- નેશનલ

નૂતન વર્ષનાં પ્રથમ દિવસે કેમ ધરવામાં આવે છે અન્નકૂટ? શું છે તેનું મહત્વ?
દિવાળીના બીજા દિવસે અને વિક્રમ સવંતના પ્રથમ દિવસે ગોવર્ધન પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણ, ગોવર્ધન પર્વત અને ગાયોની પૂજા કરવાનું ખૂબ મહત્વ છે. એટલું જ નહીં, આ દિવસે 56 કે 108 પ્રકારની વાનગીઓ બનાવીને શ્રીકૃષ્ણને અર્પણ કરવામાં…
- નેશનલ

ઝારખંડમાં ચૂંટણી પહેલા કૉંગ્રેસમાં આંતરિક કલહ શું પાર્ટીને ડુબાડશે?
રાંચીઃ ઝારખંડ વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. હાલમાં તમામ રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી તૈયારીઓમાં વ્યસ્ત છે. અહીં પણ મુખ્ય મુકાબલો ઈન્ડિયા બ્લોક અને ભાજપ વચ્ચે થવાનો છે. દરમિયાન, કોંગ્રેસમાં આંતરિક કલહ ચરમસીમા પર છે અને નિષ્ણાતોનું…
- સ્પેશિયલ ફિચર્સ

Apple ના CEO ટિમ કુકનો મોટો નિર્ણય, જાણો એપલ યુઝર્સ પર શું થશે અસર ?
નવી દિલ્હી : Appleના CEO ટિમ કુકે iPhone ખરીદનારાઓને સારા સમાચાર આપ્યા છે. એપલે તાજેતરમાં ભારતમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીએ છેલ્લા ક્વાર્ટરમાં ભારતમાંથી 6 અબજ iPhonesની નિકાસ કરી છે. કંપની ભારતમાંથી 10 બિલિયન iPhonesની નિકાસ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.…
- Uncategorized

HAPPY DIWALI: કાશ્મીરથી લઈને દિલ્હીથી મુંબઈ સુધી, દેશમાં દિવાળીની ધૂમ ઉજવણી
નવી દિલ્હીઃ દેશભરમાં આજે દિવાળીની ધૂમ છે અને લોકો હર્ષોલ્લાસથી દીપોત્સવની ઉજવણી કરી રહ્યા છે. મંદિરોથી જાહેર-સરકારી કચેરીઓ પર રોશનીથી લાઈટિંગથી શહેરો ઝળહળી ઊઠ્યા હતા. ઉત્તરથી લઈને દક્ષિણ સુધી દેશમાં દિવાળીના સેલિબ્રેશનથી સરહદી સીમા પર તણાવ ઓછો અને ખુશખુશીલી જોવા…
- નેશનલ

ભાજપના સૌથી વરિષ્ઠ કાર્યકર્તા ભુલઈભાઈનું 111 વર્ષની વયે નિધન, કેસરી ગમછો હતી ઓળખાણ
લખનઉઃ ભારતીય જનતા પાર્ટીના સૌથી વરિષ્ઠ કાર્યકર્તા ભુલઈભાઈનું 111 વર્ષની વયે નિધન થયું હતું. તેમણે દિવાળીના દિવસે સાંજે 6 કલાકે કપ્તાનગંજમાં અંતિમ શ્વાસ લીધા હતા. કોરોના કાળમાં પીએમ મોદીએ ભુલઈભાઈને ફોન કરીને તેમના હાલચાલ પૂછ્યા હતા. નારાયણ ઉર્ફે ભુલઈભાઈ જનસંઘની…
- મનોરંજન

પતિ Abhishek Bachchan કરતાં પણ આટલી વધુ ધનવાન છે Aishwarya Rai-Bachchan
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ અને બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન આવતીકાલે એટલે કે પહેલી નવેમ્બરના પોતાનો 51મો બર્થડે સેલિબ્રેટ કરવા જઈ રહી છે. એક્ટ્રેસ હાલમાં તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. 1997માં ફિલ્મ ઔર પ્યાર હો ગયાથી બોલીવૂડમાં ડેબ્યુ કરનારી…
- મનોરંજન

Happy Diwali: પરિણીતીથી લઈ સોનાક્ષીએ દિવાળીની આગવી રીતે પાઠવી શુભેચ્છા
આજે દેશભરમાં દિવાળીનો તહેવાર ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આખો દેશ પ્રકાશના તહેવારની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે બોલીવૂડ સેલેબ્સે પણ ચાહકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. ઘણા સેલેબ્સના લગ્ન પછી આ પહેલી દિવાળી છે. પરિણીતી ચોપરા, સોનાક્ષી સિન્હા, રકુલ…
- આમચી મુંબઈ

રવિ રાજા પક્ષપ્રવેશ સાથે જ મુંબઈ ભાજપના વાઈસ પ્રેસિડેન્ટ બન્યા
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો આપતા, મુંબઈ કોંગ્રેસના નેતા અને લાંબા સમયથી કોર્પોરેટર તેમ જ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીજીએમ)માં વિરોધ પક્ષના નેતા, રવિ રાજાએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી અને ગુરુવારે ભાજપમાં જોડાયા. વર્ષોથી સખત મહેનત કરવા છતાં…
- આમચી મુંબઈ

હું મુખ્યમંત્રી પદ માટે આતુર નથી: દેવેન્દ્ર ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપના ટોચના નેતા દેવેન્દ્ર ફડણવીસનું બુધવારનું નિવેદન અત્યંત રસપ્રદ હતું, ઓછામાં ઓછું કહેવા પૂરતું, ‘હું મુખ્ય પ્રધાન પદ માટે આતુર નથી’ એમ તેમણે જાહેર કર્યું હતું જોકે બીજી તરફ આના અત્યંત વિરોધાભાસમાં ભાજપના રાજ્ય કાર્યાલયની બહાર…









