- સ્પોર્ટસ

મુંબઈને ધબડકા પછી મુલાની-કોટિયને બચાવ્યું, ગુજરાતે સૌરાષ્ટ્રને 216માં ઑલઆઉટ કર્યું
કોલકતા/રાજકોટઃ રણજી ટ્રોફીનો ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને એમાં આજે કોલકાતામાં હરિયાણા સામેની પાંચ દિવસીય મૅચના પ્રારંભિક દિવસે મુંબઈને એના બે બૅટરે ધબડકા પછી ઉગારી લીધું હતું. શમ્સ મુલાની (91 રન, 178 બૉલ, દસ ફોર) અને તનુષ…
- મનોરંજન

દિલ્હીના વિકાસમાં આવતી અડચણોનો સફાયોઃ એકનાથ શિંદે
મુંબઈઃ ભાજપે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરી છે ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ વિજયનું શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વચનો સાથે પક્ષે ચૂંટણીમાં કરેલી મહેનતને આપ્યું હતું અને કહ્યું હતું કે જુઠાણાના રાજકારણનો અંત આવ્યો છે.…
- મહારાષ્ટ્ર

કેજરીવાલ ભ્રષ્ટાચારના મુખ્ય સૂત્રધારઃ ફડણવીસ
પુણેઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના થયેલા વિજય પર આનંદ વ્યક્ત કરતા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જણાવ્યું હતું કે દેશની રાજધાનીના લોકોએ દેખાડી દીધું છે કે તેઓ હવે ખોટું રાજકારણ સહન નહીં કરે.આ સિવાય ફડણવીસે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન…
- મહારાષ્ટ્ર

રાજ્યમાં ફળ નિકાસ વધારવા માટે ત્રણ ક્લસ્ટર સ્થાપવાનો પ્રસ્તાવ
મુંબઈ: રાજ્યમાંથી ફળ નિકાસ વધારવા માટે, જલગાંવમાં કેળાના, ચંદીગઢમાં કાજુના અને વિદર્ભમાં નાગપુર, અમરાવતી અને વર્ધામાં નારંગીના ક્લસ્ટર સ્થાપવા માટે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ એક્સપોર્ટ ઓથોરિટી (અપેડા)ને વિનંતી કરવામાં આવી હતી. કેળાના ક્લસ્ટરને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે કાજુ અને…
- નેશનલ

Delhi વિધાનસભા ચૂંટણીમાં એક પણ બેઠક ન મેળવનાર કોંગ્રેસે કર્યો આ મોટો દાવો
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં(Delhi)એક પણ બેઠક ન મેળવનાર કોંગ્રેસે મોટો દાવો કર્યો છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે આ પરિણામો અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર જનમત સંગ્રહ સિવાય બીજું કંઈ…
- ભરુચ

દક્ષિણ આફ્રિકામાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણ ગુજરાતી યુવકોના મોત; જુઓ અકસ્માતનો VIDEO
કેપટાઉન: દક્ષિણ આફ્રિકામાં (South Africa) વસતા ગુજરાતી યુવકોનો ગોઝારો અકસ્માત (car accident) સર્જાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ગુજરાતના ભરૂચ જિલ્લાના ત્રણ યુવાનો કામ પર જઈ રહ્યા હોય ત્યારે દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ (Hoedspruit) નજીક તેમની કારની મિનિબસ સાથે અથડામણ થઈ…
- ગાંધીનગર

રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય; હવે પ્રાંત અધિકારી અને મામલતદારને નહિ ચૂકવાઈ મુસાફરી ભથ્થુ
ગાંધીનગર: ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને આપવામાં આવતા મુસાફી ભથ્થાને લઈ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે કલેક્ટર કચેરી કે અન્ય સરકારી કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને મુસાફરી ભથ્થુ સરકારે રદ્દ કર્યું છે. મહેસુલ વિભાગે કાયમી ભથ્થુ ચૂકવવાનો…
- નેશનલ

દિલ્હીમાં કેજરીવાલની હાર બાદ Smruti Irani નો પ્રહાર, કહ્યું જનતાએ જેલમાં જવા મુક્ત કર્યા
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની જીત બાદ સ્મૃતિ ઈરાનીએ(Smruti Irani) આપ નેતા કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, “ભાજપ આજે નરેન્દ્ર મોદીની ગેરંટી પર દિલ્હીમાં ઇતિહાસ રચ્યો છે. હું દિલ્હીના…









