- સૌરાષ્ટ્ર
કોંગ્રેસના નેતાની જયેશ રાદડિયાને સલાહ; કહ્યું “સમય છે પાછા વળો ફાયદામાં રહેશ
અમદાવાદઃ તાજેતરમાં સૌરાષ્ટ્રના રાજકીય વિવાદો રાજકારણમાં ચર્ચાનો વિષય બની રહ્યાં છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા મનહર પટેલે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાને કોંગ્રેસમાં પરત ફરવાની સલાહ આપી છે. કોંગ્રેસના નેતા મનહર પટેલે રાદડીયાએ કહ્યું હતું કે, સમય છે પાછા વળો ફાયદામાં…
- અમદાવાદ
Budget 2025: બજેટમાં રેલવે માટે ગુજરાતને 17,155 કરોડ-મહારાષ્ટ્રને 23,778 કરોડની ફાળવણી
નવી દિલ્હી: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત સહિત દેશભરમાં ફાળવવામાં આવેલા રેલવે બજેટની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર માટે 23,778 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે યુપીએ સરકાર દરમિયાન કરવામાં આવેલી ફાળવણી કરતા 20…
- જૂનાગઢ
ભીખુદાન ગઢવીના લોકડાયરાને રામ રામ! કહ્યું ‘હવે આજીવન ડાયરા નહીં કરું’
જુનાગઢ: સૌરાષ્ટ્રના લોકડાયરાની પરંપરાને દેશ વિદેશ સુધી પહોંચાડનારા કલાકારોમાં આગવું નામ એટલે ભીખુદાન ગઢવી. જો કે હવે આગામી સમયમાં ભીખુદાન ગઢવીનો અવાજ કોઇ લોકડાયરાના મંચ પરથી સાંભળવા નહિ મળે. કારણ કે ભીખુદાન ગઢવીએ લોક ડાયરામાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.…
- અમદાવાદ
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યું આ સ્ફોટક નિવેદન
અમદાવાદઃ ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ડરણ ગામે એક સ્કૂલના અમૃત મહોત્સવ અને નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે(Nitin Patel)એક નિવેદન કરતાં રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાજકારણમાં પણ દલાલો વધી ગયા…
- નેશનલ
દારૂના નશામાં ધૂત કારચાલકે દાટ વાળ્યોઃ રેલવે ટ્રેક પર હાંકારી મૂકી મારુતિ ડિઝાયર
બેંગલુરુઃ કર્ણાટકના ટેકલ રેલવે સ્ટેશન પર એક ચોંકાવનારી ઘટના જોવા મળી હતી. દારૂના નશામાં ધૂત એક શખસે રેલવે સ્ટેશનના પરિસરમાં કાર હંકારી મૂકી હતી. એટલું જ નહીં, એ શખસે કારને પ્લેટફોર્મ પર લઇ ગયો હતો અને પછી કાર રેલવે ટ્રેક…
- નેશનલ
Delhi Election : દિલ્હીની 12 બેઠક પર આપ અને કોંગ્રેસે વચ્ચે કાંટાની ટક્કર, દલિત-મુસ્લિમ વોટ નિર્ણાયકv
નવી દિલ્હી : દિલ્હીમાં વિધાનસભાની(Delhi Election)ચૂંટણી 5 ફેબ્રુઆરીએ યોજાવાની છે. દિલ્હીની 70 બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ છે. જેમાં આ ચૂંટણીનું પરિણામ 8 ફેબ્રઆરીના રોજ જાહેર થવાનું છે. જોકે, આ ચૂંટણીમ 70 માંથી 12…
- મનોરંજન
વેબસાઈટ પરના નકલી વીડિયો હજુ નહીં હટાવાતા આરાધ્યા બચ્ચને ફરી કોર્ટમાં કરી અરજી
નવી દિલ્હી: થોડા સમય પહેલા અભિનેતા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચનના સ્વાસ્થ્ય વિશેની ખોટી અને ભ્રામક માહિતી અમુક વેબસાઈટ પર વહેતી મુકવામાં આવી હતી. આ મામલામાં દિલ્હી હાઈ કોર્ટે સર્ચ એન્જિન ગૂગલ, એન્ટરટેઈનમેન્ટ સોશિયલ મીડિયા એકાઉન્ટ…
- નેશનલ
મહાકુંભ નાસભાગઃ સુપ્રીમ કોર્ટે પીઆઇએલ પર સુનાવણી કરવાનો કર્યો ઇનકાર
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ચોક્કસ માર્ગદર્શિકા માંગતી જનહિતની અરજી (પીઆઇએલ) પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. પ્રયાગરાજમાં સંગમ વિસ્તારમાં વહેલી સવારે થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા ૩૦ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે…
- પોરબંદર
પોરબંદરમાં ગેંગવોરના એંધાણ? કુખ્યાત મેરામણ ઉર્ફે લંગીની હત્યા
પોરબંદર: પોરબંદર આમ અનેક ગુનાહિત બનાવોના લીધે ચર્ચામાં રહેલું છે. ત્યારે હવે જિલ્લાના બખરલા ગામે હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પોરબંદરના કુખ્યાત ભીમા હુલા ઓડેદરાના ભાણેજ અને મુળુ મોઢવાડિયા હત્યા કેસમાં સંડોવાયેલા નામચીન મેરામણ ખૂંટી ઉર્ફે લંગીની હત્યા કરી…
- નેશનલ
Delhi માં 5 ફેબ્રુઆરીએ મતદાન, ચૂંટણી પંચે એક્ઝિટ પોલ અંગે ગાઈડલાઇન્સ જાહેર કરી
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી(Delhi Election)માટે મતદાન 5 ફેબ્રુઆરીના રોજ યોજાશે. જેની માટેના પ્રચાર પડધમ સોમવારે સાંજે શાંત થયા છે. આજે પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષોના મોટા નેતાઓએ જનસંપર્ક કર્યો હતો. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ દિલ્હીના 1.56 કરોડ મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ…