- આમચી મુંબઈ
અકસ્માતમાં ઘવાયેલા શખસને 8.13 લાખનું વળતર ચૂકવવાનો એમએસીટીનો આદેશ
થાણે: મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) માર્ગ અકસ્માતમાં ઘવાયેલા શખસને 8.13 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત દોષી વાહન અને વીમા કંપનીને પંદર હજાર રૂપિયાનો વળતર ખર્ચ આપવાનો પણ નિર્દેશ આપ્યો છે.વીમા કંપનીએ મામલો શક્ય તેટલો લંબાવવાની કોશિશ…
- આમચી મુંબઈ
ડોંબિવલીમાં 73 વર્ષની વૃદ્ધા સાથે લગ્નની લાલચે 62 વર્ષના વૃદ્ધે કરી 57 લાખની ઠગાઇ
થાણે: ડોંબિવલીમાં લગ્નની લાલચે 73 વર્ષની વૃદ્ધા સાથે 57 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ 63 વર્ષના વૃદ્ધ સામે ગુનો દાખલ કરાયો હતો. ડોંબિવલી વિસ્તારના નાના શંકરશેઠ માર્ગ પર આવેલી હાઉસિંગ સોસાયટીમાં રહેતી ફરિયાદી વૃદ્ધા અખબારમાં પ્રકાશિત લગ્નસંબંધી જાહેરાત મારફત 62…
- આમચી મુંબઈ
મુંબઈમાં પાણી ભરાવા માટે પમ્પિંગ સ્ટેશનના કૉન્ટ્રેક્ટરો જવાબદાર
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈમાં સોમવારે થયેલી અતિવૃષ્ટિને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થતા મુંબઈ મહાનગરપાલિકાની ચોતરફથી ટીકા થયા બાદ છેવટે મિની પમ્પિંગ સ્ટેશન સક્રિય કરવામાં નિષ્ફળ રહેવા બદલ ચાર કૉન્ટ્રેક્ટરોને દસ-દસ એમ કુલ ૪૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એટલું…
- નેશનલ
પાકિસ્તાન સરહદ નજીકના રાજ્યોમાં આવતીકાલે મોક ડ્રીલ: ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કાશ્મીરમાં એલર્ટ
અમદાવાદઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ સર્જાયો હતો. આ દરમિયાન ગુજરાત સહિત દેશભરમાં મોક ડ્રીલ કરવામાં આવી હતી. સિવિલ ડિફેન્સ દ્વારા પાકિસ્તાન સરહદ સાથે જોડતાં દેશના ચાર રાજ્યોમાં આવતીકાલે મોક ડ્રીલનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને…
- ઈન્ટરવલ
પ્રાસંગિક: ભારતે શા માટે એફ-35 નહીં, પણ એસયુ-57 ફાઈટર જેટ ખરીદવા જોઈએ?
-અમૂલ દવે અંગ્રેજીમાં કહેવત છે કે A friend in need is a friend indeed…, ગુજરાતીમાં કહીએ તો સંકટમાં કામ લાગે એ સાચો મિત્ર ! ભારત – પાકિસ્તાન વચ્ચેના મિની યુદ્ધમાં ભારતને પણ ખબર પડી ગઈ છે કે તેના સાચા મિત્ર…
- ઈન્ટરવલ
કવર સ્ટોરી : શેરમાર્કેટમાં ગાજ્યા આઇપીઓ વરસ્યા નહીં!-
નિલેશ વાઘેલાવરસાદી મોસમમાં મેઘરાજને યાદ કર્યા વગર ના ચાલે! જોકે કહેવત છે કે ગાજ્યા મેહ વરસે નહીં, એ રીતે મૂડીબજારમાં પાછલા વર્ષે જે બહુ ગાજેલા આઇપીઓએ પણ રોકાણકારોની વળતરના વરસાદની આશા પર પાણી ફેરવી દીધાં છે, તેની વાત માંડવી છે.…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : મોદીની વાત સાવ સાચી, પાકિસ્તાન શાંતિથી ના રહે તો ગોળી ખાવી જ પડશે
-ભરત ભારદ્વાજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે યુદ્ધવિરામ થઈ ગયો હોય પણ બંને દેશના નેતાઓ વચ્ચેનું શાબ્દિક યુદ્ધ હજુ બંધ થયું નથી. ભારતે યુદ્ધ ટાળવા માટે યુદ્ધવિરામ સ્વીકારી લીધો પણ પોતાના આક્રમક તેવર છોડ્યા નથી. આર્મી ચીફથી માંડીને વડા પ્રધાન…
- ઈન્ટરવલ
વિશેષ: માત્ર પૃથ્વી પર જ નહીં, એ ગ્રહ પર પણ જીવન છે?
અનંત મામતોરા પૃથ્વીથી સાતસો ટ્રિલિયન માઇલ દૂર સ્થિત K2-18b ગ્રહ પર જીવનના સંકેતો મળી આવ્યા છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના ભારતીય વૈજ્ઞાનિક નિક્કુ મધુસૂદને દાવો કર્યો છે કે આ ગ્રહના વાતાવરણમાં એવાં રસાયણો મળી આવ્યાં છે, જે ફક્ત જીવંત જીવો દ્વારા જ…
- ઈન્ટરવલ
કચ્છી ચોવક: કર્મ કરીએં તો જ સપનાં સાકાર થાય!
કિશોર વ્યાસ ઘણા ભણેલા – ગણેલા, ડાહ્યા, ચતુર અને વળી હોશિયાર ગણાતા લોકો સામાન્ય રીતે પોતાનાં કામ આયોજનપૂર્વક તેમજ ગણતરી પૂર્વક કરતા હોય છે. એ સારી વાત છે કે, આયોજન અને તેમાં પણ ગણતરી જરૂરી હોય છે. પણ, હું અહીં…