- આપણું ગુજરાત

નખશિખ રંગકર્મી કૌસ્તુભ ત્રિવેદીની અણધારી એક્ઝિટ: ઇન્ડસ્ટ્રી આઘાતમાં
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ગુજરાતી રંગમંચના દિગ્ગજ નિર્માતા અને પ્રસ્તુતકર્તા કૌસ્તુભ ત્રિવેદીનું મંગળવારે નિધન થયું છે. તેમના અવસાનના સમાચારથી ગુજરાતી ફિલ્મ-નાટક ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. તેઓ અનેક પ્રખ્યાત નાટકોનું નિર્માણ કરી ચૂક્યા છે. તેઓએ રામાનંદ સાગરની રામાયણમાં કેવટનો રોલ પણ…
- નેશનલ

છત્તીસગઢના સુકમા જિલ્લામાં ૧૮ નક્સલીએ આત્મસમર્પણ કર્યું
સુકમા: છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે ૧૮ નક્સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું, જેમાંથી ૧૦ નક્સલીના નામ ૩૮ લાખ રૂપિયાના ઈનામ સાથે જાહેર કરવામાં આવ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. સુકમાના પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણે જણાવ્યું હતું કે, “ખોટી” અને…
- મનોરંજન

હાઉસફૂલ 5ના ટ્રેલર લોન્ચ પર અક્ષય કુમારે પરેશ રાવલ માટે કહ્યું કે હું કોઈ મૂર્ખ…
ફિલ્મ હેરાફેરીની સિક્વલ હેરાફેરી-3ને લઈને થઈ રહેલો વિવાદ વધુને વધુ વકરતો જઈ રહ્યો છે. આ ફિલ્મને કારણે બોલીવૂડના મિસ્ટર ખિલાડી અક્ષય કુમાર અને દિગ્ગજ કલાકાર પરેશ રાવલ વચ્ચેનું અંતર વધી રહ્યું છે અને એની સાથે સાથે જ મામલો કોર્ટ સુધી…
- આમચી મુંબઈ

કલ્યાણ-ડોંબિવલીમાં કોરોના દર્દીનું મોત
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: દેશભરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે હાલ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ ૬૬ થઈ ગયા છે, જેમાં સૌથી વધુ કેસ મુંબઈમા નોંધાયા છે. હાલ મુંબઈમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૩૧ થઈ ગયો છે.…
- આમચી મુંબઈ

પ્રેમસંબંધમાં આડખીલીરૂપ બની રહેલા પતિની હત્યા: પત્ની-પ્રેમીની ધરપકડ
મુંબઈ: પ્રેમસંબંધમાં આડખીલીરૂપ બની રહેલા પતિની પત્નીએ પ્રેમી સાથે મળી હત્યા કરી હોવાની ઘટના એન્ટોપ હિલ વિસ્તારમાં બની હતી. પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરીને પત્ની અને પ્રેમીની ધરપકડ કરી હતી. એન્ટોપ હિલ વિસ્તારના રાજીવ ગાંધી નગરમાં ન્યૂ ટ્રાન્ઝિટ…
- અમદાવાદ

અમદાવાદમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ઝડપાયું: ગેસ્ટ હાઉસમાંથી 3 મહિલાઓની ધરપકડ
અમદવાદ: અમદાવાદ ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ બાવળા વિસ્તારમાં ચાલતા ગેરકાયદે ગર્ભપાત રેકેટનો પર્દાફાશ કર્યો હતો. SOGએ આરોગ્ય વિભાગની ટીમ સાથે મળીને એક ગેસ્ટ હાઉસ પર દરોડા પડ્યા હતાં. આ મામલે પોલીસે ત્રણ મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસને સ્થળ…
- નેશનલ

ગુજરાત મુલાકાત વખતે પીએમ મોદીને સિંદૂરનો છોડ મળ્યો, જાણો છોડનું મહત્ત્વ?
ભારતીય સંસ્કૃતિમાં પરિણીત સ્ત્રીઓ માટે સિંદૂરનું ખાસ મહત્વ છે. ભારતમાં સેંથીમાં સિંદૂર લગાવવાની પરંપરા છે, જે સુહાગનું પ્રતીક છે. બોલિવૂડની ઘણી ફિલ્મોમાં સિંદૂરનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. પરિણીત સ્ત્રીઓ સિંદૂર લગાવી તેમના પતિઓના રક્ષણ માટે પ્રાર્થના કરે છે. પહલગામ આતંકવાદી…
- આમચી મુંબઈ

પત્ની સાથેના ઝઘડાનો ગુસ્સો ઍરપોર્ટ પર બ્લાસ્ટની ધમકી આપી ઉતાર્યો: પતિ પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પત્ની સાથે થયેલા ઝઘડા બાદ ગુસ્સામાં પતિએ પોલીસ કંટ્રોલ રૂમને કૉલ કરી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર બૉમ્બ બ્લાસ્ટની ધમકી આપી ઉતાર્યો હોવાની આંચકાજનક ઘટના સામે આવી હતી. પોલીસે મોબાઈલ લૉકેશનને આધારે પતિને પકડી પાડ્યો…









