- નેશનલ

પાકિસ્તાનના આર્મી ચીફની ફરી ઠેકડી ઉડી! શેહબાઝ શરીફને આવો ફોટો ભેટ આપતા થયા ટ્રોલ
નવી દિલ્હી: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હાથ ધરીને પાકિસ્તાન અને PoKમાં આવેલા આતંકવાદી ઠેકાણાંનો નાશ કર્યો હતો, ત્યાર બાદ પાકિસ્તાની સેનાએ ‘બુન્યાન-અન-માર્સૂસ’ લોન્ચ કરીને ભારત પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ભારતે પાકિસ્તાની સેનાના તમામ હુમલા નિષ્ફળ…
- આપણું ગુજરાત

ગુજરાતમાં હવે કડી અને વિસાવદરની બેઠક બનશે ‘કુરુક્ષેત્ર’: 2 બેઠક માટે અનેક દાવેદારો મેદાનમાં
અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી જે બેઠકો પર ચૂંટણીની રાહ જોવામાં આવી રહી હતી તે વિસાવદર અને કડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની કડી અને વિસાવદર બેઠક પર 19મી જૂનમાં મતદાન અને…
- આમચી મુંબઈ

મુંબઈમાં સાંબેલાધાર વરસાદ, જનજીવન ઠપ્પ…
મુંબઈ: રાજ્ય સહિત મુંબઈમાં સમય પહેલા જ મોન્સુનની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દક્ષિણ પશ્ચિમ મોન્સુનનું આ વખતે સામાન્ય કરતા થોડા વહેલાં જ આગમન થઈ ચૂક્યું છે અને આગામી કેટલાક દિવસોમાં ભારે વરસાદ સાથે…
- આમચી મુંબઈ

મુંબઈમાં સતત વરસાદથી અંડર ગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન પણ પાણીમાં ગરકાવ, જનજીવનને વ્યાપક અસર
મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના લીધે જનજીવન ખોરવાયું છે. મુંબઈમાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. આ દરમિયાન મુંબઈ ભૂગર્ભ મેટ્રો હાલમાં વરલીથી આરે કોલોની સુધી ચાલે છે. જેમાં પાણી ભરાઈ જવાને કારણે ભૂગર્ભ મેટ્રો…
- મહારાષ્ટ્ર

…તો છગન ભુજબળ ત્રીજા નાયબ મુખ્ય પ્રધાન બનશે: ગિરીશ મહાજન
નાશિક: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા છગન ભુજબળે તાજેતરમાં મહાયુતિ સરકારમાં પ્રધાન તરીકે શપથ લીધા છે અને હવે ફરી એક વખત નાશિક જિલ્લાના પાલક પ્રધાનપદને લઈને રસ્સીખેંચ ચાલુ થઈ છે ત્યારે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે છગન ભુજબળ હવે નાશિક…
- IPL 2025

ધોનીએ અમદાવાદમાં જીત્યા પછી કહ્યું, `હું રાંચી જઈશ અને પછી…’
અમદાવાદઃ ભારતના સર્વશ્રેષ્ઠ સુકાની, વિશ્વના શ્રેષ્ઠ વિકેટકીપર-બૅટ્સમેનોમાં ગણાતા અને યુવા વર્ગના કરોડો લોકોના હીરો મહેન્દ્રસિંહ ધોની (MS DHONI)એ અહીં ગુજરાત ટાઇટન્સ (GT) સામેના ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના શાનદાર અને યાદગાર વિજય બાદ (હવે આઇપીએલમાંથી પણ) નિવૃત્તિ લેવાની સંભાવનાને ફગાવી દેતાં…
- ઇન્ટરનેશનલ

૨૦૨૪માં બાંગ્લાદેશમાં બળવા વખતે સામૂહિક હત્યાકાંડ અને અત્યાચારની કોર્ટે નોંધ લીધી
ઢાકા/નવી દિલ્હીઃ બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાલયે આજે ઢાકાના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર અને સાત અન્ય સાથી અધિકારીઓ સામે ગયા વર્ષે બળવા દરમિયાન માનવતા વિરુદ્ધના અપરાધો માટે આરોપો સ્વીકાર્યા છે. જેના કારણે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની સરકારને ઉથલાવી દેવામાં આવી હતી.…
- ઇન્ટરનેશનલ

યુક્રેનની રાજધાની કિવ પર રશિયાએ 69 મિસાઇલથી કર્યો ઘાતક હુમલો, 12 જણનાં મોત
કિવઃ રશિયાએ યુક્રેનની રાજધાની કીવ અને દેશના અન્ય ક્ષેત્રો પર ડ્રોન અને મિસાઇલોથી મોટો હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ આજે સવારે આ માહિતી આપી હતી. યુક્રેનના એરફોર્સના પ્રવક્તા…
- નેશનલ

સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળ બહેરીનમાં: આતંકવાદ મુદ્દે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું
મનામાઃ એક સર્વપક્ષી ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળે આજે બહેરીનના નાયબ વડા પ્રધાન શેખ ખાલિદ બિન અબ્દુલ્લા અલ ખલીફા સાથે મુલાકાત કરી હતી તેમ જ ભારત સામે સરહદ પારના આતંકવાદનો પડકાર અને તેનો સામનો કરવા માટે નવી દિલ્હીના દ્રઢ સંકલ્પ વિશે માહિતી…
- નેશનલ

શાહજહાંપુર મેડિકલ કોલેજમાં ગેસ લીકેજ થતા લોકોના શ્વાસ રૂંધાયા, ભાગદોડમાં એકનું મોત
શાહજહાંપુર ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં આવેલી સરકારી મેડિકલ કોલેજમાં ગેસ લીકેજની ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગેસ લીક થયો હોવાથી દર્દીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. આ સમગ્ર ઘટનાના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ ભારે તકલીફ પડી હતી.…









