના (76) સોમવારે દિલ્હી નજીકના એરફોર્સ બેઝ પર…
- આમચી મુંબઈ
Session કોર્ટે આરપીએફના બરતરફ કોન્સ્ટેબલ સામે આરોપો ઘડ્યા
મુંબઈ: મુંબઈના ડિંડોશીમાં આવેલી સેશન્સ કોર્ટે આજે રેલવે પોલીસ ફોર્સ (આરપીએફ)ના બરતરફ કોન્સ્ટેબલ ચેતન સિંહ સામે આરોપો ઘડ્યા હતા. 31 જુલાઈ, 2023ના રોજ જયપુરથી મુંબઈ આવતી ટ્રેનમાં ફરજ દરમિયાન તેના વરિષ્ઠ સાથીદાર અને અન્ય ત્રણ મુસાફરની હત્યાનો ગુનો તેના સામે…
- ગાંધીનગર
ગુજરાતમાં આવતીકાલથી શરુ થશે ‘હર ઘર તિરંગા અભિયાન’
ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગષ્ટ દરમ્યાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે. તે દરમિયાન ગુજરાત સરકાર દ્વારા પણ સમગ્ર રાજ્યમાં 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે. જેની વિગતો પત્રકાર પરિષદ યોજીને રમતગમત…
- મહારાષ્ટ્ર
Mission Election: મહારાષ્ટ્રમાં કોંગ્રેસ આટલા મુદ્દાનો ચૂંટણીના ઢંઢેરામાં સમાવેશ કરી શકે
મુંબઈ: કોંગ્રેસ આગામી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઘોષણાપત્રમાં બેરોજગારી અને મોંઘવારી જેવા પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત ખેડૂતો અને યુવાનો સામેના મુદ્દાઓને પ્રાધાન્ય આપશે એમ પક્ષના રાજ્ય એકમના અધ્યક્ષ નાના પટોલેએ આજે જણાવ્યું હતું.ચૂંટણી ઢંઢેરા સંબંધિત સમિતિના અધ્યક્ષ ભૂતપૂર્વ…