- અમદાવાદ
અમદાવાદમાં 125 લાખ મેટ્રિક ટન કચરામાંથી બનાવવામાં આવ્યો રોડ, પીરાણાના કચરાનો થયો ઉપયોગ
અમદાવાદઃ શહેરનો પીરાણા કચરાનો ડુંગર માત્ર રાજ્યમાં જ નહીં દેશમાં પ્રખ્યાત હતો. જોકે હવે કચરાનો ઉપયોગ કરીને રોડ બનાવવામાં આવ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અમદાવાદથી ધોલેરા સુધીનો રોડ અમદાવાદના પીરાણાના કચરાનો ઉપયોગ કરીને બનાવ્યો છે. આ રોડ બનવવા માટે…
- સુરત
સુરતની પલસાણા ગ્રામ પંચાયતની નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી
સુરત: પલસાણા ગ્રામ પંચાયતે સુરત જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું. ઈ-ગવર્નન્સ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ દેશની ૧.૪૪ લાખ ગ્રામ પંચાયતોમાંથી ગુજરાતની પલસાણા ગ્રામ પંચાયતની નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી થઇ હતી. ગુજરાત અને સમગ્ર દેશમાં ઈ-ગવર્નન્સમાં અનેરી સિદ્ધિ…
- આપણું ગુજરાત
ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના એડિશન પ્રિન્સિપાલ સેક્રેટરીને ઓળખો છો?
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને જે કોઈ ગાંધીનગર સચિવાલયમાં મળવા આવેજાય તેમની માટે અવિન્તિકા સિંહનું નામ અજાણ્યું નથી. ચીફ મિનિસ્ટર ઓફિસ (CMO)માં વિવિધ ફરજ બજાવતા અવન્તિકા સિંહ હવે એક પગથિયું આગળ વધ્યાં છે અને મુખ્ય પ્રધાનના એડિશન પ્રિન્સપાલ સેક્રેટરી બની…
- નેશનલ
ISIનો એજન્ટ નીકળ્યો દાનિશ, જ્યોતિ મલ્હોત્રા સાથેના સંબંધો મામલે મોટો ખુલાસો
નવી દિલ્હીઃ પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. જ્યોતિ મલ્હોત્રાનો પાકિસ્તાનના દાનિશ સાથે ખાસ સંબંધ હોવાનું પણ પ્રકાશમાં આવ્યું હતું. આ દાનિશ પાકિસ્તાનના દૂતાવાસમાં કામ કરતો હતો. અત્યારે સુરક્ષા એજન્સીઓ જ્યોતિ મલ્હાત્રા સાથે પૂછપરછ…
- સ્પોર્ટસ
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે BCCIએ ટીમની જાહેરાત કરી; આ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સિઝન ખતમ થયા બાદ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસે જવાની છે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે 20 જૂનથી પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમશે. ટેસ્ટ ક્રિકેટના ચાહકો આ સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.…
- નેશનલ
એસ જયશંકરે મુનીરને ‘કટ્ટરપંથી’ કહ્યા, ટ્રમ્પના દાવાને પણ ફગાવ્યા; કાશ્મીર મુદ્દે પણ સ્પષ્ટતા
નવી દિલ્હી: પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશ સિંદૂર અંગે ભારત પોતાના પક્ષ વિવિધ મંચ અને માધ્યમો મારફતે સ્પષ્ટ કરી રહ્યું છે. એવામાં વિદેશ પ્રધાન એસ જયશંકર(S Jaishankar)એ એક ઈન્ટરવ્યુંમાં પાકિસ્તાન અને તેના આર્મી ચીફ આસિફ મુનીર (Asif Munir) પર આકરા…
- રાશિફળ
આજનું રાશિફળ (22-05-25): મેષ, મિથુન અને સિંહ રાશિના જાતકોની સુખ-સુવિધામાં થશે વૃદ્ધિ, જોઈ લો શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજે તમને તમારી નિર્ણય લેવાની ક્ષમતાનો અનુભવ થશે. સમાજસેવા સંબંધિત કામમાં ભાગ લઈને સારું નામ કમાવશો. આવે તમારે આવક-જાવક બંને પર ખાસ ધ્યાન આપવું પડશે. આવક વધારવા પર તમે પૂરતું ધ્યાન આપશો.…
- રાશિફળ
સાતમી જૂન સુધી દેશ દુનિયા માટે કટોકટીના, આંધી-તોફાન અને યુદ્ધના ભણકારા, જાણો કોણે કરી આવી ડરામણી ભવિષ્યવાણી…
હેડિંગ વાંચીને તમારી આંખો પણ પહોળી થઈ જ ગઈ હશે કે હજી તો માંડ માંડ ભારત-પાકિસ્તાન વચ્ચેની તણાવભરી પરિસ્થિતિ હળવી થઈ છે ત્યાં ફરી યુદ્ધ, આંધી અને તોફાનના ભણકારા… ભાઈ આવું અમે નહીં જાણીતા જ્યોતિષીઓ કહી રહ્યા છે અને પણ…