- આમચી મુંબઈ
એમવીએ સરકાર પાસે મારી ધરપકડ કરવાની યોજના હતી: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
મુંબઈ: મહા વિકાસ આઘાડી સરકારે ભારતીય જનતા પાર્ટીને વિભાજીત કરવા અને તેને બેકફૂટ પર ધકેલવાની યોજનાના ભાગરૂપે દેવેન્દ્ર ફડણવીસની ધરપકડ કરવાની યોજના બનાવી હતી અને આ યોજના સામે વાંધો ઉઠાવ્યો એટલે તેઓએ મારી ધરપકડ કરવાનો પ્લાન પણ બનાવ્યો હતો, એવો…
- મનોરંજન
શું આમિર ખાન ફિલ્મોમાંથી સન્યાસ લઇ રહ્યો છે? શું કહેતા આંખો ભરાઈ ગઈ?
મુંબઈ: સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ બાબતે ચર્ચામાં આવેલી બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે, પરંતુ ચાહકો સાથે જોડાયેલા રહેવા રિયાએ તાજેતરમાં પોતાનું પોડકાસ્ટ ‘Chapter 2’ શરૂ કર્યું છે. આ પોડકાસ્ટના પ્રથમ એપિસોડમાં મહેમાન સુષ્મિતા સેન…
- વેપાર
સ્થાનિક સોનું રૂ. ૯૧૨ની તેજી સાથે રૂ. ૭૧,૦૦૦ની પાર, ચાંદી રૂ. ૨૧૧૬ ચમકી: ચીને સોનાના નવાં આયાત ક્વૉટા જારી કર્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગત સપ્તાહના અંતે શુક્રવારે ફેડરલ રિઝર્વ દ્વારા સપ્ટેમ્બર મહિનાથી રેટ કટ શરૂ થવાના આશાવાદ સાથે હાજરમાં ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૫૦૯.૬૫ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હતા. જોકે, આજે…
- મનોરંજન
સાસુ Jaya Bachchanને લઈને આ શું બોલી Aishwarya Rai Bachchan?
બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોસ્ટ પાવરફુલ ફેમિલીની બહુરાની ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં તેની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં છે. અનેક રિપોર્ટમાં તો એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે અભિષેક બચ્ચન (Abhishek Bachchan)…
- વડોદરા
21 ઓગષ્ટના ‘ભારત બંધ’ના એલાનને ગુજરાતના આદિવાસીઓનું સમર્થન
વડોદરા: અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને મળતા અનામતમાં વર્ગીકરણના સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને લઈને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંયુક્ત સંઘર્ષ મોરચા દ્વારા આગામી 21 ઓગષ્ટના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે જેમાં સમગ્ર ગુજરાતના આદિવાસીઓએ જોડાવાનો…
- મનોરંજન
જાન્હવી કપૂરની નવી કારની કિંમત તમને ચકરાવે ચઢાવી દેશે!
મુંબઈ: સેલિબ્રિટી બનતાની સાથે જ તમારું સોશિયલ સ્ટેટસ પણ ઊંચુ થઇ જતું હોય છે અને તેમાં પણ તમે જો પહેલાથી જ સેલિબ્રિટીઓના કુટુંબનો ભાગ હોવ તો પોતાને કઇ રીતે કેરી કરવા અને કઇ રીતનું સોશિયલ સ્ટેટસ જાળવવું એ ખૂબ જ…
- આમચી મુંબઈ
થાણેવાસીઓ માટે ગૂડ ન્યૂઝ: કેન્દ્ર સરકારે મેટ્રોના પ્રોજેક્ટ માટે આપી લીલી ઝંડી
મુંબઈ: લોકલ ટ્રેનમાં વધતી ગિર્દી અને રસ્તા પર વધતા ટ્રાફિકથી પરેશાન થાણેવાસીઓ છેલ્લાં અનેક વર્ષોથી નવા મેટ્રો રેલ પ્રોજેક્ટની રાહ જોઇ રહ્યા છે. જોકે, થાણેવાસીઓની આ સમસ્યા દૂર કરવા માટે કેન્દ્ર સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે અત્યંત મહત્ત્વના…
- નેશનલ
ભાજપને ઉત્તર પ્રદેશમાં બધી જ પેટાચૂંટણી જીતવાનો વિશ્વાસ: રાજકીય નિષ્ણાતોને અવિશ્વાસ
લખનઊ: લોકસભાની ચૂંટણીમાં પડેલા ફટકા બાદ હવે ભાજપે ઉત્તર પ્રદેશની 10 બેઠક માટે થઈ રહેલી પેટાચૂંટણીમાં વિજય મેળવવાની પ્રતિજ્ઞા લીધી છે, જેના માધ્યમથી તેઓ રાજ્યમાં પોતાનો પ્રભાવ સિદ્ધ કરશે અને વિપક્ષોને એવો સંદેશ આપશે કે તેમને જે સફળતા મળી હતી…
- સ્પોર્ટસ
કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા કર્યાં આટલા વર્ષ, નોંધાવ્યા અનેક વિક્રમો
નવી દિલ્હીઃ ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 16 વર્ષ પૂર્ણ કર્યા છે. વિરાટ કોહલીએ 18 ઓગસ્ટ, 2008ના રોજ શ્રીલંકા સામેની વન-ડે મેચથી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. વિરાટની ડેબ્યૂ મેચ કંઈ ખાસ રહી…
- આમચી મુંબઈ
મહાયુતિમાં બબાલ? અજિત પવારને કાળા વાવટા બતાવીને કરાયો વિરોધ
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) દ્વારા જનસન્માન યાત્રા ચાલી રહી છે અને એ અંતર્ગત અજિત પવાર રવિવારે પુણેના જુન્નરમાં આવેલા નારાયણગાંવમાં પહોંચ્યા હતા. જોકે આ દરમિયાન તેમનું સ્વાગત કાળા વાવટા ફરકાવીને કરવામાં આવ્યું હતું.અહીં ભાજપના પદાધિકારીઓ અને…