- આમચી મુંબઈ

દક્ષિણ મુંબઈમાં આવતી કાલથી ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વાર ઈ વોર્ડાં પાણીપુરવઠામાં સુધારણા કરવા માટે નવા કામ હાથ ધરવામાં આવવાના છે. આ કામ અંતર્ગત નવાનગર, ડૉકયાર્ડમાં રહેલી જૂની ૧,૨૦૦ મિ.મી. વ્યાસની પાઈપલાઈન બંધ કરીને નવી ૧,૨૦૦ મિ.મી. વ્યાસની પાઈપલાઈન ચાલુ કરવામાં આવવાની છે.…
- જૂનાગઢ

કામનું બિલ પાસ કરાવવા 1.43 લાખની લાંચ: ચોરવાડનો જુનિયર ઇજનેર ACBના સકંજામાં!
જૂનાગઢ: ભ્રષ્ટ અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરોએ પોતાની કાર્યવાહી તેજ કરી છે. જુનાગઢના ચોરવાડમાં કામનું બિલ પાસ કરાવવા 1.43 લાખની લાંચ માંગનારા લાંચિયા જુનિયર ઇજનેરને એન્ટી કરપ્શન બ્યુરોએ રંગે હાથ ઝડપી લીધો હતો. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ નગરપાલિકા કચેરીમાં ફરજ બજાવતા…
- આમચી મુંબઈ

મીઠી નદીમાંથી ગાળ કાઢવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ: અભિનેતા ડિનો મોરિયા, તેના ભાઇની એસઆઇટીએ કરી પૂછપરછ
મુંબઈ: મીઠી નદીમાંથી ગાળ કાઢવાના 65 કરોડ રૂપિયાથી વધુના કૌભાંડ પ્રકરણે ધરપકડ કરાયેલા વચેટિયા સાથે કથિત કડી બદલ આર્થિક ગુના શાખાની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે સોમવારે ફિલ્મ અભિનેતા ડિનો મોરિયા અને તેના ભાઇની પૂછપરછ કરી હતી. ડિનો મોરિયાને ગયા સપ્તાહે સમન્સ…
- મહારાષ્ટ્ર

વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં આરોગ્યના માળખાને બળ મળ્યું: અમિત શાહ
(અમારા પ્રતિનિધિ તરફથી)નાગપુર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતના આરોગ્ય માળખાને મોટું બળ મળ્યું છે અને સરકારના પ્રયાસોમાં મદદ કરવા બદલ ખાનગી સંસ્થાઓની પ્રશંસા કરી હતી.શાહ નાગપુરમાં નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ખાતે કેન્સરના…
- નેશનલ

‘આખો પરિવાર ઢોંગ કરી રહ્યો છે!’ લાલુ પરિવાર પર તેજ પ્રતાપની પત્ની ઐશ્વર્યાના ગંભીર આરોપ
પટના: આ વર્ષે ઓકટોબર કે નવેમ્બર મહિનામાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. એ પહેલા રાષ્ટ્રીય જનતા દળ(RJD) અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવના પરિવાર(Lalu family)માં ઉથલપાથલ મચેલી છે. લાલુ પ્રસાદના મોટા દીકરા તેજ પ્રતાપે 12 વર્ષથી અનુષ્કા નામની યુવતી…
- મહારાષ્ટ્ર

‘શાળાર્થ આઇડી’ કૌભાંડ: પ્રક્રિયાનું પાલન કર્યા વિના 500થી વધુ શિક્ષકની ભરતી, રકમ 100 કરોડ રૂપિયાને પાર જઇ શકે છે: એસઆઇટી
નાગપુર: રાજ્યમાં ‘શાળાર્થ આઇડી’ કૌભાંડની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ને જાણવા મળ્યું હતું કે યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના 500થી વધુ શિક્ષકની ભરતી કરવામાં આવી હતી, એમ વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું. શાળાર્થ એ મહારાષ્ટ્ર સરકારનું સેન્ટ્રલાઇઝ્ડ પોર્ટલ છે,…
- રાશિફળ

શશિ આદિત્ય યોગઃ આજથી પાંચ રાશિના જાતકોના અચ્છે દિન થશે શરૂ…
વૈદિક જ્યોતિષ અનુસાર આજે એટલે કે સોમવારે વટ સાવિત્રી અને શનિ જયંતિ ઉજવાઈ રહી છે. સોમવારે અમાસ હોવાથી આજે વર્ષની પહેલી સોમવતી અમાસનો શુભ સંયોગ પણ બની રહ્યો છે. મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર શશિ આદિત્ય યોગ અને શનિ મહારાજના…









