- અમદાવાદ

અમદાવાદ અને ગાંધીનગરમાં જાણીતા બિલ્ડર ગ્રુપ પર DGGIના દરોડા, કરચોરીની શંકા
અમદાવાદઃ રાજ્યમાં ફરી એકવાર ઇન્કમ ટેક્સ વિભાગ સક્રિય થયું છે. અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યમાં બિલ્ડર ગ્રુપ પર DGGIના દરોડા પાડ્યા છે. બેનામી વ્યવહારોનું કૌભાંડ પકડવા DGGI દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીનગર ભાટ નજીક સરલ ગ્રુપમાં મોટા પાયે સર્ચ…
- નેશનલ

ગૌતસ્કરી કરનારાને જાહેરમાં ગોળી મારી દોઃ કર્ણાટકના મંત્રીએ આપ્યું ચોંકાવનારું નિવેદન
બેંગલૂરૂ: દેશના મોટા ભાગના રાજ્યોમાં ગાયની તસ્કરીના મામલાની ઘટનાનો બનતી રહે છે. ગૌતસ્કરીના મામલામાં સ્થાનિક વહીવટીતંત્ર કડક કાર્યવાહી કરે છે, પરંતુ તેમ છતાં ગૌતસ્કરીની ઘટનાઓ સતત બની રહે છે. કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં ગાય ચોરીની ઘટનાઓ વચ્ચે પ્રભારી મંત્રી મનકલ…
- નેશનલ

સરકારી કંપનીમાં રોકાણ કરતા શેરધારકોને ચાંદી જ ચાંદી
નવી દિલ્હીઃ સરકારી કંપની (PSU)માં રોકાણ કરતા શેરધારકો માટે ઘણા સારા સમાચાર છે. નાણાકીય વર્ષ 2025-26માં સરકારી કંપનીઓના શેરધારકોને વધુ ડિવિડન્ડનો લાભ મળી શકે છે, કારણ કે સરકાર ચાલુ નાણાકીય વર્ષની સરખામણીમાં નાણાકીય વર્ષ 2025-26માં જાહેર ક્ષેત્રના ઉપક્રમો પાસેથી વધુ…
- ભુજ

મુંદરાની યુવતીએ આવી રીતે જીવન ટૂંકાવતા અરેરાટી
ભુજઃ સીમાવર્તી કચ્છમાં અપમૃત્યુના વણથંભ્યા બનાવોનો સિલસિલો યથાવત હોય તેમ એક ૨૦ વર્ષની યુવતી સહીત ત્રણ લોકોના અકાળે મોત નિપજતાં પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.બંદરીય મુંદરા તાલુકાના લાખાપર ગામમાં રહેતી ટ્વિન્કલ ખેતશીભાઈ માહેશ્વરી નામની ૨૦ વર્ષીય યુવતીએ જ્વલનશીલ…
- અમદાવાદ

Mumbai-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું પૂરજોશમાં, આટલા ટકા કામ પૂર્ણ થયું
અમદાવાદઃ લોકસભામાં રજૂ કરાયેલા આર્થિક સર્વેક્ષણમાં નોંધાયું હતું કે, મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટમાં ઓક્ટોબર-2024 સુધીમાં 47.17 ટકા ભૌતિક પ્રગતિ હાંસલ થઈ છે. ડિસેમ્બર-2015માં ભારત સરકાર 1.08 લાખ કરોડના કુલ ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરવાની મંજૂરી આપી હતી. જેમાં અત્યાર સુધીમાં…
- સૌરાષ્ટ્ર

કોંગ્રેસના નેતાની જયેશ રાદડિયાને સલાહ; કહ્યું “સમય છે પાછા વળો ફાયદામાં રહેશ
અમદાવાદઃ તાજેતરમાં સૌરાષ્ટ્રના રાજકીય વિવાદો રાજકારણમાં ચર્ચાનો વિષય બની રહ્યાં છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા મનહર પટેલે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાને કોંગ્રેસમાં પરત ફરવાની સલાહ આપી છે. કોંગ્રેસના નેતા મનહર પટેલે રાદડીયાએ કહ્યું હતું કે, સમય છે પાછા વળો ફાયદામાં…
- અમદાવાદ

Budget 2025: બજેટમાં રેલવે માટે ગુજરાતને 17,155 કરોડ-મહારાષ્ટ્રને 23,778 કરોડની ફાળવણી
નવી દિલ્હી: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત સહિત દેશભરમાં ફાળવવામાં આવેલા રેલવે બજેટની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર માટે 23,778 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે યુપીએ સરકાર દરમિયાન કરવામાં આવેલી ફાળવણી કરતા 20…
- જૂનાગઢ

ભીખુદાન ગઢવીના લોકડાયરાને રામ રામ! કહ્યું ‘હવે આજીવન ડાયરા નહીં કરું’
જુનાગઢ: સૌરાષ્ટ્રના લોકડાયરાની પરંપરાને દેશ વિદેશ સુધી પહોંચાડનારા કલાકારોમાં આગવું નામ એટલે ભીખુદાન ગઢવી. જો કે હવે આગામી સમયમાં ભીખુદાન ગઢવીનો અવાજ કોઇ લોકડાયરાના મંચ પરથી સાંભળવા નહિ મળે. કારણ કે ભીખુદાન ગઢવીએ લોક ડાયરામાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.…









