- સ્પોર્ટસ
માયામીને અપાવેલું શીલ્ડ લિયોનેલ મેસીની 46મી વિક્રમજનક ટ્રોફી
કૉલમ્બસ (ઓહાયો): આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર અને વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન લિયોનેલ મેસીએ બુધવારે ઇન્ટર માયામીને મેજર લીગ સૉકર (એમએલએસ)ના ચૅમ્પિયન કૉલમ્બસ ક્રૂને 3-2થી પરાજિત કરવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી અને એ સાથે માયામીની ટીમને (સીઝનના સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ બદલ) આ ટૂર્નામેન્ટની…
- ઇન્ટરનેશનલ
ભયાનક ચક્રવાત તાઇવાન સાથે ટકરાયુંઃ 200 કિલોમીટરની ઝડપે ફૂંકાયો પવન
કાઉશુંગ (તાઇવાન): તોફાન ક્રૈથૉન આજે તાઇવાનના મુખ્ય બંદર શહેર કાઉશુંગ સાથે ટકરાયું હતું. જેનાથી ટાપુના દક્ષિણ ભાગમાં પૂરઝડપે પવનની સાથે મૂશળધાર વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે વૃક્ષો ઉખડી ગયા હતા અને રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. તોફાનને…
- આમચી મુંબઈ
મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી કે મંદી, વાંચો લેટેસ્ટ રિપોર્ટ
મુંબઈ: એક બાજુ શહેરનું રિયલ એસ્ટેટ ખાસ કરીને કોરોના બાદ મંદીનો સામનો કરી રહ્યો હોવાની ચર્ચા થાય છે ત્યારે હાલમાં જ બહાર પાડવામાં આવેલા આંકડાઓમાં આખા દેશના ટોચના આઠ શહેરોમાંથી મુંબઈનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર સારો દેખાવ કરી રહ્યું હોવાનું જણાયું…
- મહારાષ્ટ્ર
જગત જનનીના આશીર્વાદ લેવા એકસાથે પહોંચ્યા કોંગ્રેસ અને ભાજપના પ્રદેશાધ્યક્ષ અને પછી…
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી બારણે ટકોરા દઇ રહી છે ત્યારે નવરાત્રીનો પાવન તહેવાર પણ આવી ચૂક્યો છે અને આ દરમિયાન માં જગદંબાનો આશીર્વાદ લેવા માટે કટ્ટર હરિફ કૉંગ્રેસ અને ભાજપ બંનેના મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ એક જ સમયે પહોંચ્યા હતા. આ પણ વાંચો:…
- ગાંધીનગર
પહેલે જ નોરતે અમદાવાદ – ગાંધીનગરને રૂ. 919 કરોડની ભેટ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં સ્વચ્છતાના સંસ્કાર પ્રસરાવવાનું કાર્ય કર્યું છે. શેરી, ગામ, નગર અને મહાનગર સ્વચ્છ રહે તે માટેના સંસ્કાર અને વર્તન કેળવાય તેવું આંદોલન વડાપ્રધાનશ્રીએ દેશમાં ખડું કર્યું છે.…
- નેશનલ
કૉંગ્રેસની ગેરેન્ટી ભ્રષ્ટાચાર, જાતિવાદ, સગાંવાદની; ભાજપને મત આપો: વડા પ્રધાન નરેન્દ્ર મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર, જાતિવાદ, સાંપ્રદાયિકતા અને સગાંવાદની ગેરંટી છે, તેમણે હરિયાણાના લોકોને સતત ત્રીજી ટર્મ માટે સત્તારૂઢ ભાજપને મત આપવાની અપીલ કરી હતી.પાંચમી ઓક્ટોબરે થનારી વિધાનસભાની ચૂંટણી પહેલા હરિયાણામાં પ્રચારના…
- આમચી મુંબઈ
સંજય રાઉતને કોર્ટે ઝાટક્યા, કહ્યું કે…
મુંબઈ: ભાજપના નેતા તેમ જ ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાના પત્નીએ ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉત વિરુદ્ધ કરેલા માનહાનિના કેસમાં કોર્ટે સંજય રાઉતની ઝાટકણી કાઢી હતી અને તેમણે નિવેદન આપતા વખતે સાવચેતી ન રાખી હોવાની ટીકા પણ કરી…