- આમચી મુંબઈ
રાજ્યમાં ભાજપ જ મોટો ભાઈ: જેપી નડ્ડાએ પાર્ટીના નેતાઓની બેઠકમાં કર્યું મોટું નિવેદન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો સમીકરણો બેસાડવામાં વ્યસ્ત થઈ ગયા છે. આ બધાની વચ્ચે પહેલાં અમિત શાહ અને પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની મુંબઈ મુલાકાતને લઈને ભારે…
- નેશનલ
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અંતિમ શ્વાસ લઈ રહ્યો છે, વંશવાદી રાજનીતિએ આ સુંદર પ્રદેશનો નાશ કર્યો: વડા પ્રધાન મોદી
જમ્મુ: જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ તેના અંતિમ શ્વાસ લઈ રહ્યો છે એવું ભારપૂર્વક જણાવતાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉમેર્યું હતું કે તેમની સરકારે ‘આ સુંદર પ્રદેશ’ને નષ્ટ કરનાર વંશવાદી રાજકારણનો સામનો કરવા માટે નવા નેતૃત્વને તક આપી છે.જમ્મુ ક્ષેત્રના…
- આમચી મુંબઈ
આઠ ટકા નફાની લાલચે રોકાણકારો સાથે 6.25 કરોડની છેતરપિંડી: બે સામે ગુનો
થાણે: રોકાણ કરેલી રકમ પર છથી આઠ ટકા વળતરની લાલચે રોકાણકારો સાથે 6.25 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી પ્રકરણે થાણે પોલીસે બે જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.ફરિયાદને આધારે પોલીસે શુક્રવારે આરોપી મનીષ મલકાન અને અર્પિત શાહ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ…
- સ્પોર્ટસ
‘મારા સૌથી સારા…’ સૂર્યકુમારના બર્થ-ડે પર પત્ની દેવિશાની ભાવુક પોસ્ટ, ટી-20ના કૅપ્ટન પર અભિનંદનની વર્ષા
મુંબઈ: ભારતની ટી-20 ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવને શનિવાર, 14મી સપ્ટેમ્બરે 34મા જન્મદિન નિમિત્તે સોશિયલ મીડિયામાં સાથી ખેલાડીઓના તેમ જ બીસીસીઆઇના સેક્રેટરી જય શાહના તેમ જ અનેક મિત્રોના અભિનંદન અને શુભેચ્છા મળ્યા હતા. જોકે એ બધામાં પત્ની દેવિશાએ ઇન્સ્ટાગ્રામ પર પ્રેમભર્યા…
- નેશનલ
કોલકાતાના SN બેનર્જી રોડ પર અચાનક વિસ્ફોટ; એક વ્યક્તિ ઘાયલ
કોલકાતા: કોલકાતાના એસએન બેનર્જી રોડ પર આજે બપોરે અચાનક મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં એક ભંગાર વિણનાર વ્યક્તિને ઈજાઓ પહોંચી છે. વિસ્ફોટ બાદ આખા વિસ્તારમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી. કોલકાતા પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે…
- ભુજ
કંડલા બંદર દ્વારા ૧૩ નંબરની જેટીના વિકાસ અને સંચાલન માટે અદાણી પોર્ટ સાથે કરાર કરાયા
ભુજ: દેશના મહાબંદર કંડલા હસ્તકના તુણા ટેકરા ખાતે અદાણી પોર્ટ જેટીનું સંચાલન કરાઈ રહ્યું છે ત્યારે હવે કંડલા બંદર ખાતેની ૧૩ નંબરની જેટીના સંચાલન માટે દીનદયાળ પોર્ટ ઓથોરોટી અને અદાણી પોર્ટ વચ્ચે સત્તાવાર કરાર થયા હતા. આ પણ વાંચો: અદાણી…
- ગાંધીનગર
અઠવાડિયામાં જ શરૂ થશે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો: 33.5 કિ.મી અંતર 65 મિનિટમાં કપાશે
ગાંધીનગર: અમદાવાદ અને ગાંધીનગરના લોકો માટે એક આનંદના સમાચાર છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ,…
- આમચી મુંબઈ
રિઝર્વેશન મુદ્દે રાહુલ પર ભડક્યા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને કહ્યું કે…
મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠા અનામત અને ઓબીસી-દલિત ક્વોટા અંતર્ગત મરાઠા અનામત આપવાના મુદ્દે ગજગ્રાહ ચાલી રહ્યો છે ત્યારે કૉંગ્રેસના નેતા તેમ જ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદેશમાં જઇને ભારત વિશે કહેલી વાતોની ચર્ચા ચાલી રહી છે. રાહુલ ગાંધીએ અમેરિકામાં…
- નેશનલ
Shimla Protest: સંજૌલી મસ્જિદના ગેરકાયદે બાંધકામને મામલે ભીડ બેકાબૂ, પોલીસે લાઠીચાર્જ કર્યો
શિમલા: હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં(Shimla Protest)મસ્જિદના ગેરકાયદે બાંધકામને દૂર કરવાની બાબતે વિસ્તારના તંગદિલી વ્યાપી છે. જેમાં શિમલાના સંજૌલીમાં મસ્જિદના ગેરકાયદે બાંધકામના મામલામાં વિરોધીઓ બેરિકેડ તોડીને વિવાદિત મસ્જિદ સ્થળ પર પહોંચ્યા હતા. ધારી ટનલમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ, ઉત્તર ભારતના રાજ્યોમાં પણ ધરતી ધ્રીજી
નવી દિલ્હી: આજે બુધવારે બપોરે સમગ્ર ઉત્તર ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા (Earthquake in Pakistan) અનુભવાયા હતા. અહેવાલો મુજબ પાકિસ્તાનના પેશાવર, ઈસ્લામાબાદ અને લાહોરની ઘરતી ધ્રુજી હતી. ભારતમાં નવી દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ અને કાશ્મીરમાં આંચકા અનુભવાયા…