- મહારાષ્ટ્ર
રાજ્યમાં ફળ નિકાસ વધારવા માટે ત્રણ ક્લસ્ટર સ્થાપવાનો પ્રસ્તાવ
મુંબઈ: રાજ્યમાંથી ફળ નિકાસ વધારવા માટે, જલગાંવમાં કેળાના, ચંદીગઢમાં કાજુના અને વિદર્ભમાં નાગપુર, અમરાવતી અને વર્ધામાં નારંગીના ક્લસ્ટર સ્થાપવા માટે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ એક્સપોર્ટ ઓથોરિટી (અપેડા)ને વિનંતી કરવામાં આવી હતી. કેળાના ક્લસ્ટરને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે કાજુ અને…
- નેશનલ
Delhi વિધાનસભા ચૂંટણીમાં એક પણ બેઠક ન મેળવનાર કોંગ્રેસે કર્યો આ મોટો દાવો
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં(Delhi)એક પણ બેઠક ન મેળવનાર કોંગ્રેસે મોટો દાવો કર્યો છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે આ પરિણામો અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર જનમત સંગ્રહ સિવાય બીજું કંઈ…
- ભરુચ
દક્ષિણ આફ્રિકામાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણ ગુજરાતી યુવકોના મોત; જુઓ અકસ્માતનો VIDEO
કેપટાઉન: દક્ષિણ આફ્રિકામાં (South Africa) વસતા ગુજરાતી યુવકોનો ગોઝારો અકસ્માત (car accident) સર્જાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ગુજરાતના ભરૂચ જિલ્લાના ત્રણ યુવાનો કામ પર જઈ રહ્યા હોય ત્યારે દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ (Hoedspruit) નજીક તેમની કારની મિનિબસ સાથે અથડામણ થઈ…
- ગાંધીનગર
રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય; હવે પ્રાંત અધિકારી અને મામલતદારને નહિ ચૂકવાઈ મુસાફરી ભથ્થુ
ગાંધીનગર: ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને આપવામાં આવતા મુસાફી ભથ્થાને લઈ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે કલેક્ટર કચેરી કે અન્ય સરકારી કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને મુસાફરી ભથ્થુ સરકારે રદ્દ કર્યું છે. મહેસુલ વિભાગે કાયમી ભથ્થુ ચૂકવવાનો…
- નેશનલ
દિલ્હીમાં કેજરીવાલની હાર બાદ Smruti Irani નો પ્રહાર, કહ્યું જનતાએ જેલમાં જવા મુક્ત કર્યા
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની જીત બાદ સ્મૃતિ ઈરાનીએ(Smruti Irani) આપ નેતા કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, “ભાજપ આજે નરેન્દ્ર મોદીની ગેરંટી પર દિલ્હીમાં ઇતિહાસ રચ્યો છે. હું દિલ્હીના…
- સ્પોર્ટસ
`ચૅમ્પિયન્સ ટ્રોફી જીતવી પૂરતી નથી, ભારતને તો હરાવજો જ’ એવું કોણે કહ્યું જાણો છો?
લાહોર/નવી દિલ્હીઃ ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓ વર્ષોથી માને છે કે કોઈ પણ આઇસીસી ટૂર્નામેન્ટમાં ભારત ટ્રોફી ભલે ન જીતી શકે, પણ એ સ્પર્ધામાં પાકિસ્તાન સામેનો મુકાબલો તો જીતી જ લેવો જોઈએ. ભારતીય ક્રિકેટલવર્સ માટે પાકિસ્તાન સામેનો વિજય ફાઇનલની જીતથી પણ વિશેષ…
- નેશનલ
Arvind Kejriwal ની હારમાં કોંગ્રેસ ઉમેદવાર સંદીપ દીક્ષિત નિર્ણાયક બન્યા, જાણો કારણ
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત અને આમ આદમી પાર્ટીના હારના અનેક કારણો પ્રકાશમાં આવ્યા છે. જોકે, આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની(Arvind Kejriwal) હાર પાછળ કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિત જવાબદાર હોવાનો તર્ક ચર્ચામાં છે.…
- નેશનલ
અમેરિકા બાદ ઓસ્ટ્રેલીયાએ પણ વધારી ભારતીયોની ચિંતા; વધુ પડતાં કામ કરવા બદલ વિઝા રદ
નવી દિલ્હી: હાલ અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોની સામે અમેરિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 104 ભારતીયોને દેશનિકાલ કર્યા બાદ અમેરિકાએ હવે વધુ 487 ભારતીયોને પરત મોકલવાની તૈયારી કરી છે. જો કે આ દરમિયાન હવે ઓસ્ટ્રેલીયામાં પણ વસતા ભારતીયોની સામે કડક…