- મનોરંજન

પુષ્પા-2ના દસમાં દિવસના કલેક્શને સૌને ચોંકાવ્યા, બીજા વીક એન્ડમાં પણ હાઉસફૂલ
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ પુષ્પા-2 ધ રૂલ થિયેટરોમાં રૂલ કર રહી છે. મોટાભાગના થિયેટરોમાં તમામ શૉ પુષ્પા-2ના છે અને ફૂલ કેપેસિટીમાં ચાલે છે. શનિવારે ફિલ્મનો દસમો દિવસ હતો અને ફિલ્મે ભારતમાં રૂ. 62.3 કરોડનો ધંધો કર્યો છે. જેમાં…
- રાશિફળ

આજનું રાશિફળ (15-12-24): વૃષભ અને તુલા રાશિના જાતકોને આજે થશે અપરંપાર લાભ, જાણી લો શું છે બાકીની રાશિના હાલ….
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મુશ્કેલીઓથી ભરેલો છે. તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે. જો તમને કોઈ કામમાં કોઈ સમસ્યા આવે તો તમે તમારા ભાઈઓ સાથે વાત કરી તેનો ઉકેલ લાવી શકો છો. તમારા વ્યવસાયમાં મોટું ટેન્ડર મળવાથી…
- ઇન્ટરનેશનલ

2024માં Pakistaniઓએ ભારત વિશે સર્ચ કરી એવી એવી વાતો કે…
2024ના વર્ષના હવે ગણતરીના દિવસો બાકી છે અને એ સાથે જ 2025નું વર્ષ શરૂ થઈ જશે. દરમિયાન લોકપ્રિય સર્ચ એન્જિન ગૂગલ દ્વારા 2024માં લોકોએ સૌથી વધુ શું-શું સર્ચ કર્યું એ વિશેના રિપોર્ટ બહાર પાડવામાં આવી રહ્યા છે. આવો જ એક…
- ભુજ

કચ્છમાં બનાવટી EDના દરોડા મામલો પકડી રહ્યો છે રાજકીય રંગ, AAP એ આરોપીની સાંસદ સાથેની તસવીર શેર કરી
ભુજઃ બાર દિવસ પહેલાં કચ્છના ગાંધીધામ ખાતે એક ઝવેરીની પેઢી પર બનાવટી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટુકડીના કહેવાતા કમાન્ડર અબ્દુલ સતાર માંજોઠી આમ આદમી પાર્ટીનો પશ્ચિમ કચ્છ ઝોનનો પૂર્વ મહામંત્રી હોવાનું, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તસવીરો સાથે ટ્વીટર એક્સ પર જાહેર કર્યા…
- ભાવનગર

રો-રો ફેરીમાથી પટકાયેલો યુવાન સંકી કે શાતીર.?! તેની તપાસમાં પોલીસ ધંધે લાગી!
ભાવનગર: ગત અઠવાડિયે ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસના જહાજમાંથી મધદરિયે ગબડી પડેલો યુવાન હજીરાથી બે વખત અને વેષ પલટો કરી શુક્રવારે પુન: ભાવનગરના ઘોઘાથી જહાજ દ્વારા ફેરીમા મુસાફરી કરવાનો પ્રયાસ કરતા ટર્મિનલ પર ફેરી સંચાલક કંપનીના સ્ટાફે તેના આધારકાર્ડથી ઓળખી લઈ…
- મહારાષ્ટ્ર

કોણ લેશે પદના શપથ? યાદીઓ તૈયાર?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોને લગભગ ત્રણ અઠવાડિયા વીતી ગયા છે. જો કે પ્રધાનમંડળના વિસ્તરણ માટે હજુ કોઈ સમય મળ્યો નથી. પરિણામના 12 દિવસ બાદ મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને શપથ લીધા હતા. તો, દેવેન્દ્ર ફડણવીસ સરકારનું પ્રથમ…
- આમચી મુંબઈ

ડેબ્રીઝ ક્લીનિંગ ઝુંબેશના પહેલા દિવસે ૩૨૩ ટન કાટમાળ જમા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં શનિવારથી બે દિવસ ડેબ્રીઝ ક્લીનિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત પહેલા જ દિવસે સાંજના છ વાગ્યા સુધીમાં ૨,૦૪૭ બેરિકેડ્સ પરથી ધૂળ હટાવીને તેને સાફ કરીને ધોવામાં આવ્યા હતા. આ બેરિકેડ્સ એક સાથે રાખવામાં આવે…
- મહારાષ્ટ્ર

મેં રાજીનામું આપ્યું નથી: નાના પટોલે
નાગપુર: મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ શનિવારે કહ્યું હતું કે તેમણે પાર્ટીના પોતાના પદ પરથી રાજીનામું આપ્યું નથી.પાર્ટીના સૂત્રોએ શુક્રવારે એવો દાવો કર્યો હતો કે કૉંગ્રેસના મહારાષ્ટ્રમાં નબળા દેખાવને પગલે પટોલેએ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને એક ઈ-મેઈલ દ્વારા પત્ર મોકલાવીને…
- વીક એન્ડ

શરદ જોશી સ્પીકિંગ: ન મળેલી ઉધારીની ઉપાધિ
સંજય છેલ બહુ બૂરી ખબર છે. ના.. ના.. કોઇ મરી નથી ગયું. ઉધારી મળવાની -શક્યતા મરી ગઇ.. ના.. ના મારી નહીં, દેશની.. કારણ કે હમણાં જ સાંભળ્યું કે વિકાસના નામે ભારતને વર્લ્ડ બેન્કમાંથી જે લોન મળવાની હતી એ મળવાની શક્યતા…
- મોરબી

નવનિર્માણ આંદોલનના ૫૦ વર્ષ પૂર્ણ, ABVP મોરબીએ કર્યું પોસ્ટર વિમોચન
મોરબીઃ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા L.E કૉલેજમાંથી શરૂ થયેલ નવનિર્માણ આંદોલનને ૫૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. નવનિર્માણ આંદોલન એ એવું આંદોલન છે કે જેને દેશની સતા પલટાવી નાખી હતી. તત્કાલીન સરકાર અને તત્કાલિન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે આ…









