- મહારાષ્ટ્ર
વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં આરોગ્યના માળખાને બળ મળ્યું: અમિત શાહ
(અમારા પ્રતિનિધિ તરફથી)નાગપુર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતના આરોગ્ય માળખાને મોટું બળ મળ્યું છે અને સરકારના પ્રયાસોમાં મદદ કરવા બદલ ખાનગી સંસ્થાઓની પ્રશંસા કરી હતી.શાહ નાગપુરમાં નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ખાતે કેન્સરના…
- નેશનલ
‘આખો પરિવાર ઢોંગ કરી રહ્યો છે!’ લાલુ પરિવાર પર તેજ પ્રતાપની પત્ની ઐશ્વર્યાના ગંભીર આરોપ
પટના: આ વર્ષે ઓકટોબર કે નવેમ્બર મહિનામાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. એ પહેલા રાષ્ટ્રીય જનતા દળ(RJD) અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવના પરિવાર(Lalu family)માં ઉથલપાથલ મચેલી છે. લાલુ પ્રસાદના મોટા દીકરા તેજ પ્રતાપે 12 વર્ષથી અનુષ્કા નામની યુવતી…
- મહારાષ્ટ્ર
‘શાળાર્થ આઇડી’ કૌભાંડ: પ્રક્રિયાનું પાલન કર્યા વિના 500થી વધુ શિક્ષકની ભરતી, રકમ 100 કરોડ રૂપિયાને પાર જઇ શકે છે: એસઆઇટી
નાગપુર: રાજ્યમાં ‘શાળાર્થ આઇડી’ કૌભાંડની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ને જાણવા મળ્યું હતું કે યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના 500થી વધુ શિક્ષકની ભરતી કરવામાં આવી હતી, એમ વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું. શાળાર્થ એ મહારાષ્ટ્ર સરકારનું સેન્ટ્રલાઇઝ્ડ પોર્ટલ છે,…
- રાશિફળ
શશિ આદિત્ય યોગઃ આજથી પાંચ રાશિના જાતકોના અચ્છે દિન થશે શરૂ…
વૈદિક જ્યોતિષ અનુસાર આજે એટલે કે સોમવારે વટ સાવિત્રી અને શનિ જયંતિ ઉજવાઈ રહી છે. સોમવારે અમાસ હોવાથી આજે વર્ષની પહેલી સોમવતી અમાસનો શુભ સંયોગ પણ બની રહ્યો છે. મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર શશિ આદિત્ય યોગ અને શનિ મહારાજના…
- નેશનલ
પાકિસ્તાનના આર્મી ચીફની ફરી ઠેકડી ઉડી! શેહબાઝ શરીફને આવો ફોટો ભેટ આપતા થયા ટ્રોલ
નવી દિલ્હી: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હાથ ધરીને પાકિસ્તાન અને PoKમાં આવેલા આતંકવાદી ઠેકાણાંનો નાશ કર્યો હતો, ત્યાર બાદ પાકિસ્તાની સેનાએ ‘બુન્યાન-અન-માર્સૂસ’ લોન્ચ કરીને ભારત પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ભારતે પાકિસ્તાની સેનાના તમામ હુમલા નિષ્ફળ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં હવે કડી અને વિસાવદરની બેઠક બનશે ‘કુરુક્ષેત્ર’: 2 બેઠક માટે અનેક દાવેદારો મેદાનમાં
અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી જે બેઠકો પર ચૂંટણીની રાહ જોવામાં આવી રહી હતી તે વિસાવદર અને કડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની કડી અને વિસાવદર બેઠક પર 19મી જૂનમાં મતદાન અને…
- આમચી મુંબઈ
મુંબઈમાં સાંબેલાધાર વરસાદ, જનજીવન ઠપ્પ…
મુંબઈ: રાજ્ય સહિત મુંબઈમાં સમય પહેલા જ મોન્સુનની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દક્ષિણ પશ્ચિમ મોન્સુનનું આ વખતે સામાન્ય કરતા થોડા વહેલાં જ આગમન થઈ ચૂક્યું છે અને આગામી કેટલાક દિવસોમાં ભારે વરસાદ સાથે…
- આમચી મુંબઈ
મુંબઈમાં સતત વરસાદથી અંડર ગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન પણ પાણીમાં ગરકાવ, જનજીવનને વ્યાપક અસર
મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના લીધે જનજીવન ખોરવાયું છે. મુંબઈમાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. આ દરમિયાન મુંબઈ ભૂગર્ભ મેટ્રો હાલમાં વરલીથી આરે કોલોની સુધી ચાલે છે. જેમાં પાણી ભરાઈ જવાને કારણે ભૂગર્ભ મેટ્રો…
- મહારાષ્ટ્ર
…તો છગન ભુજબળ ત્રીજા નાયબ મુખ્ય પ્રધાન બનશે: ગિરીશ મહાજન
નાશિક: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા છગન ભુજબળે તાજેતરમાં મહાયુતિ સરકારમાં પ્રધાન તરીકે શપથ લીધા છે અને હવે ફરી એક વખત નાશિક જિલ્લાના પાલક પ્રધાનપદને લઈને રસ્સીખેંચ ચાલુ થઈ છે ત્યારે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે છગન ભુજબળ હવે નાશિક…