- IPL 2025
અમદાવાદમાં મેઘરાજા ત્રાટક્યા, મૅચનો આરંભ વિલંબમાંઃ મૅચ ન રમાય તો શું?
અમદાવાદઃ અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચેની આઇપીએલની ક્વૉલિફાયર-ટૂ મૅચમાં ટૉસ (TOSS) ઉછાળવામાં આવ્યો ત્યાર બાદ મૅચ શરૂ થવાનો સમય નજીક આવ્યો ત્યારે વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ હતી. ધોધમાર વરસાદને લીધે ખેલાડીઓ, અધિકારીઓ…
- આમચી મુંબઈ
સ્કૂટરસવારને અડફેટે લઈ ફરાર થઈ ગયેલા ડમ્પરના ડ્રાઈવરનું પોલીસ સમક્ષ સમર્પણ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ચેમ્બુરમાં પૂરપાટ વેગે આવેલા ડમ્પરે સ્કૂટરને ટક્કર મારતાં સ્કૂટરસવારનું મૃત્યુ થયું હોવાની ઘટના બની હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયેલા ડમ્પરના ડ્રાઈવરે પોલીસ સમક્ષ સમર્પણ કર્યું હતું. ટિળક નગર પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારની બપોરે…
- નેશનલ
અજિત પવાર આક્રમક! પાર્ટી સાથે છેડો ફાડનારા વિધાનસભ્યો સામે કાર્યવાહી કરવાની તૈયારી
મુંબઈ: નાગાલેન્ડમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના તમામ સાત વિધાનસભ્યો શનિવારે શાસક એનડીપીપીમાં જોડાઈ ગયા હતા. જેને કારણે મુખ્ય પ્રધાન નેફ્યુ રિયોના નેતૃત્વ હેઠળની પાર્ટીને 60 સભ્યોની વિધાનસભામાં સંપૂર્ણ બહુમતી મળી છે. આ વિલીનીકરણ સાથે નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (એનડીપીપી)ના વિધાનસભ્યોની…
- સ્પોર્ટસ
એબી ડિવિલિયર્સ મુંબઈમાં વ્હીલચેરના ક્રિકેટરો સાથે રમ્યો, અનેકના દિલ જીતી લીધા
મુંબઈઃ સાઉથ આફ્રિકાનો ક્રિકેટ-લેજન્ડ અને રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)નો ભૂતપૂર્વ બૅટ્સમૅન એબી ડિવિલિયર્સ (AB DEVILLIERS) મરીન લાઇન્સ રેલવે સ્ટેશન નજીક ઇસ્લામ જિમખાનાના મેદાનમાં મુંબઈ વ્હીલચેર ક્રિકેટ (WHEELCHAIR CRICKET) ટીમ સાથે રમ્યો હતો. આરસીબીની ટીમને આઇપીએલમાં સપોર્ટ કરવા આવેલા ડિવિલિયર્સે વ્હીલચેરમાં…
- નેશનલ
કોલકાતામાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં ઉમેરાશે આ અનોખું આકર્ષણ
કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું વિશેષ મહત્વ છે. પરંતુ આ વખતે ભગવાન જગન્નાથની રથયાત્રામાં અલગ અંદાજના જોવા મળશે. જેમાં ઇસ્કોન કોલકાતાના ઉપપ્રમુખ રાધા રમણ દાસે જણાવ્યું હતું કે આ વખતે ભગવાન જગન્નાથનો રથ ભારતીય વાયુસેનાના સુખોઈ ફાઇટર…
- નેશનલ
દિલ્હી-NCR માં ધૂળની ડમરીઓ સાથે હળવા ઝાપટાં, વિમાન સેવા પ્રભાવિત
નવી દિલ્હી: દિલ્હી અને NCR માં રવિવારે બપોર બાદ તેજ ધૂળની આંધીએ જનજીવનને ભારે પ્રભાવિત કર્યું હતું. જેના કારણે કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી અને ધૂળના કારણે વિઝિબીલિટીમાં ઘટાડો થયો હતો. જોકે, બાદમાં હળવા ઝાપટાં પડવાથી લોકોને ગરમીથી…
- મહારાષ્ટ્ર
નાશિક કુંભમેળાની તારીખોની જાહેરાત 31 ઓક્ટોબર 2027થી ધ્વજારોહણ સાથે કુંભની શરૂઆત
(અમારા પ્રતિનિધિ તરફથી)નાશિક: નાશિકમાં યોજાનારા કુંભ મેળાની તારીખો રવિવારે જાહેર કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નાશિક જિલ્લા કલેક્ટર કાર્યાલય ખાતે બેઠક માટે પહોંચ્યા હતા. નાસિક જિલ્લા કલેક્ટર કાર્યાલય ખાતે સિંહસ્થ કુંભ મેળા અંગે મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક…
- મનોરંજન
શું ‘મહાભારત’ હશે આમિર ખાનની છેલ્લી ફિલ્મ? અભિનેતાએ આપ્યો મોટો સંકેત!
નવી દિલ્હી: બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાન હાલ પોતાની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ માટે તૈયારી કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ‘મહાભારત’ પર પણ કામ કરી રહ્યા છે. આ બધા વચ્ચે, આમિર ખાને એક મોટો સંકેત…
- આમચી મુંબઈ
પનવેલ રેલવે સ્ટેશન બહારથી બાળકીનું અપહરણ: 24 કલાકમાં મહિલા પકડાઈ
થાણે: પનવેલ રેલવે સ્ટેશન બહારથી ત્રણ મહિનાની બાળકીનું કથિત અપહરણ કરનારી મહિલાને પોલીસે 24 કલાકમાં જ પકડી પાડી બાળકીને સહીસલામત તેની માતાને ફરી સોંપી હતી.પનવેલ શહેર પોલીસે ધરપકડ કરેલી મહિલાની ઓળખ રોશની વિનોદ વાગેશ્રી (35) તરીકે થઈ હતી. પનવેલ રેલવે…