- રાશિફળ
આજનું રાશિફળ (22-05-25): મેષ, મિથુન અને સિંહ રાશિના જાતકોની સુખ-સુવિધામાં થશે વૃદ્ધિ, જોઈ લો શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજે તમને તમારી નિર્ણય લેવાની ક્ષમતાનો અનુભવ થશે. સમાજસેવા સંબંધિત કામમાં ભાગ લઈને સારું નામ કમાવશો. આવે તમારે આવક-જાવક બંને પર ખાસ ધ્યાન આપવું પડશે. આવક વધારવા પર તમે પૂરતું ધ્યાન આપશો.…
- રાશિફળ
સાતમી જૂન સુધી દેશ દુનિયા માટે કટોકટીના, આંધી-તોફાન અને યુદ્ધના ભણકારા, જાણો કોણે કરી આવી ડરામણી ભવિષ્યવાણી…
હેડિંગ વાંચીને તમારી આંખો પણ પહોળી થઈ જ ગઈ હશે કે હજી તો માંડ માંડ ભારત-પાકિસ્તાન વચ્ચેની તણાવભરી પરિસ્થિતિ હળવી થઈ છે ત્યાં ફરી યુદ્ધ, આંધી અને તોફાનના ભણકારા… ભાઈ આવું અમે નહીં જાણીતા જ્યોતિષીઓ કહી રહ્યા છે અને પણ…
- નેશનલ
‘વકીલો કામ કરવા નથી માંગતા, દોષ અમારા પર આવે છે’ CJI ગવઈ કેમ ગુસ્સે થયા?
નવી દિલ્હી: તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે એક જાહેરનામું બહાર પડી જાણ કરી હતી કે આગામી ઉનાળાના વેકેશન દરમિયાન પણ ન્યાયાધીશોની બેન્ચ કામ કરશે. 26 મે થી 13 જુલાઈ સુધીના સમયગાળાને “પર્શીયલ કોર્ટ વર્કિંગ ડેય્ઝ” તરીકે જાહેર કરવામાં આવ્યા છે. એક…
- ભુજ
જખૌના દરિયા કિનારા પરથી અફઘાની ચરસના પેકેટ મળ્યાં
ભુજ: જખૌ પોલીસે દરિયા કિનારે પેટ્રોલિંગ દરમિયાન ચરસના 7 બિનવારસી પેકેટ શોધી મળી આવ્યા હતા. આ શંકાસ્પદ પેકેટ્સ પિગ્લેશ્વર લેન્ડિંગ પોઈન્ટ નજીક રાવળપીર મંદિર પાસેથી સવારે 10 વાગ્યા આસપાસ મળી આવ્યા હતા. આ અંગે એસઓજી પોલીસે વધુ તપાસ હાથ ધરી…
- આમચી મુંબઈ
અમદાવાદમાં પત્નીની હત્યા કરી ફરાર થયેલો પતિ ઘાટકોપરથી પકડાયો
મુંબઈ: અમદાવાદમાં પત્નીની હત્યા કરી ફરાર થયેલા પતિને પંતનગર પોલીસે ઘાટકોપરથી ઝડપી પાડ્યો હતો. ચારિત્ર્ય પર શંકાને લઇ દંપતી વચ્ચે ઝઘડા થતાં હોવાથી આરોપીએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પંતનગર પોલીસે ઘાટકોપરના રમાબાઇ આંબેડકર નગર ખાતેથી પકડી પાડેલા આરોપીની…
- આપણું ગુજરાત
ગુજરાતને જળસંકટમાંથી ઉગારવા માટે સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય, ધારાસભ્યની ગ્રાન્ટમાં કર્યો વધારો
અમદાવાદ: ગુજરાત સરકારે જળસંચયને પ્રોત્સાહન આપવા અને ભૂગર્ભ જળસ્તર વધારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી થતા વિવિધ વિકાસ કાર્યોની સૂચિમાં ‘જળસંચય’ સંબંધિત કાર્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત, જળસંગ્રહ ક્ષમતા વધારવા, “કેચ ધ…
- મહારાષ્ટ્ર
155 કરોડ રૂપિયાની ઠગાઈના કેસમાં નવો ફણગો
નાગપુર: શેલ કંપનીઓનું જાળું ફેલાવીને તેના માધ્યમથી કાળાં નાણાં અને હવાલાના વ્યવહારો કરી અંદાજે 155 કરોડ રૂપિયાની ઠગાઈ કરવાના કેસમાં પોલીસને ચોંકાવનારી માહિતી મળી હતી. આ કૌભાંડ સરળતાથી ચાલે તે માટે મુખ્ય આરોપીએ સીએ અને કોમર્સ ગ્રેજ્યુએટ્સની આખી ટીમ તૈયાર…
- નેશનલ
WHOના મંચ પરથી ભારતે પાકિસ્તાનને ફટકાર લગાવી, આતંકવાદ મુદ્દે આપ્યો જડબાતોડ જવાબ
નવી દિલ્હી: જમ્મુ અને કશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 25 નિર્દોષ ભારતીયોના મોત થયા હતાં. આ હુમલા બાદ ઓપરેશન સિંદૂર હાથ ધરીને ભારતીય સેનાએ આતંકવાદને છાવરતા પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો. પાકિસ્તાનની આતંકવાદને પોષવાની વૃતિને હવે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઘાડી પાડી…